________________
શ્રી નવકાર મહામત્ર મરણ
ઃ ૫ઃ
ભેલું કાય ત્યાં સુધી જ સિદ્ધ થતું નથી, કે જ્યાં સુધી શ્રી પંચ પરમેષ્ઠિ નમસ્કારને મરવામાં નથી અન્યેા.
जं किंचि परमतत्तं परमपयकारणं च जं किंचि । तत्थ वि सेो णवकारो, झाइजर परम जोगिहिं ॥ ११ ॥
જે કાંઈ પરમ તત્ત્વ છે અને જે કાંઈ પરમ પદનું કારણ છે, તેમાં પણ આ નવકાર જ પરમ ચેાગીએ વડે વિચારાય છે. એક જ અક્ષર એકચિત્ત, સમયૅ સંપત્તિ થાય; સચિત સાગર સાતનાં, પતિક દૂર પલાય.
સકલ મત્ર શિર મુકુટમણુ, સદ્ગુરુ ભાષિતસાર; સે ભવિયાં મન શુદ્ધ શું, નિત્ય જપીચે નવકાર.
શ્રી નવકાર સમા જગિ, વિદ્યા નહીં ઔષધ નહીં,
મંત્ર ન યંત્ર ન અન્ય; એહ જપે તે
ધન્ય
3
જાપે તુસ્ત કિષ;
મુખ્ય ઢળ્યાં બહુ એહને, એહના બીજની વિદ્યા, નમિ વિનમિને સિદ્ધ. ૪
રતન તણી જેમ પેટી, ભાર અલ્પ મડ઼ે મૂલ્ય; ચૌદ પૂરવના સાર છે, મત્ર
એ તેહને તુલ્ય.
8