Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
'अकसिण पवत्तगाणं, विरयाविरयाण एस खलु जुत्तो ।
સંસાર પયપુઝરો, વ્યથા #વહિતો // ? ' ઇતિ વચનાત્. તે માટે મુનિને ન કરવી. તો કસિણ સંજમ વિઊ યુફાઈયું ન ઇચ્છતિ ઇતિ વચનાતું. અને વરસ્વામી તો કારણે પ્રવર્યા તે માટે ફલવંત છે. ૫૧. [૩-૯]
સુવ શાસનના કોઈ મોટા કારણ વિના મુનિ દ્રવ્યસ્તવના અધિકારી ન હોઈને ચૈત્યપૂજાનું ફળ ન પામે. માટે તે ન કરવી. વજસ્વામી તો ચોક્કસ કારણથી એમાં પ્રવર્તી હોઈ એ ફળવંત બની. માર્ગિ અત્રિયપુd અજ્જા, -લાભથી લાગા, કહે નિજ લાભે અવતા, ગોચરી-ભાગ. દેવજી પર [૩-૧૦]
બા એ ગાથાનો અર્થ ભેલો લિખીઇ છછે કે ઇક પ્રાણી નિજ લાર્ભે અતૃપ્તા ક0 પોતાને લાભે અતૃપ્તા થકા તથા અન્જાલાભથી લાગા ક0 આર્યાને લાભે લગ્ન છે, ગૃધ્ર(દ્ધ) છે. વલી ગોચરી ભાગા ક0 ગોચરીના આલસુ છે. વળી કોઈક પ્રેરણા કરે જે આર્યાનો આણ્યો આહાર કિમ કરો છો તિવારે કહે ક0 તે ઇમ કહે છે. માર્ગિ અત્રિયપુત્ત ક૦ અર્ણિકાપુત્રને માર્ગે. એટલે એ ભાવ જે અર્ણિકાપુત્ર સાધવીનો આણ્યો આહાર લીધો છે. તે માર્ગે અમે પણ લેઉં છું. જો દોષ હોય તો તે કિમ લીજીએ? માટે આર્યાનો આહાર નિર્દોષ છઇ. યતઃ પરવચન આવશ્યકે–આ.નિ. ગા. ૧૧૯૬]
‘૩ન્નમનાએ બિદ્ધા Rાબેન ને સંg / famયરિયા પI, પત્રિયપુd 9 વફસંતિ / ? ” પર [૩-૧૦]
સુ0 કેટલાક ગોચરીના પ્રમાદી મુનિ સાધ્વીજીનો વહોરી આણેલો આહાર કરતાં દલીલ એવી કરે કે “અર્ણિકાપુત્રે પણ આવો આહાર લીધો હતો માટે આવો આહાર નિર્દોષ છે.' ન જાણે ગત શિષ્ય અવમે શવિર બળહીણો, સુગુણ પરિચિત સંયતીકૃત, પિંડવિહિં લીણો. દેવ૦ ૫૩[૩-૧૧]
બાહવે એ ઈમ કહે છે તેને ઠબકો દેતા સહુને ઉપદેશ દિઈ છે. ન જાણે ક0 તે અર્ણિકાપુત્રનો દષ્ટાંત દિઇ છઇં. પણિ નથી જાણતા પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org