Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
એતલે ભાવ જે સંઘયણ ધૃતિ પ્રમાણે નિર્વાહી શકે તે સુસાધુ ક્રિયા પ્રારંભે. અન્યથા પ્રતિજ્ઞાભંગ થાય તેહવું ન પ્રારંભે. બલ અવિષય ક0 જે ક્રિયામાં પોતાનું બલ ન ચાલે તેહમાં ઉદ્યમ ન કરે.ઊલટી ખોટી આવે. યતઃ
'सो हु तवो कायव्वो, जेण मणो मंगुलं न चिंतेइ । ને 7 ત્રિહી ને ૪ નોn R તૌત્તિ' / ઝુતિ /
[ધર્મરત્ન પ્ર. ગા. ૧૧ની વૃત્તિ, જિમ શિવભૂતિ શક્તિ ઉલ્લંઘન કરી, ગુરુવચન લોપીને ગુરુની નિંદા કરવા લાગો તે રીતે ઉત્તમ સાધુ ન કરે. હાં આર્યમહાગિરી તથા શિવભૂતિનો અધિકાર “ધર્મરત્ન' ગ્રંથમાં કથા લખીઍ છીઍ તેહથી જાણવો. ૨૮૮ [૧૪-૧૬]
૦ પાંચમું લક્ષણ : શક્તિ અનુષ્ઠાન : આર્ય મહાગિરિની પેઠે ઉદ્યમ કરે, સંઘયણબળ પ્રમાણે સાધુ કિયા પ્રારંભે; એ રીતે કે અન્ય કોઈ રીતે પ્રતિજ્ઞાભંગ ન થાય. જો બળ ન હોય તો તેવી ક્રિયામાં ઉદ્યમ ન કરે. એમાં ઊલટાની હાનિ થાય. શિવભૂતિ શક્તિ ઉલ્લંઘીને ગુરુનિંદા કરવા લાગ્યા. સુસાધુ એમ ન કરે.
ગુણવંતની સંગતિ કરે, ચિત ધરત ગુણ-અનુરાગ, ગુણ લેશ પણ પરનો ઘુણે નિજ દેખે હો અવગુણ વડભાગ.
સા) ૨૮૯ [૧૪-૧૭] બાહવે છä ભાવસાધુનું લિંગ ગુણાનુરાગ નામા કહે છે. એહવા ચારિત્રિયા હોય તે ગુણવંતની જ સંગતિ કરે. ચિત્તને વિષે ગુણનો જ અનુરાગ ક0 રાગ ધરે. યતઃ
‘વ, સમાધY, પંચન, વેચાવવું , નંમત્ત / નાપાતિય, તવર, હાનિ€ વરણ' / એ ચરણસિત્તરી તથા ‘fપંડિંપી, પ, પાવર, પતિમા, નિત્યનિરોહો |
હિતેદા, જુત્તો , , વેવ ઝરમાં તુ.’ in? II એ કરણસિત્તરી. ઇત્યાદિક ગુણનો રાગ ધરે. ગુણનો લેશ પણ પારકો સ્તવે. કૃષ્ણજીઇં કૃષ્ણ કૂતરાના દાંત વખાણ્યા તેહની પરે. નિજ ક0 પં. પદ્મવિજયજીકત બાલાવબોધ
૨૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org