________________
બાળ તીર્થઉન્નતિ ક૦ જિનશાસનની ઉન્નતિ થાતી હતી. વલી અન્ય શાસન ક૦ અન્ય તીર્થિની મલિનતા ક૦ મેલાસિ કરવાને ટાણે ક અવશ, તે પણિ પૂર્વ અવચિત ક0 પૂર્વે પુષ્પ ઉતારી ભેલાં કર્યાં હતાં. એહવાં પુષ્પ ક૦ ફૂલ હતાં. તેહનો મહિમા ક૦ માહાત્મ્ય હતું. તેહ નવિ જાણે ક૦ એહવી વાતની તેહને ખબર નથી. તે વયરસ્વામી-ચરિત્ર આવશ્યકથી જાણવું. યતઃ
ओहावणं परेसिं, सतित्थ उब्भावणं च वच्छल्लं ।
न गणंति गणेमाणा, पुव्वुचिय पुप्फमहिमं च ॥ १ ॥
-ઇતિ ‘આવશ્યકે.’ [આવ.નિ.ગા. ૧૧૯૫]૪૯ [૩-૭] જિનશાસનની ઉન્નતિ માટે અને અન્ય તીર્થીની મલિનતાને અવસરે વજ્રસ્વામીએ પૂર્વે ઉતારેલાં પુષ્પો એકત્ર કર્યાં હતાં એ વાત તેઓ જાણતા નથી. આ પ્રસંગ ‘આવશ્યક’થી જાણવો.
ચૈત્યપૂજા કરત સંયત, દેવભોઈ કહ્યો,
શુભ મને પણિ માર્ગનાશી, “મહાનિશીથે’ લહ્યો. દેવ૦ ૫૦[૩-૮]
બા૦ ચૈત્ય ક૦ જિનપ્રતિમા. તેહની પૂજા ક૦ કરતાં થકાં સંયત ક૦ સાધૂ દ્રવ્યલિંગી, દેવભોઇ ક૦ દેવકા દ્રવ્યનો ભોગી - ખાનારો કહ્યો છે. એતલે સંયતને પૂજા કરતાં દેવદ્રવ્યની શંકા રહે નહીં, માટે દેવદ્રવ્યભોગી કહીઇં. શુભમનેં ક0 જિનપૂજા કરું એહવા પરિણામ તે શુભમન કહીંઇં. પણિ માર્ગનાશી ક૦ એ કરણી કરતાં માર્ગ જે જૈન માર્ગ તેહનો નાશ કરે છે. એતલે ઉન્માર્ગે પ્રવર્તે છે. એ રીતે ‘મહાનિશીથે' લહ્યો ક૦ પામ્યો છે. એતલે ‘મહાનિશીથ’માં ઇમ કહ્યું છે. તથા ચ તસૂત્ર :
'एवं च णं गोयमा ! केई अमुणियसमयसब्भावे, ओसन्नविहारी णीयवासिणो आ[ दि] ट्ठपरलोगपच्चवाये सयंमतीइड्ढिरससायगारवाइमुच्छए रागदोसमोहाहंकारममीकाराइसु पडिबद्धो कसिणसंजमसद्धम्मपरंमुहे निद्दय नित्तिसनिग्घिणअकलु णनिक्कि वे पावायरणेक्क निविट्टबुद्धी एगंतेणे अइचंडरोद्दकूराभिग्गहिओ मिच्छदिट्टिणो कयसव्वसावज्जजोगपचक्खाणे विप्पमुक्कसेससमारंभपरिग्गहे तिव्विहेणं पडिपुन्नसामाइए य दव्वत्ताए न भावत्ताए नाममेत्तमुंडे अणगारे महव्वयधारी समणे वि भवित्ता णं एवं मन्त्रमाणे सव्वहा પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
For Private & Personal Use Only
Jain Education International
–
૩૫
www.jainelibrary.org