Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
બહુલતાએ બેંગમ, સંગ્રહ, વ્યવહાર એ ત્રણ નય લખ્યા છે. સર્વ નયો નથી કહ્યા. આમ “આવશ્યક નિર્યુક્તિ'માં કહ્યું છે.
આ રીતિ શ્વેતાંબર પક્ષે છે જે પ્રથમ વ્યવહાર સમજાવીને પછી નિશ્ચયની વાત કરે છે. જ્યારે નિશ્ચયનય પહેલો છે એ માટે દિગંબર વિપરીત રીતિ અજમાવે છે. અને આરંભમાં જ નિશ્ચયનય સમજાવે એટલે વ્યવહારનયમાં દષ્ટિ ઠરે જ નહિ. શુદ્ધ વ્યવહાર છે ગચ્છ કિરિયા થિતિ. દુuસહ જાવ તીરથ કહ્યું છે નિતિ; તેહ સંવિગ્ન ગીતાર્થથી સંભવે અવર એરંડ સમ કોણ જગિ લેખ.૩૩૨ [૧૬-૧૭
બાવે તે માટે વ્યવહાર તે પ્રધાન છે. તે શુદ્ધ વ્યવહાર ગચ્છ તે સુવિહિત સાધુસમુદાય, તેહની ક્રિયાની જે સ્થિતિ તેહમાં છે. એટલે શુદ્ધ વ્યવહાર સુવિહિત ગચ્છમાં હોય. “દુપ્પસહ જાવ તીરથ કહ્યું છે નિતિ ક0 દુ:પ્રસહ આચાર્ય પંચમ આરાને છેહડે થયે, યાવત્ તિહાં લગે નિત્યે નિરંતર તીરથ કહ્યું છે તે માટે. યતઃ
'इह सव्वोदयजुगपवरसूरिणो चरणसंजुए वंदे ।
૨૩ત્તરકુહ કુuસદંત કુમા’ // - ઇતિ દુસમસંઘસ્તોત્રે તથા
'वासाण वीससहस्सा, नवसय ति मास पंच दिण पहरा । इक्का घडिया दो पल अक्खरइगुआल जिणधम्मो.' ॥१॥
- ઈતિ દિવાલી કહ્યું. તેહ તીરથ તો ગીતારથ સંવિગ્ન હોય તેહથી સંભવે, એટલે એ ભાવ જે ‘નાગઋિરિયાëિ મુનg'ઇતિ ભાષ્ય (ગા.૩ વચનાત્ - જ્ઞાનક્રિયાથી મોક્ષ તે જ્ઞાનક્રિયા તો ગુણ છે અને ગુણ તે ગુણીથી અભેદ છે તે માટે “સંવિગ્ન' શબ્દ ક્રિયાવંત આવ્યા, “ગીતાર્થ શબ્દ જ્ઞાનવંત આવ્યા. ઇતિ ભાવ.
તે સંવિગ્ન, ગીતાર્થથી બીજા અપર રહ્યા તે એરંડા સરીખા, જગતને વિષે કોણ લેખામાં ગણે છે? ૩૩૨ [૧૬-૧૭]
સુત્ર વ્યવહાર પ્રધાન છે. આવો શુદ્ધ વ્યવહાર સુવિહિત સાધુગચ્છમાં હોય, દુસહ આચાર્ય પંચમ આરાને છેડે થશે, ત્યાંસુધી જેને નિરંતર ૨૩૮
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org