________________
AJAJAJA છે બાર પ્રકારનો તપ ૧. અનશન–ઉપવાસ, આયંબિલ, એકાસણું વગેરે કરવું તે.
૨. ઊણે દરી–પિતાની ભૂખ કરતાં ૨-૫-૭ કોળિયા ઓછું ખાવું તે.
ભાવથી ઉદરી-જિનવચનની ભાવનાથી કેધાદિને પ્રતિદિન ત્યાગ કરે. આ બંને પ્રકારને ઉણોદરી તપ સર્વસાધ્ય છે.
૩. વૃત્તિસંક્ષેપ-(દ્રવ્ય સંક્ષેપ) ખાવાની ચીજોનું અભિગ્રહપૂર્વક નિયમન કરવું તે. દા. ત. “આજે મારે પ-૭–૧૦ ચીજોથી વધુ ન ખાવી” આવી પ્રતિજ્ઞા કરવી તે.
આમાં ઈચ્છાનિષેધ હોવાથી મહાન કર્મનિર્જરાને લાભ થાય છે.
૪. રસત્યાગ-(વિગઈ ત્યાગ) વિકારના કારણભૂત એવા ઘી, દૂધ, દહી, મિઠાઈ વગેરે વિગઈઓને યથાશક્તિ જ ૧-૨-૩-૪-૫ ને પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરે તે.
આ રસત્યાગરૂપ તપથી બ્રહ્મચર્ય સહેલાઈથી પાળી શકાય છે.
૫. કાયફલેશ–શાસ્ત્રનીતિ મુજબ લેચ કરાવ. શરીર સેવાને ત્યાગ કરે, કાયાણકારી વીરાસનાદિ આસને કરવાં વિગેરે.
આ કાયફલેશ તપ સંસારમાં નિર્વેદનું કારણ છે. આ તપમાં કાયનિરોધ થવાથી જીવદયા, પરલોકદષ્ટિ અને અન્યનું