Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
તથા ભાવપરાવર્તે ક0 ચિત્તના અભિપ્રાય તે ભાવ કહી છે. તેહ ભાવનું પરાવર્તન જે પલટાવવું તિણું કરીને આલંબન ધરે ક0 જેહવા અભિપ્રાય થાય તેવું કાંયક આલંબન પામી તત્કાલ તે આલંબન ધરે – અંગીકાર કરે, આલંબન કેહવું છે? સર્પક ક0 મેલું છે. એટલે એ ભાવ, જે અધ્યવસાય તો ક્ષણે ક્ષણે પલટાય છે. તે અભિપ્રાય કોઈક અવસરે હીણા થાય અને નિમિત્ત પણ તેવું જ મલે. પોતે પણ તેવો જ થાય. ઈતિ ભાવઃ યત
'एगदिवसेण बहुआ सुहा य असुहा य जीवपरिणामा । इक्को असुहपरिणओ, चइज्ज आलंबणं लद्धं ॥ १ ॥
આલંબન હીણું પામીને, ચઇજજ ક0 સંજેમને છાંડે ઇત્યુ ‘પદેશમાલાયાં. [ગા. ૧૬૦].
જુદા-જુદા થાતાં ક0 એક જણે એકલા વિહાર કીધો એટલે બીજાને પણ એકલા વિચરવાનું મન થાય. ઇમ ત્રીજો તથા ચોથો ઇત્યાદિક જુદાંજુદાં અનવસ્થા થાય. એટલું પદ બાહિરથી કહિછે. એતલે અવસ્થા ન રહે. તથા થવિરકલ્પનો ભેદ ક0 થવિરકલ્પનો ભેદ થાય. એટલે કોઇક આપમતે ક્રિયા કિમ કરે અને કોઈક કિમ કરે. ઇમ ભિન્ન ભિન્ન થાય. તેથી લોકનાં મન ડોહલાઈં. કિમ જે “એ સાધુ કરે છે તે ખરું કિંવા આ સાધુ કરે છે તે ખરું' ઇત્યાદિ લોકને વિકલ્પ ઊપજે. તેથી ધર્મઉચ્છેદ થાય. પ્રતીત કોઈ ઉપરિ રહે નહીં. તિવારે મૂલગો ધર્મ મુકી દીઇં. યતઃ
વ્યનિ[હિબ્રુ; મMવસ્થ થેરપુષ્પો ' ઇતિ “ઉપદેશમાલાયાં. [ગા. ૧૬૧]. ૧૩૩ [૭-૮].
સુ0 એકાકી સાધુ પાંચ સમિતિ તથા ત્રણ ગુમિ ન પામે, કેમકે એકાકીને કોઈનાં ભય કે શંકા ન રહેતાં સુખેથી અકાર્ય કરે. વળી પોતાના ચિત્તમાં જે ભાવ જાગે તેનું જ આલંબન ધરે. આવું આલંબન મલિન અને હીણું જ હોય. પરિણામે તે સંયમને છોડે. વળી એકનું જોઈને બીજાને, બીજાનું જોઈને ત્રીજાને એમ અનેકને એકાકી વિહારની ઈચ્છા થાય. આમ થતાં સ્થવિરકલ્પનો ભેદ થાય. લોકો પણ એવી દ્વિધામાં પડે કે આ સાધુનું પ્રવર્તન સાચું કે તે સાધુનું? પરિણામે ધર્મનો ઉચ્છેદ થાય. ટોલે પિણ જો ભોલે અંધ પ્રવાહ નિપાત, આણા વિણ નવિ સંધ છે અસ્થિ તણો સંઘાત; પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org