Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ઇતિ “આવશ્યકે”.[આવ.નિ.ગા. ૬૮૩] પએ ક0 ઉત્સર્ગ પદે અથવા પએ ક0 પ્રથમથી પડિકમ્યા ઇતિ. તે માટે શક્તિ ક૭ શક્તિ માફિક ભાવ તણે અભ્યાસે ક0 ભાવે કરીને અભ્યાસ કરે એતલે શક્તિભાવથી અભ્યાસ કરે. તે પણ જસ અર્થે ક0 જેહને અર્થે પાપ અણકરવાને અર્થે વરવું ક0 આદરવું, એતલે શસ્તે અભ્યાસ કરે તે પણ પોં પાપ ન કરે. ઇતિ ભાવ. અથવા જસને અર્થે વરવું. પરમાર્થે જસ તે મોક્ષ. તેહને અર્થે આદરવું. કરતા કિર્તા નામ પણ જસવિજય એહવેં સૂચવ્યું. ૪૨ [૨-૧૮]
સુત્ર વિધિમાર્ગે પાપનું ન કરવું તે જ ખરું પ્રતિક્રમણ છે. શક્તિભાવથી જે આનો અભ્યાસ કરે અને તે પણ પરમાર્થે કરે, તે પછી પાપ ન કરે.
(બીજી ઢાલમાં શ્લોકઃ ૧૫૭, અક્ષર ૯)
૩૦
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org