Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
જે સમતોલે આચરે, સૂત્ર-અર્થ સ્યું પ્રીતિ, જિનજી, તે તુઝ કરુણાઈ વરે, સુખ જસ નિર્મલ નીતિ. જિનજી,
તુઝO ૧૯૩ [૯-૨૯] બાળ તે માટે જે આત્માર્થી પ્રાણી સમતોલે ક૦ બરાબિર કરી આચરે ૭૦ અંગીકાર કરે, સૂત્ર તથા અર્થ એ બેઠું સાથે પ્રીતિ રાખે, અવજ્ઞા ન કરે, તન્મય કરી જાણ ́ તે પ્રાણી હે પ્રભુ, તુમ્હારી કરુણાઈ ક0 દયાઇં કરી સુખ, નિરાબાધપણું, જસ ને કીર્તિ નિર્મલ જે નીતિ ક0 ન્યાય તે વરે. ૧૯૩ [૯-૨૯]
સુ માટે સાચો આત્માર્થી સૂત્ર અને અર્થ બન્નેને સમતોલપણે સ્વીકારે, બન્ને પ્રત્યે પ્રીતિ રાખે, એકેયને અવગણે નહીં. આવો પ્રાણી છે પ્રભુ ! આપની કરુણાએ જશકીર્તિ ને નિર્મલ નીતિને વરે.
(શ્લોક ૨૯૭)
૧૪૬
Jain Education International
9)
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
For Private & Personal Use Only
www.jainelibrary.org