________________
થાઈ જે માટે ભાવનું કારણ તે દ્રવ્ય. તિવારે જીવનો દ્રવ્યનિષેપો કિમ થાય? ભાવ જીવ થાવાનું કારણ હોય તે દ્રવ્યજીવ થાય, જે માટે સકલ જ્ઞાનાદિક ગુણરહિત હોય તિવારે દ્રવ્યજીવ કહેવાય. તે તો જ્ઞાનાદિક ગુણે હીન તો હોવે નહિં.
‘दव्वं पज्जवविउयं दव्वविउया य पज्जवा नत्थि, ઇતિ વચનાત્. તે માટે મંડૂકના જટાના ભારની પરે સમસ્ત ધર્મરહિત પદાર્થ જ નથી. તે માટે એ દ્રવ્યનિપા જીવાદિકમાં શૂન્ય છે. આદિ શબ્દથી પરમાવાદિક લીજીઇં. જિમ દ્રવ્ય દેવ મુનિરાજને કહીંઈ તિમ દ્રવ્યજીવ કોહને કહેસ્યો? તેહના સમાધાન તો પંચાગી પ્રમુખથી નીકલે. ઇતિ. અત્રાર્થે “તત્ત્વાર્થવૃત્તિ’ જોયો ૧૮૯ [૯-૨૫].
સુત્ર “અનુયોગકાર” સૂત્રમાં કહ્યું છે કે જે વસ્તુના જેટલા નિક્ષેપો થાય એટલા કરવા પણ ઘણા નિક્ષેપ ન જાણતા હોઈએ તો પણ ચાર નિક્ષેપા અવશ્ય કરવા. એનું તારણ એ કે નિક્ષેપા ચારથી તો ઓછા ન જ હોય. ૧. નામ, ૨. સ્થાપના, ૩. દ્રવ્ય, ૪. ભાવ.
જીવાદિક શબ્દના નિક્ષેપા ઘટે નહીં. કેમકે વ્યનિક્ષેપા ભિન્ન આધારે થાય; જીવનો દ્રવ્યનિક્ષેપો હોય નહીં. દ્રવ્યનિક્ષેપ જીવાદિકમાં શૂન્ય છે. અહીં “આદિ શબ્દથી પરમાણુ વગેરે અન્ય જીવો પણ આવે તો પછી દ્રવ્યજીવ કોને કહેવો ? આનું સમાધાન પંચાંગી આદિથી નીકળે. ઈમ બહુવચન નયંતરે, કંઈ વાચનાભેદ, જિનજી, ઈમ અર્થે પણિ જાણીઈ, નવિ ધરીઈ મનિ ખેદ. જિનજી,
તુઝ0 ૧૯૦ [૯-૨૬] બાળ ઇમ બહુવચન ક0 ઘણાં વચન, સહકડોં ગમેં વિરોધ લાગે અલ્પબુદ્ધિવાલાને, એહવા પાઠ સૂત્રમળે છે. તે કોઈ સ્થાનકે નયભેદ ભેદ વ્યાખ્યા હોય, કોઈ સ્થાનકે વાચનાભેદ ક0 વલ્લભી માથુરી વાચના ૨ (બે) થઈ, તિણે ભેદ થયો. ઇમ ઉપલક્ષણથી મતાંતર પ્રમુખ લિપીદોષ પણ લીજીઇં. એ જિમ સૂત્રમાં ભેદ છે તિમ અર્થે ક0 ટીકા પ્રમુખને વિષે પણ નયાંતરે કરી, વાચનાંતરે કરી ભેદ કોઈ સ્થાનકે આવે. તે માટે ટીકા પ્રમુખ દેખીને મનમાં ખેદ ન ધરી છે. સૂત્ર તથા અર્થ બરાબર છે. ૧૯૦ [૯-૨૬]
ઉ. યશોવિજયજીકત ૩૫૦ ગાથાના સ્તવનનો
૧૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org