SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુષ્કસંયોગી ૫ અનુ. ગુ. અનિ. ૧ અનુ. ગુ. આ. ર ૧. અનુ. અનિ. આ. ૩. અનિ. આ. ૪ ગ. ગુ. અનુ. ગુ. અનિ. આ. ૫ ... ગ. હવે દોષને વ્યતિરેકે ગુણવૃદ્ધિ દેખાડઇ છઇં. ગચ્છવાસી ક૦ ગચ્છમાં વસે ૧, અણુઓગી ક૦ અર્થધા૨ક ૨, ગુરુસેવી ક૦ ગુર્વાદિકની સેવા કરે ૩, અનિયતવાસી ક૦ ઉગ્રવિહારી ૪, આઉત્તો ક૦ ઉપયોગી હોય૫. એ પાંચ પદમાં જિમ જિમ એકાદિ પદવૃદ્ધિ થાય તિમ બહુગુણ હોય. યતઃ પંચસંયોગી ૧ ગ. અનુ. ગુ. અનિ. આ. ૧ એવં ૨૬ ભંગા થાય. પછાડ્યો ?, ગળુમોની ર, ગુરુસેવી રૂ, નિયમો ૪, ગુળાવતો બા संजोएण पयाणं, संजम आराहगा भणिया ॥ १ ॥' ઇતિ ‘ઉપદેશમાલા’યાં [ગા. ૩૮૮]. ૧૩૬ [૭-૧૧] સુ૦ દોષદૃષ્ટિએ વિચારતાં સાધુઓના પાંચ ભેદ છે. એકાકી, પાસસ્થા, સ્વચ્છંદી, નિત્યવાસી અને અવસન્ન. આમાંથી ક્યારેક એક પદ, ક્યારેક બે પદ, ક્યારેક ત્રણ પદ, ક્યારેક ચાર પદ અને ક્યારેક જ પાંચ પદનો સંયોગ થાય. જેમ પદ ઉમેરાતાં જાય એમ દોષવૃદ્ધિ પણ થતી જાય. આમ કુલ ૨૬ ભેદ થાય.(દ્વિકસંયોગી ૧૦ + ત્રિકસંયોગી ૧૦ + ચતુષ્કસંયોગી ૫ + પંચસંયોગી ૧ = ર૬ ). એ જ રીતે ગુણવૃદ્ધિના પણ કુલ ૨૬ ભેદ જાણવા. પ્રથમ સાધુઓના પાંચ ભેદ - ગચ્છગત, અનુયોગી, ગુરુસેવી, અનિયતવાસી અને આયુક્ત. એમાં જેમ જેમ પદ ઉમેરાતાં જાય તેમ તેમ ગુણવૃદ્ધિ થતી જાય. કુલ ૨૬ ભેદ થાય. (કેસંયોગી ૧૦ + ત્રિકસંયોગી ૧૦ + ચતુષ્કસંયોગી ૫ + પંચસંયોગી ૧ = ૨૬) દોષહાણી ગુણવૃદ્ધિ જયણા ભાખે સૂરિ, તે શુભ પરિવારે હુઈ વિઘન ટલે સવિ દૂ;િ પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ Jain Education International For Private & Personal Use Only ૧૦૫ www.jainelibrary.org
SR No.004563
Book TitleYashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy