Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
સુ૦ માટે ‘દેશના ન દેવી' એવાં ખલ લોકોનાં વચનને કોણ શૂરવીર ગણનામાં લે ? ખલ પુરુષ તો દૂધમાંથી યે પોરા કાઢે. માટે તેઓ ગુણકારી દેશનાને પણ અહિતકારી કહે છે, માટે તેમનાં વચન ગણનામાં લેવાય નહીં, તમારી જ આજ્ઞા પળાય. દેશના આપતાં લાભ છે.' એવી તમારી આજ્ઞા છે. એનું પાલન જ તમારી સેવા છે. એમ કરતાં જશલીલા પમાય. (એ ઢાલમાં શ્લોક ૧૨૪ અક્ષર ૨૬.)
IF Y
પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
Jain Education International
For Private & Personal Use Only
૫૩
www.jainelibrary.org