Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
'वोच्छिन्नमंडवं नाम जत्थ दुजोयणब्भंतरओ गामघोसाइ नत्थि, तत्थ तुरीयए कज्जे न लब्भइ, अओ तत्थ वोच्छित्रमंडवे उस्सहगणो परिवासिज्जइ' ઇતિ. તે માટે એ કારણાદિક પ્રકાર તે ટીકા પ્રમુખ વિના માલિમ ન થાય. ૧૭૭ [૯-૧૩]
સુ૦ મુનિએ રાત્રે વાસી રાખવું કે પાસે રાખવું ? કુસુમવાસિત તેલ, આહાર વગેરે. વાસી રાખવાની મુનિને આજ્ઞા કરી છે. તેવો ‘પંચકલ્પ’ ગ્રંથનો ઉપદેશ છે. ‘નિશીથ’ને વિશે પણ આમ કહ્યું છે. આ કારણ વગેરે ટીકા વિના સમજાય નહીં.
વર્ષાગમન નિવારિઓ, કારણે ભાખ્યું તેહ, જિનજી ‘ઠાણાંગે’ શ્રમણી તણું, અવલંબાદિક જેહ,જિનજી
રાખવું તે ન ઘટે. શું ન પણ અત્યંત કારણે એને
તુઝ૦ ૧૭૮ [૯-૧૪]
-
બા૦ વર્ષાગમન ક૦ ચોમાસાને કાલે જાવું, વિહા૨ ક૨વો. નિવારીઓ ક૦ વાર્યું છે. યતઃ શ્રી ‘ઠાણાંગે’ ઠાણું ૫, ઉદ્દેશ ૨ 'णो कप्पइ निग्गंथाणं વા નિળથીળવા પત્રમપાકસંમિ ગામાણુગામ વૂત્તિ' ઇતિ. તથા વલી કારણે ભાખ્યું તેહ ક કારણે વર્ષાકાલમાં પણિ વિહાર કરવાની આજ્ઞા કરી, યથા ‘ઠાણંગે’ ઠાણું ૫, ઉદ્દેશા ૨
૧૩૬
―
'पंचहिं ठाणेहिं कप्पइ तं० भयंसि वा दुब्भिक्खसि वा जाव महता વા ગળારિäિ' ઇતિ. તથા તઐવ -
'वासावासं पज्जोसवियाणं णो कप्पइ निग्गंथाणं वा निग्गंथीणं वा गामाणुगामं दूइजित्तए, पंचहि ठाणेंहिं कप्पइ तं० णाणट्टयाए दंसणट्टयाए चरितट्टयाए आयरियउवज्झाए वा से विसुंभेज्जा आयरियउवज्झायाणं वा वहिता વેચાવ—રયા' ઇતિ.
વલી શ્રી ‘ઠાણાંગ’ને વિષે શ્રમણી ક૦ સાધવીનું અવલંબન ક૦ આલંબે તો પ્રભુજીની આજ્ઞા ન અતિક્રમે. યતઃ
'पंचहि ठाणेंहिं समणे निग्गंथे निग्गंथिं गेण्हमाणे वा अवलंबमाणे वा इक्कमइ. तंo निग्गंथिं च णं अन्नयरे पसुजाइए वा पक्खिजाइए वा ओहाएज्जा
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org