Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
બા) વલી તે મૂરખ શિખામણના દેનારને ઉલટાં પાસત્કાદિક દૂષણ કાઢીને હીલે ક0 હીલના કરે, એતલે ઇમ કહે કે “તુમમાં સ્યા ગુણ છે? તુમો પાસત્થા ઉસના છો' ઇમ કહીને જ્ઞાની ક0 પંડિત ગીતાર્થની તે હિલના કરે.
હવે બે પદનો અર્થ એકઠો છે. વિણ ગુરુઆણા ક0 ગુઆણા પાલ્યા વિના યથાછંદતા ક0 આપછંદે આચરણા કરવી એવી જે નિજ રેહ ક0 પોતાની રેખા છે, હીણા આચરણની મર્યાદા પોતાની તે ન જાણે, ન ખબર પડે, એટલે જ્ઞાનીના દૂષણ અણછતાં કાઢે અને પોતાના છતા દૂષણ હોય તે ન દેખે ઇતિભાવઃ, ૧૧૬ [૬-૧૭]
સુ, વળી આવા મૂઢ મુનિ ઊલટાના ‘તમારામાં વળી શા ગુણ છે? તમે તો પાસત્યા-ઓસત્તા છો' એમ કહીને જ્ઞાની સાધુભગવંતોની અવહેલના કરે.
આમ સ્વછંદી કે હીન આચરણની પોતાની મર્યાદાની એમને પોતાને જ ખબર નથી. જ્ઞાની સાધુના અપ્રગટ દોષ કાઢવા જતાં પોતાના પ્રગટ દોષો જ એમને દેખાતા નથી. જ્ઞાનીથી તિમ અલગ રહેતા, હંસ થકી જિમ કાક રે. ભેદ વિનયના બાવન ભાખ્યા, ન લહે તસ પરિપાક રે.
સા૦૧૧૭[૬-૧૮] બાવે તે માટે જ્ઞાની ક0 જે ગીતાર્થ ગુર્નાદિક તે થકી અલગા રહિતા કેહવા દીસે તે કહે છે. હંસ થકી જિમ કાક ક0 રાજહંસ થકી જિમ કાગડો અલગો દીસે તેહવા સાધૂ દીસઇ, તથા વિનયના પર (બાવન) ભેદ જે શાસ્ત્રમાં કહ્યા છે તથાપિ અરિહંત ૧, સિદ્ધ ૨, કુલ તે નાઝિંદ્ર ચંદ્રાદિક ૩, ગણ તે કોટિકાદિ ૪, સંઘ તે ચતુર્વિધ ૫, ક્રિયા તે અસ્તિવાદરૂપ ૬, ધર્મ ખંત્યાદિક ૭, જ્ઞાન તે અત્યાદિક ૮, જ્ઞાની તે મત્યાદિક જ્ઞાનવંત ૯, આચાર્ય ૧૦, સ્થવિર તે સદાતા સાધૂને થિર કરે ૧૧, ઉપાધ્યાય ૧૨, ગણિ તે કેટલાયિક સાધૂના સમુદાયના અધિપતી ૧૩ - એવું એ તેરેનો પ્યાર ચાર ભેદ વિનય તે સ્કાર દેખાડઈ છઇં. અનાશાતના તે જાત્યાદિક
પં. પદ્મવિજયજી કૃત બાલાવબોધ
૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org