________________
: ૨૩૬ :
હિતશિક્ષાઓ
* ગોચરી–પાણુ દૂર જવાથી તથા જ્યાં સાધુ-સાધ્વી ઓછા જતાં હોય તેવા ઘરેએ જનારને ઘણી નિર્જરા થાય છે.
& જ્યાં ઘણા સાધુ સાધ્વીઓ જતાં હોય તેવા ઘરમાં આગાઢ કારણ વિના ન જવું.
* એક ઘરે એકથી વધુ વાર ગોચરી માટે ન જવું.
એક સમુદાયમાં રહેનાર સાધુએ સ્વકુટુંબ માફક સર્વ સાથે સાપેક્ષપણે દરેક કાર્ય પિતાનું સમજીને હરખભેર કરવું જોઈએ.
& સાધુ જીવન સાદાઈથી બિનજરૂરી વસ્તુના ઉપગ સિવાય ઓછામાં ઓછી ચીજથી નભાવી શકાય તેવું હોવું જોઈએ.
જ શેખની વસ્તુઓથી નવગજ દૂર રહેવું.
* કઈ વખત ઓછી કે અણગમતી ચીજ આવી મળે તે મનમાં દુખ ન લાવવું.
ને ગૃહસ્થ આવા કપરા કાળમાં પોતાનું જીવન કેવી રીતે નભાવે છે તે વિચારી “ને જ તે પણ મોના મને સમજી વેચ્છાથી ત્યાગબુદ્ધિ કે વિરાગ બુદ્ધિ કેળવવી.
* દશવૈકાલિકનું સાર્થ વાચન નવદીક્ષિતાવસ્થા-દીક્ષા પછી ૧૮ માસ સુધી લગભગ અવાર-નવાર રેજ થોડું થોડું કરવું (૮ મું ૧૦ મું અધ્ય. ખાસ) પછી મહિનામાં એકવાર દીક્ષાના બીજા ૧૮ માસ સુધી, પછી વર્ષમાં એકવાર આખું અખંડ દીક્ષા તિથિના આગલા ૭ અને પાછલા સાત અને ૧ દીક્ષા તિથિ એમ પંદર દિવસમાં પૂરું કરવું.