SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણાધિક પુરુષને વિશે ગૌરવકર્તા ૧૮, કૃતજાણ ક૦ પરનો ઉપગાર વિસારે નહીં ૧૯, પરહિતકારી ક0 નિર્લોભી થકો પરોપકાર કરે એતાવતા દાક્ષિણ્ય ગુણ તે પરનો પ્રાર્થો ઉપગાર કરે, પરઉપગારી પોતાથી ઉપગાર કરે એતલો આઠમા ગુણમાં તથા વીસમા ગુણમાં વિશેષ જાણવો ૨૦, લબ્ધલક્ષ ક૦ ધર્માધિકારી. અયમ્ ભાવાર્થ: ‘બ્ધ ડ્વ પ્રાપ્ત વ લક્ષ્યો લક્ષળીયો ધર્માનુષ્ઠાનવ્યવહારો યેન પ નષ્પનક્ષ્ય: સુશિક્ષળીય ’[ધર્મરત્ન પ્રકરણવૃત્તિ, ગાથા ૭ની વૃત્તિ] ઇતિ ૨૧. એ એકવીસ ગુણસંપન્ન તે ધર્મરત્નને યોગ્ય. ૨૧૮ [૧૧-૪] સુ૦ ૧૬.વિશેષજ્ઞ હોય, ૧૭. વૃદ્ધાનુગત હોય, ૧૮. વિનયવંત હોય, ૧૯. કૃતજાણ હોય, ૨૦. પરહિતકારી હોય. ૨૧. લબ્ધલક્ષ હોય. આ ૨૧ ગુણે સંપન્ન તે ધર્મરત્નને યોગ્ય. ખુદ્દ નહીં તે જેહ નિ, અતિ ગંભીર ઉદાર, ન કરે જન ઉતાવલો, નિજ પરનો ઉપગાર. ૨૧૯ [૧૧-૫] બાળ હવે વિસ્તારે કહે છે. ખુદ્દ ક૦ અક્ષુદ્ર તેનેિં કહીð જેહ મને ક૦ જેહનું મન અતિગંભીર હોય, ઉદાર હોય, તુચ્છ ન હોય. ઉતાવલો જન હોય તે નિજને-પોતાને તથા પ૨ને ઉપગાર ન કરે. એતલે ગંભીર હોય તે પરને પોતાને ઉપગાર કઇં પણિ ઉતાવલો હોય તે ન કરી સર્ક.૧ [પહેલો ગુણ] ૨૧૯ [૧૧-૫] સુ॰ હવે ૨૧ ગુણ વિસ્તારથી ૧.અક્ષુદ્ર તે છે જેનું મન અતિગંભીર, ઉદાર, અતુચ્છ છે. ઉતાવળિયો સ્વ-પરઉપકાર ન કરી શકે. શુભ સંઘયણી રૂપનિધિ, પૂરણ અંગ-ઉમંગ, તે સમર્થ સહજે ધરે, ધર્મ પ્રભાવન ચેંગ. ૨૨૦ [૧૧-૬] બાળ શુભ ક૦ ઉત્તમ સંઘયણવંત હોય, રૂપનો નિધાન હોય, પૂરણ ૬૦ સંપૂર્ણ અંગ-ઉપાંગ હોય, પંચેન્દ્રિય પરવડાં હોય, તે સમર્થ હોય ધર્મક૨ણી કરવાને સહ”, ધર્મની પ્રભાવના કરવા સમર્થ હોય, પણિ નંદીષેણ હરિકેશિ પ્રમુખ સાથે વિરોધી ન ગણયો તે માટે [=કેમ કે] તે પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૧૬૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004563
Book TitleYashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy