Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
अष्टविधाचार्यसंपदुपेतः षट्त्रिंशद्गुणाधारो हुदकल्पो निर्मलज्ञानप्रतिपूर्णः समे भूभाग इति संसक्तादि दोषरहिते सुखविहारक्षेत्रे समो वा ज्ञान-दर्शन-चारित्राख्यो मोक्षमार्ग उपशमवतां तत्र तिष्ठति समध्यास्ते, किंभूत? उपशांतमोहनीय इति, किं कुर्वन् जीवनिकायान् रक्षन् स्वतः परतश्च सदुपदेशदानतो नरकादिपाताद्वेति स्रोतोमध्यगत इत्यनेन प्रथमभंगपतितं स्थविराचार्यमाह, तस्य हि श्रुतार्थदानग्रहणसद्भावाच्छ्रोतोमध्यगतत्वं, स च किंभूतः स्यादित्याह. इत्यादि. ८3 [५-७]
સુ0 વળી ‘દશવૈકાલિક સૂત્રમાં પણ ગુરુની શુષા કરવાનું કહ્યું છે. ત્યાં પણ ગુરુનિંદાનાં ફળ કહ્યાં છે. “આચારાંગ સૂત્ર”ના “આવંતી (અધ્ય) ૫, ઉ0 ૫)માં સદ્ગુરુને ધરા સમાન અને નિકુલને એમાં રહેલા મત્સ્ય સમાન કહ્યા છે. ગુરુદષ્ટિ અનુસારિ રહિતાં, લહે પ્રવાદ પ્રવાદ રે, એ પણ અર્થ તિહાં મન ધરાઈ,બહુગુણ સુગુરુ પ્રસાદે રે,
શ્રી જિન ૮૪ [૫-૮] બા) વલી ગુરુદૃષ્ટિ ક0 ગુરુના મુખ આગલ રહેતાં તથા અનુસાર ક0 ગુરુને અનુયાયી રહેતાં લહે. પ્રવાદ પ્રવાદિ રે ક0 પ્રકૃણ જે વાદ તિ પ્રવાદ કહિછે. તે પ્રવાદે કરીને પ્રવાદ જાણે એતલે પ્રવાદ તે આચાર્યપરંપરાનો ઉપદેશ. તે પ્રવાદું કરીને પ્રવાદ જે સર્વજ્ઞોપદેશ તે જાણે , અથવા પ્રવાદ જે સર્વશ વાક્ય તિર્ણ કરીને પ્રવાદ જે અન્યતીર્થીઓનાં વાક્ય તે પ્રસ્તું જાણે, પરીક્ષા કરીને અંગીકરે. ગુરુ પાસે રહેતા ઇત્યાદિક એ પણિ તિહાં ક0 તે “આચારાંગ'નું પંચમાધ્યયન, તેહનો છઠ્ઠો ઉદ્દેશા તિહાં મનમાં ધરી છે. યતઃ તસૂત્ર – સૂ.૧૬૭-૮-૯]
'अणाणाए एगे सोवट्ठाणा, आणाए एके निरुवट्ठाणा [एयं ते मा होडग एयं कुसलस्स दसणं, तद्दिट्ठिए तम्मुत्तीए तप्पुरकारे तस्सन्नी तन्निवेसणे अभिभूय अदक्खु अणभिभूए पहू निरालंबणयाए जे महं अबहिमणे पवाएण पवायं जाणिज्जा, सहसंमइयाए परवागरणेणं, अन्नेसिं वा अंतिए सोच्चा निदेसं नाइवट्टेज्जा, मेहावी, सुपडिलेहिया सव्वओ सव्वयाए सममेव સમમનાગિન' ઈત્યાદિ.
એનો અર્થ તો ટીકામાં બહુ છે. પણિ શબ્દાર્થ માત્ર લિખીશું છઇં. અણાણાએ ક0 પ્રભુઆજ્ઞા રહિત. એગે ક0 કેતલાઈક. સોવટ્ટાણા ક0 પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org