Book Title: Shraman Aradhana
Author(s): Abhaysagar
Publisher: Jain Marg Aradhak Samiti
Catalog link: https://jainqq.org/explore/022971/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ※1010101010101000 વિદ્યારિધિ ત્યાગમૂર્તિ મુનિવર શ્રી અભયસાગરજી મહારાજ સુસચાજિત— શ્રી શ્રમણ આરાધના Bh :: પ્ર....કા..!... કૅ ! શ્રી જૈનમાર્ગ આરાધક સમિતિ સુ. આદાની (આન્ધ્ર પ્રદેશ ) Page #2 -------------------------------------------------------------------------- ________________ C&Go >>>>> શ્રી શ્રમણ આરાધના :: સ....ચે.......... :: તપસ્વી સેવાગુણગરિષ્ઠ પ. પૂ. ધર્મ સાગરજી ગણિવરના શિષ્યરત્ન વિદ્વદ્વારિધિ મુનિવરેણ્ય શ્રી અભયસાગરજી મહારાજ :: પ્રે......... :: ન્યાતિમંતડ પ. પૂ. તાર્કિકશેખર આગમજ્ઞાતા પ. પૂ. આચાર્ય દેવ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ 류 :: સ’....પા.........ક : પૂ. વ્યાખ્યાન વાચસ્પતિ ઉપાધ્યાયશ્રી કૈલાસસાગરજી ગણીન્દ્રના શિષ્ય— મુનિ ક્ષમાસાગરજી >< Page #3 -------------------------------------------------------------------------- ________________ * પ્રકાશક :: છે. શ્રી જૈનમાર્ગ આરાધક સમિતિ કે આદાની (આદ્મ પ્રદેશ) પ્રથમાકૃતિ વિ. સં. ૨૦૦૯ ] 8 દિતીયાવૃત્તિ વિ. સં. ૨૦૧૯ | તૃતીયાવૃત્તિ વિ. સં. ૨૦૨૧ : મુદ્રક : આ શ્રી બહાદુરસિંહજી પ્રી. પ્રેસ શ પાલીતાણુ (સૌરાષ્ટ્ર Page #4 -------------------------------------------------------------------------- ________________ આ....શી.............ન ચારિત્રધર્મની આરાધના માટે અતિ ઉપયાગી વસ્તુઓના સંગ્રહ આ પુસ્તકમાં કરવામાં આવ્યે છે. આ પુસ્તકમાં વર્ણ વેલ વસ્તુએને જીવનમાં તાણા-વાણાની જેમ વણી લેવામાં આવે તે એ આત્મા આદર્શ સાધુ તરીકે આ યુગમાં પણ અવશ્ય ઝળકી ઉઠે. નૂતન દીક્ષિતા માટે તે આ પુસ્તક અતિ ઉપયાગી છે. તેમજ જુના દીક્ષિતા માટે પણ મનનીય છે જ. સ'ગ્રહકારે સંગ્રહની સલના ખૂમ સુન્દર શૈલીથી કરી છે. આ પુસ્તકના સુંદર અને વધુ ઉપયાગ થાય અને સાધુસાધ્વીજી મહારાજોનાં ચારિત્ર જીવન માટે માદક અને.... એ જ મગળ ભાવના.... —વિજયનંદનસૂરિ Page #5 -------------------------------------------------------------------------- ________________ આનંદના ઉદ્દગાર આ પુસ્તકમાંથી સાધુતાની સાધના માટે પ્રતિદિન માદર્શન મેળવી શકાય એમ છે. સાધુ થયા પછી આપણે શું કરવું જોઇએ ? કરવા જેવું શું નથી કરતા ? શાથી નથી કરતાં ? શક્તિ છતાં પ્રમાદ કેમ થાય છે ? પ્રમાદ ટાળી શકાય તેમ છે કે નહિ ? વિગેરે બાબતેાના સમાધાન આપમેળે આ પુસ્તકમાંથી મેળવી શકાય તેમ છે. સ્વાધ્યાય ગ્રન્થની જેમ આ પુસ્તકના સ્વાધ્યાય પણ આવશ્યક છે. આ પુસ્તકના સ્વાધ્યાયથી આપણાં કબ્યાની સભાનતા આવે છે. કન્યે પ્રતિ પાલન કરવાની ઉત્કંઠા થાય છે અને યથાશક્ય આચરણ થાય છે. આ પુસ્તકના વાચન દ્વારા આત્મા આત્મિક વિકાસ ક્રમમાં આગળ વધે એ જ અભિલાષા. કૈલાસસાગર Page #6 -------------------------------------------------------------------------- ________________ ભાવભીની ભાવાંજલિ વિમળગિરિની વિમળ ઉપત્યકામાં વસેલું, વાદળ-દળ સાથે વાત કરતું.... શિલત્કીર્ણ શ્રી આગમમંદિર... જે ગુણશીલ મહાપુરુષની પુણ્ય સ્મૃતિને પ્રતિદિન પલ્લવિત રાખે છે, તે પરમપૂજ્ય આગદ્ધારક સૂરિશેખર ધ્યાનસ્થ સ્વર્ગત આચાર્ય ભગવંત શ્રી આનંદસાગરસૂરીશ્વરજીને ભાવભીની ભાવાંજલિ. -સ્નેહરશ્મિ Page #7 -------------------------------------------------------------------------- ________________ છે .....કા....શિ.કી....... ...... વિમળગિરિના વિમળ વાતાવરણમાં પરમપૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજાઓની પવિત્ર સેવામાં આ પુસ્તકની રજુઆત કરતાં અમે આનંદ અનુભવિએ છીએ. પ્રથમવૃત્તિ લઘુ આકારમાં હતી. તે દ્વિતીય આવૃત્તિ વખતે વિસ્તૃતરૂપમાં બની અને તૃતીય આવૃત્તિ વખતે તે નવા નામાભિધાન અને નવા ગણવેશ સાથે ઉપસ્થિત થાય છે. થોડા સમયમાં ત્રણ ત્રણ આવૃત્તિઓ બહાર પડવી એ આ પુસ્તકની ઉપયેગીતા સિદ્ધ કરવા માટે પુરતું છે. ત્યાગમૂર્તિ વિદ્વારિધિ મુનિવર શ્રી અભયસાગરજી મહારાજ સાહેબ આ પુસ્તકમાં આવતી આત્માનુલક્ષી વિગતેના સુસંગ્રાહક કે સુસંજક છે. આ સુસંગ્રહ એઓશ્રીએ આત્મશ્રેય કાજે કરેલો એ અન્યને માટે પણ આત્મહિત સાધવામાં ઉપયેગી જણાય એટલે પુસ્તકારૂઢતાને પામ્યો અને તેથી ઘણું જ મુનિવરોએ લાભ મેળવ્યો. Page #8 -------------------------------------------------------------------------- ________________ : ૭ : પરમપૂજ્ય વિદ્વરેણ્ય ન્યાતિષ માત તાર્કિકશેખર આચાર્ય દેવ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજશ્રીએ ‘આશીવચન' લખવા દ્વારા અમારા ઉપર અતિ ઉપકાર કર્યો છે. તેમજ પરમપૂજ્ય ગુણગરિષ્ઠ પ્રસિદ્ધવક્તા ઉપાધ્યાયજીશ્રી કૈલાસસાગરજી ગણીન્દ્રશ્રીએ “ આનંદના ઉદ્ગાર ” લખીને અને પેાતાની પવિત્ર દેખરેખ નીચે સુધારા સાથે માત્ર ૨૫ દિવસમાં સ`પાદન' કરાવી આપ્યું તે બદલ એમના પણ અત્યંત ઋણી છીએ. આ પુસ્તિકાની ઉપયેગીતા શું? એ લખવું અમારા માટે અશક્ય છે કારણ કે એ વિષય પૂ. ગીતા મુનિભગવતાના છે. પૂર્વ સાધુ-સાધ્વીજી મહારાજાઓના ઉપયાગમાં આ પુસ્તક આવે અને એમના સયમ પાલનમાં અમે। નિમિત્તરૂપે ખની સેવાના લાભ મેળવીએ એ જ અમારી હાર્દિક ભાવના છે. ...લી પ્રકાશક Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રથમવૃત્તિનું સંક્ષિસ- UK છે. સંપાદકીય વક્તવ્ય છે વિ. સં. ૨૦૦૭ ની સાલની વાત છે. પૂ. શાસનપ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ દાદા ગુરુદેવ શ્રી આચાર્યદેવ ચંદ્રસાગરસૂરિવરશ્રીના વરદ હસ્તે અષાડ સુદ ૬ને દિને પાલીતાણું ખુશાલ ભુવનમાં પૂ. ગુરુદેવશ્રીને ગણિપદપ્રદાનને શુભ અવસર હતો. તે અવસરે સાધુ-સાધ્વીઓને વિશિષ્ટ વસ્તુની યાદગાર વિતરણ બાબત મને મંથન થયું. પરિણામે પોપકારી આરાધ્ય શ્રી ગુરુદેવની સંયમનિષ્ઠા ઉપર મન કેન્દ્રિત થયું અને પૂ. ગુરુદેવશ્રીની પદવી પ્રસંગે આરાધક આત્માઓ સંયમ પાળવામાં વધુ સ્કૂત્તિ મેળવે તે શુભ આશયથી વર્ષોથી સંગ્રહી રાખેલ જૂના સાધુમર્યાદાપટ્ટકેમાંથી તથા શ્રી જૈનધર્મ પ્રચારક સભા (ભાવનગર) તરફથી પ્રકાશિત “સાધુમર્યાદાપક” પુસ્તકમાં સંગ્રહાયેલ ચાર પટ્ટમાંથી કેટલાક વર્તમાનકાલે પાળી શકાય તેવા નિયમે તારવી લઘુ પુસ્તિકા તૈયાર કરવાને વિચાર થયે. પણ તે સંબંધી વધુ વિચાર કરતાં કેવળ નિયમ છાપી દેવાથી જોઈએ તેવી પ્રેરણું સંયમપાલન માટે મળવી દુશકય જણાઈ. Page #10 -------------------------------------------------------------------------- ________________ એટલે પૂર્વાચાર્ય મહર્ષિઓએ એકાંત જગવત્સલતાથી રચેલા હિતકર સંયમભાવના પિષક શ્લોક-સૂત્ર આદિને વ્યવસ્થિત સંગ્રહ ગુજરાતી ભાષામાં આપવાનું ઉચિત જણાયું. તેથી તદ્યોગ્ય સામગ્રી ઘણીખરી મારી સંગ્રહ પિથીઓમાં હતી તે અને તેને અનુસરતી બીજી પણ સામગ્રી જુદા જુદા ગ્રંથમાંથી તારવી કાઢવાની પ્રવૃત્તિના મંડાણ થયાં. આ રીતે શરૂ થયેલી પ્રવૃત્તિનું વ્યવસ્થિત ફલ આ લઘુ પુસ્તિકા છે. આ છે નાની પુસ્તિકાને પૂર્વ ઈતિહાસ. આ પુસ્તિકામાં કંઈ પણ નવું નથી, તેમજ “ ઘરો viવિચ' બતાવવાને ક્ષુદ્ર આશય પણ નથી, પણ આત્માથી સાધુ-સાધ્વીઓને પોતાના આત્માને જાગૃત રાખી સંયમની શકય આરાધનમાં છતું બલ-વીર્ય ફેરવી વીર્યાચારનું યથાર્થ પાલન કરવામાં શકય સહાય મળે, એ શુભ ઉદ્દેશથી આ અ૮૫ પ્રયાસ છે.” સાથે આંતરિક એવી શુભનિષ્ઠા છે કે-અત્તરના વેપારીને બીજાને માલ બતાવવા નમૂનાનું અત્તર સુંઘાડતાં પોતાને પણ સુગંધ મળી રહે છે, તેમ પૂર્વના પ્રકૃષ્ટ પુણ્યના ઉદયથી મળી આવેલ વિશિષ્ટ ક્ષયે પશમાદિના સદુપયેાગરૂપે અનેક ધર્મારાધક મુમુક્ષુ સાધર્મિક સાધુ-સાધ્વીઓની સેવામાં અનેક શાસ્ત્રગ્રંથમાંથી તારવી કાઢેલ સંયમપયોગી સામગ્રી ઉપસ્થિત કરી હું પોતે પણ તીર્થંકરભગવંતેએ નિદેશેલ આત્મકલ્યાણ Page #11 -------------------------------------------------------------------------- ________________ : ૧૦ : સાધનાના પવિત્ર પથે વીર્યાંલ્લાસપૂર્વક વધવાનું શ્રેષ્ઠ ખલ શીઘ્ર મેળવી શકું. “ મેં તે ફક્ત આ પુસ્તિકામાં મેટા વેપારીએ પાસેથી છૂટક છૂટક માલ લાવી વ્યવસ્થિત દુકાનની સજાવટ કરનારા નાનકડા વેપારીની જેમ સંયમયેાગ્ય પદાર્થોના સ`ગ્રહ શ્રમણસંઘની સેવામાં સાદર ઉપસ્થિત કરી આત્મિક સ્વાર્થ સાધવાના પ્રયાસ કર્યો છે. ” અહીં નમ્રભાવે એક વાત સ્પષ્ટ કરું છું આ પુસ્તકમાં બતાવેલ સૂચના, નિયમે અને વાક્યાના અપવાદ મા પણ છે, અને તે ગુરુગમથી અવશ્ય જાણી લેવાની જરૂર્ છે. કારણ કે અપવાદ માના ઉપયાગ માર્ગ અને પરિણતિ ટકાવવા માટે વ્યક્તિ પરત્વે ભિન્ન ભિન્ન રીતે કરવામાં આવે છે, સામાના આત્માને ઊંચે ચઢાવવા કયે પ્રસંગે ? કયા અપવાદના ? કેવી રીતે ઉપયોગ કરવા ? એ ઉપકારી ગીતા ગુરુવર્ય-વડલા જ સમજી શકે છે. “ બધાને માટે એક સરખા નિયમ અપવાદમાં હાઇ શકે નહિ. "9 પણ ગુરુઆજ્ઞાથી શુદ્ધભાવે અપવાદમાગનું સેવન કરનાર પ્રાણીને ઉત્સગ માર્ગ ન પાળી શકવાની અશક્તિ આસક્તિ કે પેાતાની માનસિક, વાચિક, કાયિક નિ લતા ખ્યાલમાં રહે છે, અને સતત પશ્ચાત્તાપના ખળે વારવાર અતિચાર આચરવાના ફળરૂપે નિષ્વસ પરિણામ ન થઈ જાય તેનું ધ્યાન રહે છે, તથા પ્રાપ્ત વિવેક-શક્તિના સદુપયોગ થાય છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ ખરેખર વિચારશુદ્ધિની દઢતા સમ્યક્ત્વનું સૂચક ચિહ્ન છે, આ હેતુ આ પુસ્તિકાથી સિદ્ધ થશે એમ મારું નમ્ર મંતવ્ય છે. વળી આ પુસ્તિકામાં બતાવાએલ સંયમની મર્યાદા, નિયમ અને પટ્ટકે વગેરે વાંચી કેઈ એમ ન સમજી લે કે આ કાળે આવું તે વળી કેણુ પાળી શકે? કે પાળતું હશે ?” આજે પણ ઘણા સાધુ-સાધ્વીઓ ગુરુકુળ-વાસમાં રહી ગ્ય રીતે ગુરુગમથી આસેવન શિક્ષા પામી પ્રભુમાર્ગની સારી આરાધના કરી રહેલ છે. વળી પંચમ કાલમાં બકુશ-કુશીલ ચારિત્રની સત્તા પર મેપકારી તીર્થકર ભગવતેએ નિદેશેલી છે, એટલે કે શાસ્ત્રીય મર્યાદાઓને ઉપગપૂર્વક અમલમાં મૂકવા છતાં શરીરશક્તિ, સંહનનબલ, માનસિક વૃતિ આદિની કાલબલે થએલ હાનિના કારણે જાયે-અજાણ્ય, અશક્તિ કે આસક્તિના ગે અમુક દે તે લાગે જ. પણ આરાધક ભાવની વિશુદ્ધિ ટકી હોય ત્યાં સુધી ઓછી વધતી કે દેષવાળી આરાધના કાલાંતરે પણ ગ્ય સંસ્કારના બલે સુંદર ફલ નિપજાવી શકે છે. માટે જ ન્યાયાચાર્ય ઉપા. શ્રી યશોવિજયજી મ. શ્રીનવપદ પૂજા ( સાધુ–પદવર્ણન)માં– સેનાતણું પરે પરીક્ષા દીસે, દિનદિન ચઢતે વાને સંજમ ખપ કરતા મુનિ નમીયે, દેશકાલ અનુમાને રે– ભવિકા ! સિદ્ધચક્ર પદ વંદ” –ગાથાથી આરાકભાવની મુખ્યતા વર્ણવી છે, Page #13 -------------------------------------------------------------------------- ________________ : ૧૨ : પણ મેાહની વાસનાના પ્રમલ સંસ્કારથી કાઇ આરાધક આત્મા આ ગાથાના દુરુપયોગ એમ ન કરી બેસે કે આપણે જેટલું પાળીએ છીએ તે ખરાખર છે. ' એટલે વ્યક્તિગત પેાતાના આત્માને જાગૃત રાખી યથાચેાગ્ય વીૉલ્લાસ વધારવા સાધુપદના દુહામાં ઉપા॰ શ્રી યશે!વિજયજી મ॰ જણાવે છે કે— “ અપ્રમત્ત જે નિત્ય રહે, નવ હરખે નિવશાચે રે, સાધુ સુધા તે આતમા, શું મુંડે લેાચે રે ? ” આમાં સદાકાલ અપ્રમત્તદશાના મલે હ–શાકાઢિના અભાવ વર્ણવી આત્મસ્વરૂપરમણતાને મુખ્ય જણાવી મુંડન લુંચનાદિની અસારતા જણાવી છે. પણ આ વસ્તુ નિશ્ર્વનયથી પેાતાના અંગત વિચાર માટે ઉપયાગી છે. જો આ વસ્તુ ખીજાના માટે વિચારવા જઇએ તેા યાવત્ ચેાથા આરામાં ઉત્કૃષ્ટ સયમ પાલનાર મહાપુરુષામાં પણ સાધુતાના દર્શન ન થાય. માટે વ્યક્તિગત ઉપયાગી વિચારણાને સમષ્ટિગત અનાવવાની ભૂલ કરવી હિતાવહ નથી. તેથી જ ઉપા॰ શ્રી યશેાવિજયજી મ. સવાસેા ગાથાના શ્રી સીમંધરસ્વામીના સ્તવનની પાંચમી ઢાળમાં કહે છે કે“નિશ્ચયદૃષ્ટિ હૃદય ધરી, પાળે જે વ્યવહાર । પુણ્યવત તે પામોજી, ભવસમુદ્રના પાર્ । છ Page #14 -------------------------------------------------------------------------- ________________ : ૧૩ : એટલે કે નિશ્ચય દષ્ટિ પિતાના માટે વિચારી તે આદર્શ તરીકે રાખી યથાશક્ય શુભ વ્યવહાર આદર, આચરણમાં ન મૂકી શકાય તેટલી પિતાની ખામી કબૂલ કરવી, “બીજા શું કરે છે?” તે જોવા કરતાં પિતાને ઊંચે ચઢવા માટે સારા આલંબન તરફ દષ્ટિ રાખવી ઉચિત છે. આટલા વિવેચનથી સમજાયું હશે કે આ પુસ્તિકામાં બતાવાયેલ કેટલાક નિયમે પિતાના આત્માને આગળ વધારવા ઉપયોગી છે. માટે તેને તે રીતે ઉપગ કરી પોતાના જીવનને કૃતાર્થ બનાવે, પણ પારકાં તૂષણે વ્યક્ત કરી, રજનું ગજ કરી પોતાની માટી પણ ક્ષતિઓ તરફ બેદરકાર રહેવાના અનાદિકાલનાં અશુભ સંસ્કારને ઉત્તેજન આપવારૂપે આ પુસ્તિકાના લખાણને દુરુપયોગ કરવામાં ન આવે, એમ મારી નમ્રભાવે પુનઃ પુનઃ પ્રાર્થના છે. આ પુસ્તિકામાં વર્ણવેલ સિદ્ધાંતેની મર્યાદાનુસાર સુંદર સંયમી જીવન જીવવા માટે ઉચિત અધ્યવસાય અને વિશિષ્ટ વિશ્વાસની હિતાવહ પ્રાપ્તિ થાય એ જ અંતિમ શુભાભિલાષા. લી. શ્રમણુસંધસેવક સં. ૨૦૦૯ | શ્રી ધર્મસાગર ગણિવર ચરણપાસક અષાડવ. ૫ ગુરૂવાર મુનિ અભયસાગર Page #15 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીયાવૃત્તિન' સંક્ષિપ્ત સપાદકીય વ્યક્તવ્ય જુગ જુની શ્રમણાની ત્યાગ-તપ અને સંયમની અપૂર્વ તેજછાયાને ઓળખાવનાર મૌલિક પદાર્થોના વિવેચન રૂપ ‘મુક્તિના પંથે’ નામનું આ પુસ્તક ટૂંક સમયમાં પ્રથમાવૃત્તિ સમાપ્ત થવાથી અધિકારી મુમુક્ષુ પુણ્યાત્માઓની વારંવાર માંગણી હાઈ ઘટતા સુધારા વધારા સાથે શ્રમણસ ધની સેવામાં રજી કરવાનું સૌભાગ્ય દેવગુરુ કૃપાએ પ્રાપ્ત થયું છે. પ્રસ્તુત પુસ્તક સૌંયમની સાધના અને વૈરાગ્યના લરૂપ તત્ત્વજ્ઞાનની ખીલવણી માટે જરૂરી શાસ્ત્રીય અનેક પદાર્થોના સંગ્રહ સ્વરૂપ છે. ગુરુગમ અને વિવેકબુદ્ધિપૂર્વક પ્રસ્તુત પુસ્તકના પદાર્થો અને તાત્ત્વિક મર્યાદા સૂચક લખાણને હૃદયંગમ કરી યથાયેાગ્ય રીતે જીવનમાં ઉતારવા માટે પ્રયત્ન કરવેા હિતાવહ છે. આરાધક પુણ્યાત્માઓએ લક્ષ્ય નક્કી કરી તદ્દનુકૂલ યથાશક્ય પ્રયત્ન કરવાની તમન્ના સદ્ગુરુના ચરણેામાં વિનીતભાવે એસી મેળવવી ઘટે. પર'તુ સદ્ગુરુના ચરણામાં અહું-મમના સંસ્કારીના હાસમાંથી નિપજતી વિનીતવૃત્તિ સિવાય બેસી શકાતું નથી. Page #16 -------------------------------------------------------------------------- ________________ તેથી વિવિધ રીતે પોતાની વૃત્તિઓને શાસ્ત્રીય મર્યાદાનુકૂલ બનાવી જીવન શુદ્ધિના પંથે ધપવા માટે વિનય-નમ્રતા રપાદિ પ્રાથમિક ગુણને અભ્યાસ જરુરી છે. આ વાત લક્ષ્યમાં રાખી પ્રસ્તુત પુસ્તકમાં વિવિધ ભાવનાઓ શાસ્ત્રીય પદાર્થો અને સંયમેચિત મર્યાદાઓ વિવિધરૂપે દર્શાવી છે. સંયમ સમ્યક્યારિત્ર સ્વરૂપ હોવા છતાં તેના સર્વાંગીણ વિકાસ અને મૌલિક પરિચય માટે ભાવશુદ્ધિ-સમર્પણ, સુદઢ વૈરાગ્ય, સર્વભૂતાત્મભાવ, આજ્ઞાધીનતા અને બહુમાનપૂર્વક ક્રિયાતત્પરતા આદિ તના વિકાસની અત્યાવશ્યક્તા છે. પ્રમત્તભાવ અને આરાધકભાવનું સામંજસ્ય કેળવવાને પ્રયત્ન સાધુજીવનને નિસ્સાર બનાવનાર છે. આ તત્ત્વની સ્પષ્ટ સમજુતી ત્રીજ વિભાગમાં અપાએલ મર્યાદાઓના હદયંગમ સ્વરૂપની વિચારણું દ્વારા વિવેકીને મળે તેમ છે. આ રીતે બીજા વિભાગના અંતે પરમારાધ્ધ ઉત્કૃષ્ટતમ શ્રી મહાનિશીથ સૂત્રના પ્રારંભના ત્રણ સૂત્રોને આપેલ સંક્ષિપ્ત અર્થ સાધુ જીવનને સુવ્યવસ્થિત રીતે સંયમાનુકૂલ બનાવવા માટે અત્યંત ઉપયોગી છે. આવા આવા અનેકાનેક તાત્વિક આત્મકલ્યાણપયેગી પદાર્થોના સારસમુચ્ચયરૂપ આ પુસ્તક સંયમના પંથે ગુગમથી વધવા ઈચ્છતા આરાધક આત્માઓને કુશળ ભેમિયાની ગરજ સારે તેવું છે. પ્રસ્તુત પુસ્તકના સંપાદનનું કાર્ય મારા પોતાના અંગત જીવનને શાસ્ત્રાનુરૂપ અને તાવિક ભાવનામય બનાવવા માટે ઘણું ઉપયોગી નિવડ્યું છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ : ૧૬ : આમ થવામાં પ્રસ્તુત પુસ્તકમાંના વિશિષ્ટ પદાર્થોની લેાકાત્તર મહિમા કારણભૂત જણાય છે. પ્રસ્તુત સંપાદનમાં અનેક કરુણાવત્સલ મહાપુરૂષોના અશીમ અનુગ્રહ અને તે તે કલ્યાણકામી મુમુક્ષુ સજ્જનાને નિષ્કામ સહયાગ સાંપડયા છે તેના પરિણામે જ પ્રસ્તુત પુસ્તક કલ્યાણ સાધવાનું એક અજોડ સાધનરૂપ બની શક્યું છે. કૃતજ્ઞતા અને કત્તવ્યની જવાબદારીના હિસાબે દરેક મહામના વ્યક્તિઓના નિષ્કારણ કાપૂ ધ સ્નેહભર્યાં વર્તન અદલ ગુણાનુમેાદનાપૂર્વક જીવનમાં વિશિષ્ટ રીતે સાધ નાના ખલની અભિવૃદ્ધિની પ્રશંસા કરૂં છું. છેવટે પ્રસ્તુત પુસ્તકમાં શક્ય પ્રયત્ને ધ્યાન રાખવા છતાં દૃષ્ટિદોષ કે મુદ્રણદોષથી, અથવા જ્ઞાનાવરણીયના ક્ષયાપશમની વિચિત્રતાનુસાર જે કંઈ શાસ્ત્રસુવિહિત પુરૂષાની મર્યાદા અને પર'પરાથી વિરુદ્ધ આલેખાયું હોય તે બદલ ત્રિવિષે ત્રિવિધે સકલ શ્રીસંઘ સમક્ષ મિથ્યા દુષ્કૃત દઈ આરાધક ભાવની અભિવૃદ્ધિ સાથે પુનિત સંયમના પંથે સફળતાપૂર્વક આરાધક આત્માએ આ પુસ્તકના ગુરુગમથી ઉપયોગ કરવાદ્વારા આગળ વધી શકે એ શુભાભિલાષા. વીર નિ. સ. ૨૪૮૯ પોષ સુદ ૭ સુધ જોધપુર (રાજસ્થાન ) લી॰ શ્રમણ્સધ સેવક, પૂ. શ્રી ધર્મસાગર ગણિવર ચરાપાસક મુનિ અભયસાગર എന്ന Page #18 -------------------------------------------------------------------------- ________________ JAY: પુનર્મુદ્રણના પ્રસ ંગે – - સિદ્ધિપદની સિદ્ધિ સાધુતાની સાધનાથી સાધી શકાય છે ! આ નાનકડા પુસ્તકમાં સુંદર અને નાજુક શબ્દોમાં રજી કરવામાં આવેલ વાર્તાને જીવનમાં વણી લેવામાં આવે તા સાધુતાની જ્યાત જરૂર ઝગમગવા લાગે ! ! 66 એ ચૈાતમાં સાધકના આત્મા મેાક્ષ ભણી વિહાર કરતાં અન્ય આત્માએને પણ માર્ગ ચિંધતા જાય છે જેથી એને અનુસરનારા અનુગામી આત્માએ પણુ કલ્યાણ સાધી શકે છે. ભવ્ય આત્મા મહામેાહ મહિપતિ સાથે માથ ભીડી, એને પીછેહઠ કરાવી પૂનીત પ્રત્રજ્યાના પાવન પથે પગરણ માંડી આગળ વધે છે ત્યાં છલનીતિમાં પ્રવિણુ મેહુમહિપતિ કચે સમયે અને કેવી પરિસ્થિતિમાં પુનઃ આક્રમણ કરે તે કહી શકાય નહિ. એટલે રાષ્ટ્રના સંરક્ષણના હેતુથી સરહદ-સીમા ઉપર રહેલા સૈનીકેાને સદા જાગૃત રહેવાનું હોય છે! તેમ પાવન પથમાં વિહરતા .મુનિભગવંતાએ આત્મભાવના સરક્ષણ કાજે સદા જાગૃત રહેવાનું છે. એવી જાગૃતિ માટે આ પુસ્તકનું વાચન ઉપયેગી છે! આંતરીક ગુણ્ણાના વિકાસ માટે મનનીય છે!! Page #19 -------------------------------------------------------------------------- ________________ : ૧૮ : આત્માને આનંદને મેળવવા પરિશીલન એગ્ય છે!!! એક વર્ષના પર્યાયવાળા મુનિભગવંતનું સુખ અનુત્તર વિમાનમાં સુખ જોગવતાં દેવે કરતાં પણ વધુ હોય છે એ શાસ્ત્રીય વાતની સંગતિ ત્યારે જ જણાય કે જ્યારે જીવનને શાસ્ત્રીય નિયમેની આચરણાવાળું બનાવી દેવામાં આવે. જે જીવનનાં ઉંડાણમાં પણ એ વાતની ઝાંખી ન હોય, દીક્ષાના ધ્યેય સાથે લાગતું વળગતું ન હોય, માત્ર ઉદર ભરણ કે ભવપૂર્ણ કરવાના કાજે આ વેષાડંબર હોય તે એ દષ્ટિફળની પ્રાપ્તિ કરાવનાર નહિ બની શકે. " विना समत्त्वं प्रसरन्ममत्त्वं सामायिकं मायिकमेव मन्ये" કુલની પાંખડીયેામાં અને પરાગમાં સુગંધ વ્યાપક હોય છે તેમ સાધુના જીવનમાં “શમસ્વભાવ પ્રત્યેક પળે ઝળકતે હોય છે. “શમત્વભાવ” એના વિચારમાં રમતું હોય છે ! ઉચ્ચારમાં ઝરતે હોય છે!! અને આચારમાં નિતરતે હોય છે!!! સમસ્વભાવ વિનાની સાધુતા એ સાધુતા જ ન ગણાય. એ તે દૂરથી રળીયામણુ કાગળના ફુલ જેવી સુંદર ગણાય. સાધુતા દીપે, આત્માનું કલ્યાણ થાય, એ માટે આ પુસ્તકને ઉપયોગ વારંવાર કર જોઈએ. શરીરને નિરોગી બનાવવા ઈચ્છનારે ચરકશાસ્ત્ર જાણવું જોઈએ તેમ આત્મીય સ્વસ્થતાની અભીપ્સા રાખનારે આ પુસ્તકમાં બતાવેલા માર્ગને અનુસરવું જોઈએ. આ પુસ્તકના સુસંગ્રાહક એક ઉત્તમ કેટીના આત્મા છે, Page #20 -------------------------------------------------------------------------- ________________ જેઓના ગુણની સૌરભ પ્રત્યેક સાધુ ભગવંતેના હૃદય પર છવાએલી છે. એવા શુભભાવ વાસિત, શ્રી નવકાર મહામંત્રની સાધનામાં અગ્રણી મુનિવરેન્દ્ર શ્રી અભયસાગરજી મહારાજ છે. એઓશ્રીએ આ પુસ્તકની રચના કરી છે એમ કહેવા કરતાં વિવિધ શાસ્ત્રારૂપ વૃક્ષ પરથી ચૂંટીઘુંટીને પુષ્પકરંડક રૂપ આ પુસ્તક બનાવ્યું છે એમ કહેવું વધુ ઉત્તમ જણાય છે. દ્વિતીયાવૃત્તિ કરતાં આ આવૃત્તિનું દળ નાનું કરવામાં આવ્યું છે જેથી પૂ. આધુ-સાધ્વીજી મહારાજાઓ પણ વિહારમાં સાથે રાખી શકશે. પરમતારક ગુરુદેવ શ્રી ઉપાધ્યાય કેલાસસાગરજી ગણીવરશ્રીજીના માગદર્શન પ્રમાણે દ્વિતીયાવૃત્તિમાં જે વસ્તુઓ વધુ ઉપયોગિતાવાળી હતી તેને નવા મુદ્રણમાં સ્થાન આપ્યું છે. આ પુસ્તક દ્વારા પૂ. સાધુ-સાધ્વીજી મહારાજે ગ્ય લાભ લે અને જીવનને સ્વનામ ધન્ય બનાવે. જેથી સંગ્રાહક, પ્રકાશક આદિ સૌના પરિશ્રમની વધુ સાર્થકતા થઈ ગણાય. તૃતીય મુદ્રણમાં ખૂબ સાવધાની પૂર્વક કાર્ય કરવા લક્ષ્ય રાખ્યું છે છતાં છદ્મસ્થતા એ એ દેશ છે કે ક્યાંક ભૂલ રહેવા સંભવ પણ ખરે. તેમજ દષ્ટિદેષ અને મુદ્રણદેષથી પણ કદિ ભૂલ રહી જતી હોય છે, તેના પરિમાર્જન માટે મિથ્યાદુષ્કૃત દઉં છું. સજજન પુરૂષે સુધારીને વાંચે એજ અભ્યર્થના. મૃગશિર કૃષ્ણા ત્રયોદશી ) -સ્નેહરશ્મિ સિદ્ધક્ષેત્ર (સૌરાષ્ટ્ર) છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ અ નુ ક મ ણ કા વિષય ૧ સમ્યગદશન વિભાગ શ્રી નમસ્કાર મહામંત્ર સ્મરણ આરાધક છવભાવના આદર્શ ભાવના ભાવના રસાયણ આત્મનિરીક્ષણ.. આત્માવિચારણું અપૂર્વ હિતશિક્ષા દેહમમત્વ ટાળવા હિતશિક્ષા શમણુધર્મની સફળતાના સરલ ઉપાયો કલ્યાણકારી હિતશિક્ષા --- કલ્યાણકારી સૂચના આત્મકલ્યાણપયોગી સરલ સૂચના પાદેય વિભાગ ચારિત્ર ગ્રહણ પછી યાદ રાખવા જેવા હિતકર સૂચને.... ચારિત્ર જીવન જીવી જાણવા જરૂરીયાત .... સંયમપંથે ધપી રહેલ આત્માને ઉબોધન સંયમની સાધનામાં ઉપયેગી સૂચને .. Page #22 -------------------------------------------------------------------------- ________________ વિષય ૨ સમ્યજ્ઞાન વિભાગ સમ્યગ્દાનની મહત્તા શ્રમણ ધમ કેવા? પાંચમહાવ્રત પાંચમહાવ્રતની ૨૫ ભાવના... ... આઠે પ્રવચનમાતા સયમના સત્તર પ્રકાર સાધુના સત્તાવીશ ગુણા દશ પ્રકારના શ્રમણ ધર્મ દશ યતિધર્મ ચરણસિત્તરી કરણસિત્તરી ગાચરીના મેતાલીશ દેખ પાંચ માંડલીના દાષ અઢાર પ્રતિજ્ઞાસ્થાને જયણાની વિશદ વ્યાખ્યા ૧૮૦૦૦ શીલાંગરથ દવિધ સામાચારી .04 સાત પિંડૈષણા નવ બ્રહ્મચર્યની ગુપ્તિ બાર ભાવનાઓ ... : ... ... ... : રા : ... : 900 ... : ... 100 : ... : ... : ... : : : : : ૐ ... : : : : ... : : ... ... ... ... : ... : : ... ... : : : :.. ... : ... ... --- ... ... ... ... : : ... : ... ... ... ... : .30 : : ... પૃષ્ઠ ૫૪ ૭૫ ७८ ૭૯ ૮૩ ૮૬ ८७ ८८ ૯૧ ૯૩ ૫ ૯૬ ૧૦૨ ૧૦૫ ૧૦૭ ૧૦૯ ૧૧૦ ૧૧૨ ૧૧૩ ૧૧૬ Page #23 -------------------------------------------------------------------------- ________________ * ૨૨ : પૃષ્ઠ ૧૨૨ ૧૨૭ ૧૨૮ ૧૩૧ ૧૩૨ ૧ ૩૬ ૧૩૮ ૧૪૪ વિષ્ય બાવીશ-પરીષહ ... ૧૧૯ બાર પ્રકારને ત૫ તેર ક્રિયાસ્થાને... વિશ અસમાધિસ્થાને એકવીશ શબલસ્થાને ભાવસાધુના લક્ષણ અનુષ્ઠાનના પાંચ પ્રકાર ક્રિયાના આઠ દેષ ભવાભિનંદીનાં લક્ષણ ... ૧૪૨ પ્રમાદની વ્યાખ્યા ઇન્દ્રિયોના વિષયો અને વિકારે તેર કાઠીયા ... ૧૪૯ શ્રી મહાનિશીથ સૂત્રના પહેલા ત્રણ સૂત્રોમાંથી તારવેલી હિતશિક્ષા ૧૫૦ ૩ સમ્યક્ષ્યારિત્ર વિભાગ ચૌદ અશુચિસ્થામાં ઉપજનારા સંમૂછિમ જીવો સમ્યક્યારિત્રની મહત્તા ૧૫૫ સમ્યઠ્યારિત્રના પિષક અંગે ૧૫૬ પ્રતિક્રમણની મહત્તા ... ૧૫૬ ખમાસમણુની સત્તર પ્રમાજના વાંદણાંના પરચીશ આવશ્યક ૧૫૯ મુહપત્તિના પચાસ બોલ .. ૧૬૨ ૧૪૭ ૧૫૪ ૧૫૭ Page #24 -------------------------------------------------------------------------- ________________ પડિલેહણ સ્વાધ્યાય વિષય ... ચૈત્યવંદન-હેરે જવું ગાચરી-આહાર સ્થંડિલભૂમિ સયમાપયોગી ભાખતા ... વિહાર ઉપધિપ્રમાણ ઉપધિનું માન ... મર્યાદા પટ્ટા 101 ... ... : ૨૩ : : : : : : ... શું કરવાથી પ્રાયશ્ચિત્ત આવે ? સયમાપયેાગી કાય વ્યવસ્થાપત્રક સાધુજીવનની રૂપરેખા સાધુની દિનચર્યાં સયમ–પાલનની વિશિષ્ટ મર્યાદાએ સયમની સાધનારૂપ પગદડીએ સાધુની અવશ્ય કરણી સયમેાપયેાગી મહત્ત્વની હિતશિક્ષાએ સાધુ હિતશિક્ષા સાધુજીવનની સારમયતા ઉપસંહાર ... ... : : : ... 900 : : : :: :: :: ... ::: :: :: ... 10. :: ... : ... :: : : : :: ... : પૃષ્ઠ ૧૬૬ ૧૬૯ ૧૭૧ ૧૭૪ ૧૭; ૧૭૯ ૧૮૪ ૧૮૮ ૧૯૧ ૧૯૮ ૨૦૬ ૨૦૮ ૨૧૩ ૨૧૫ ૨૨૦ ૨૨૮ ૨૨૯ ૨૪૦ ૨૪૩ ૨૪૮ Page #25 -------------------------------------------------------------------------- ________________ 2 વિચારણુય સુભાષિતો - * णमुक्कारेण विबोहो * उवसमसारं खु सामण्ण * सोही खलु उज्जुभूअस्स * ण पेमरागा परमत्थि बंधों * अप्पा खलु सययं रक्खियव्वो * अप्पा अरी होइ अणवट्टियस्स घम्मो अ ताणं सरणं गई व . * रागदओ भावसत्तू * कम्मोदया वाहिणो * असारा विसया णियमगामिणो विरसावसाणा * Page #26 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ॥ ॥ सम्मद्दंसणं मूलं धम्मद्दुमस्ल 11 શ્રી સમ્યગદર્શન વિભાગ " अण्णे पुग्गलभावा, अण्णो एगो य नाणमित्तोऽहं । सुद्धो एस वियप्पो, अवियप्पसमाहिसंजणओ ॥ अयं परमं णाणं, परमो धम्मो इमो चिय पसिद्धो । एयं परमरहस्सं णिच्छयसुद्धं जिणा बिंति ॥ " ઉપા॰ શ્રી યશેાવિજયજી મહારાજ (ધ પરીક્ષા ગ્રંથ ગા. ૧૦૩, ૧૦૪) ॥ ભાવાર્થ: પૌલિક ભાવાના સ્વરૂપ કરતાં મારું જ્ઞાનમય સ્વરૂપ ભિન્ન છે, મારે ને આ જગના પદાર્થોને કોા સંબધ નથી” આવા નયસાપેક્ષ વિચાર પરિણામે નિવિકલ્પ સમાધિ ઉત્પન્ન કરે છે, આ જ શ્રેષ્ઠ જ્ઞાન છે, શ્રેષ્ઠ ધમ છે અને નિશ્ચયનયની દૃષ્ટિથી શુદ્ રહસ્ય પણ તીર્થંકર પ્રભુઓએ આ જ કર્યું છે. ---- 64 Page #27 -------------------------------------------------------------------------- ________________ TI NE નમસ્કાર મહામંત્ર સ્મરણ 1. I ' HIL '///, સંયમ માગે આતરિક ભાલ્લાસ પૂર્વક વધવા ઈચ્છનાર સાધુ-સાધવીએ નિદ્રામાંથી જાગૃત થતાં જ ચૌદ પૂર્વના સારરૂપ શ્રી નવકાર મહામંત્રનું નિર્મલ ચિત્તે સ્મરણ કરવું. પછી ભાવ શુદ્ધિ અને અધ્યવસાયોની નિર્મલતા વધુ સારી કેળવવા માટે નીચેના લેક અને ભાવનાઓનું એકાગ્ર ચિત્તે ચિંતન કરવું અને વ્યવસ્થિત જાપ કરી પંચપરમેષ્ઠી પ્રતિ કૃતજ્ઞતા પૂર્ણ ભક્તિરાગ જગાવો. - જેથી આરાધનામાં આગળ વધવા માટે જરૂરી ભાલ્લાસ પંચપરમેષ્ટિઓના નમન-મરણાદિથી થતા મોહનીય કર્મના હાસથી મેળવી શકાય. Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવકાર મહામત્ર સ્મરણ हरइ दुहं कुणइ सुहं, जणए जसं सोसए इहलोइय- पारलोइय - सुहाण मूलं : 3: भवसमुदं । णमुक्कारो ॥ १ ॥ શ્રી નમસ્કાર મહામત્ર દુઃખને હરે છે, સુખને કરે છે, યશને ઉત્પન્ન કરે છે, ભવસમુદ્રને શાષવે છે, તથા આ નમસ્કાર મહામત્ર આ લેાક અને પરલેાકના સઘળા સુખાનું મૂળ છે. जिण - सासणस्स सारो, चउदस-पुव्वाण जो समुद्धारो । નવજાત્તે દસ્ત મળે, સંસાણે તન્ન દિ ગદ્ ? ॥ ૨ ॥ · શ્રી નવકાર મંત્ર એ જિનશાસનના સાર છે, ચૌદ પૂર્વના સમ્યગ્ ઉદ્ધાર છે, તે શ્રી નવકારમંત્ર જેના મનને વિષે સ્થિર છે, તેને સ`સાર શું કરે ? અથાત્ કાંઇ પણ કરવા સમથ નથી. सेयाणं परं सेयं, मंगल्लाणं च પરમ-મૅનર્જી | पुण्णाणं परमपुण्णं, फलं फलाणं મર્મ | ૨ || પરમશ્રેય છે, સવ પુણ્યને વિષે પરમ શ્રી નવકારમંત્ર એ સર્વ શ્રામાં માંગલિકને વિષે પરમ માંગલિક છે. સ પુણ્ય છે અને સ લેાને વિષે પરમ રમ્ય ફળ છે. एसो जणओ जणणी य, एस एसो अकारणो बंधू । एसो મિત્તે છો, પરમુવયારી મુારો || ક || આ નવકાર એ પિતા છે, આ નવકાર એ માતા છે, આ નવકાર એ અકારણુ બન્યુ છે અને આ નવકાર એ પરમાપકારી મિત્ર છે. घण्णोऽहं जेण मए, अणोरपारस्मि भवसमुद्दम्मि | મૈત્રા મુાશે, તિ-ચિંતામનીપત્તો | ક હું ધન્ય છું! કે મને અનાદિ અન'ત ભવસમુદ્રમાં અચિન્ત્ય ચિંતામણિ જેવા પંચ પરમેષ્ઠિએના નમસ્કાર પ્રાપ્ત થયા. Page #29 -------------------------------------------------------------------------- ________________ : 8: શ્રી નવકાર મહામત્ર સ્મણ थंमेइ जलं जलणं, चिंतियमित्तो वि पंचणमुक्कारो । -મરિ-યો-જીજી-ધોહ-વસુર્ય પાસે ॥ ૬ ॥ પંચ નવકાર ચિંતવવા માત્રથી પણ જલ અને અગ્નિને થંભાવી દે છે તથા શત્રુ, મરકી, ચાર અને રાજાઓના ધાર ઉપસર્વાંના અત્યંત નાશ કરે છે. - णवकाराओ अन्नो, सारो मंतो ण अस्थि तियलोए । तम्हा हु अणुदिणं चिय, पढियव्वो परम भक्तीए ॥ ७ ॥ ત્રણ લેાકમાં નવકારથી અન્ય કાઈ સારા મત્ર નથી, માટે તેને પ્રતિક્રિન પરમ ભક્તિથી ભણવા જોઇએ. णवकार इक्क अक्खर, पावं फेडेर सत्त अयराणं । पण्णासं च परणं, સમનેળ | ૮ | सागर- पण सय શ્રી નવકાર મત્રનેા એક અક્ષર સાત સાગરોપમના પાપ નાશ કરે છે. શ્રી નવકાર મંત્રના એક પદ વડે પચાસ સાગરાપમના પાપ નાશ પામે છે અને સમગ્ર નવકાર વડે પાંચસા સાગરોપમના પાપ નાશ પામે છે. इक्कोवि णमुक्कारो, परमेट्ठिणं पगिट्ठ-भावाओ । सयलं किलेसजालं, जलं व पवणो પશુÒક્ || ૨ || પ્રકૃષ્ટ ભાવથી પરમેષ્ઠિઓને કરેલા એક પણુ નમસ્કાર, પવન જેમ જલને શેાષવી નાંખે, તેમ સકલ ફ્લેશ જાળને દૂર કરે છે. ताव ण जायइ चित्तैण, चिंतियं पत्थि व वायाए । कारण समाढत्तं, जाव ण सरिओ णमुक्कारे ॥ १० ॥ ચિત્તથી ચિંતવેલું, વચનથી પ્રાથૅલું અને કાયાથી પ્રાર Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવકાર મહામત્ર મરણ ઃ ૫ઃ ભેલું કાય ત્યાં સુધી જ સિદ્ધ થતું નથી, કે જ્યાં સુધી શ્રી પંચ પરમેષ્ઠિ નમસ્કારને મરવામાં નથી અન્યેા. जं किंचि परमतत्तं परमपयकारणं च जं किंचि । तत्थ वि सेो णवकारो, झाइजर परम जोगिहिं ॥ ११ ॥ જે કાંઈ પરમ તત્ત્વ છે અને જે કાંઈ પરમ પદનું કારણ છે, તેમાં પણ આ નવકાર જ પરમ ચેાગીએ વડે વિચારાય છે. એક જ અક્ષર એકચિત્ત, સમયૅ સંપત્તિ થાય; સચિત સાગર સાતનાં, પતિક દૂર પલાય. સકલ મત્ર શિર મુકુટમણુ, સદ્ગુરુ ભાષિતસાર; સે ભવિયાં મન શુદ્ધ શું, નિત્ય જપીચે નવકાર. શ્રી નવકાર સમા જગિ, વિદ્યા નહીં ઔષધ નહીં, મંત્ર ન યંત્ર ન અન્ય; એહ જપે તે ધન્ય 3 જાપે તુસ્ત કિષ; મુખ્ય ઢળ્યાં બહુ એહને, એહના બીજની વિદ્યા, નમિ વિનમિને સિદ્ધ. ૪ રતન તણી જેમ પેટી, ભાર અલ્પ મડ઼ે મૂલ્ય; ચૌદ પૂરવના સાર છે, મત્ર એ તેહને તુલ્ય. 8 Page #31 -------------------------------------------------------------------------- ________________ હું : સકલ સમય અભ્યંતર, મહેસુય-ખંધ તે જાણે!, શ્રી નવકાર મહામત્ર' સ્મરણ એ પ પંચ પ્રમાણે; ચૂલા સહિત સુજાણુ. પંચ નમસ્કાર એ સુપ્રકાશ, એહથી હાયે સવિ પાપનાશ; સ મંગલતણું એ છે મૂલ, સુજશ વિદ્યા વિવેકાનુકૂલ ૭ અરિહંતાદિક સુ નવ પદ્મ, નિજ મન ધરે જી કાઇ; નિશ્ચય , 1 તસુ નર સેહર, મણુ વયિ ફૂલ હાઈ. ૮ અશુભ કરમ કે। હરણ કુ, મંત્ર અડા- નવકાર; વાણી દ્વાદશ અંગ મેં, દેખ લીએ તત્ત્વ સાર. શુભ માનસ માનસ કરી, ધ્યાન અમૃત રસ રેલિ; નવઠ્ઠલ શ્રી નવકાર ય, કરી કમલાસન કૈલિ. ૧૦ પાતક પક પખાલીને, પરમહંસ પદવી લગ્ન, ઇંડી નમસ્કાર મહામંત્રને, રટતાં દિનભરની શુભ કરણી માંહે, કરી - સંવરની પાળ; જાલ. ૧૧ · સકલ આતમ શુભરસ જાગે; જયસુખ ડંકા વાગે. ૧૨ Page #32 -------------------------------------------------------------------------- ________________ ભાવના : 6: આરાધકે જીવ ભાવના મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે; શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારૂં નૃત્ય કરે; એ સ'તાના ચરણકમલમાં, મુજ જીવનનું અધ્ય રહે. દીન ક્રૂર ને ધર્મ વિહેાણા, દેખી દિલમાં દર્દ રહે; કરુણા ભીની આંખામાંથી, અશ્રુને શુભ સ્રોત વહે. ૩ માગ ભુલેલા જીવન પથિકને, માર્ગ ચિંધવા ઉભા રહું; કરે ઉપેક્ષા એ `માગની, તાયે સમતા ચિત્ત ધરૂં. * સમતા નિલમૈત્રી ભાવથી, ભરપૂર હે ભગવંત!; મુદ્રિત ભાવ ઉદિત થયા, પૂર્ણ કલા એ સંત. ૧ નિલ કરુણાના ઝા, ચૌદ રાજ લાય તાસ પ્રભાવે હે પ્રભુ !, જગજીવ દુઃખ ધાવાય. મધ્યસ્થ ષ્ટિ છે આપની, પક્ષપાત નહીં લેશ; . ધર્મી ખીજ છે! હે પ્રભુ !, યાગ સ્વરૂપ સવિશેષ ૩ એવા શ્રી વીતરાગના, ત્રિકરણ—યાગે આજ વંદન કરૂં હું ભાવથી, જય જય શ્રી જિનરાજ. સર્વ વિશ્વમાં શાન્તિ પ્રગટા ! થાએ સૌ કાનું કલ્યાણ ! સ લેાકમાં સત્ય પ્રકાશે ! દિલમાં પ્રગટા શ્રી ભગવાન! શાન્તિ તુષ્ટિ પુષ્ટિ પામેા ! જીવા પામેા મગળ માળ ! આત્મિક ઋદ્ધિ સિદ્ધિ પામે ! પામેા સહુપદ નિરવાણુ ! ૨ * Page #33 -------------------------------------------------------------------------- ________________ -: આદર્શ ભાવના : પ્રત્યેક મુમુક્ષુ સાધુ-સાધ્વીએ જીવનની સાધનાનું અપૂર્વ સાધન અને પરભવના અમૂલ્ય હિતસાધક ભાથા સમાન નીચેની ભાવના અવશ્ય ભાવવી જોઈએ. g:શામ (શાલવિક્રીડિત છે.) આસોડણરાષચરિત્રપાન કુરે બકા त्यक्ताऽऽरंभपरिग्रहः सुधिहितो वाचंयमः सदगुरुः ॥ धर्मः:केबलिभाषितो वरदयः कल्याणहेतुः पुनः । अर्हत-सिद्ध-सुसाधु-धर्मशरणं भूयात् त्रिशुद्धयाऽऽभवम् ॥ ભાવાર્થ રાગદ્વેષાદિ અઢાર દેથી રહિત વીતરાગ અરિહંત પરમાત્મા એ જ મારા સુદેવ છે. આરંભ, પરિગ્રહ અને મોહ-માયાથી સર્વથા વિમુક્ત, સાધુતાના આદર્શ પ્રતિમૂર્તિસ્વરૂપ સુવિહિત સાધુઓ જ મારા સદગુરુ છે, અને તીર્થંકર પ્રભુએ કેવલજ્ઞાનના બળે સ્વયં અનુભવીને જગતના પ્રાણાના એકાંત હિત માટે પ્રરૂપેલ જથણા પ્રધાન અહિંસામય ધર્મ તે જ મારે સદ્ધર્મ છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ આદર્શ ભાવના હું ત્રિકરણ શુદ્ધિએ સમગ્ર ભવની પરંપરામાં પરમાધારસ્વરૂપ અરહિંત, સિદ્ધ, સુસાધુ અને ધર્મનું શરણ ભાવપૂર્વક સ્વીકારું છું. સુતા – (શાર્દૂલવિક્રીડિત છે.) भूतानागतवर्तममानसमये यदुष्प्रयुक्तैर्मनावाकायैः कृतकारितानुमतिभिर्देवादितत्त्वत्रये । सो प्राणिषु चाप्ताच्यनुचितं हिंसादि पापास्पदम् , मोहान्धेन मया कृतं तदधुना गर्हामि निंदाम्यहम् ॥२॥ ભાવાર્થ:–ભૂત, વર્તમાન કે ભાવિકાલમાં મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિઓથી કરણ, કરાવણ અને અનુ. મોદન દ્વારા દેવ, ગુરુ, ધર્મ, શ્રી સંઘ, શ્રી તીર્થંકર પ્રભુની વાણી કે કેઈપણ પ્રાણ વિષે મેહાંધ જે કંઈ અનુચિત આચર્યું હોય, હિંસાદિ પાપ આસેવ્યા હોય, તેની હું સાચા દિલથી પશ્ચાતાપ અને કરેલા પાપની સાચા એકરાર સાથે નિદા-ગહ કરું છું. सुकृतानुमोदना (શાર્દૂલવિક્રીડિત છંદ) મત-સિદ્ધ-જળ--મુનિ-શ્રાદ્ધ-તિ-શ્રાવद्यहत्त्वादिकभावतगतगुणान् मार्गानुसारीन् गुणान् ॥ श्रीअर्हदुवचनानुसारि-सुकृतानुष्ठानसदर्शनशानादीननुमोदयामि सुहितैर्योगैः प्रशंसाम्यहम् ॥३॥ ભાવાર્થ:–અરિહંત પરમાત્મા, શ્રી સિદ્ધ ભગવાનું, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, શ્રાવક, અવિરત શ્રાવક આદિમાં રહેલ અરિહંતપણું આદિગુણ તથા પ્રભુશાસનની મર્યાદાને અનુસરતા અન્યના માર્ગાનુસારી ગુણે શુભ અનુષ્ઠાને સમ્ય Page #35 -------------------------------------------------------------------------- ________________ આદર્શ ભાવના જ્ઞાનાદિ વિશિષ્ટ ગુણેની પ્રશસ્ત ત્રિકરણ વેગથી પ્રશંસા ક્ષમાપના – (શાર્દૂલવિક્રીડિત છંદ) संसारेऽत्र मया स्वकर्मवशगा जीवा भ्रमन्तोऽखिला:, क्षाम्यन्ते क्षमिता क्षमन्तु मयि ते केनापि सार्द्ध मम । वैरं नास्ति च मैत्रीताऽस्ति सुखदा जीवेषु सर्वेषु मे; यद् दुश्चिन्तितभाषितप्रविहितं मिथ्याऽस्तु तद् दुष्कृतम् ॥ ભાવાર્થ-આ સંસારમાં પોતપોતાના શુભાશુભ કર્મના વિપાકવશ ભટકતા બધા જેને નમાવું છું ! ખમાવેલા તેઓ પણ મને માફ કરે, મારે કેઈની સાથે વિરભાવ નથી !!! સહુ જી સાથે સુંદર મૈત્રીભાવ ધારું છું! અને જે કંઈ સંસારી જી વિષે કર્મવશ અશુભ સંકલ્પ, વચન, ચેષ્ટાદિ પ્રજ્યા હોય તે બધાયનું સાચા ભાવથી મિથ્યા દુષ્કૃત દઉં છું !!! अपूर्व भावना (શાર્દૂલવિક્રીડિત છંદ) तच्चायास्यति मे कदा? दिनमहं यत्पालयिष्येऽमलम् , चारित्रं जिनशासनस्थित-मुनेर्मार्ग चरिष्याम्यहम् । मुक्तो जन्म-जराऽऽदिदुःख-निवहात्संवेगनिर्वेदताप्तेोक्तास्तिक्य-दयालुता-प्रशमतां धर्ता भविष्याम्यहम् ॥ ભાવાર્થ –તે દિવસ ક્યારે આવશે? કે જ્યારે હું નિર્મલ ચારિત્રને પાળીશ! અને પૂર્વના મહાપુરુષોએ આચરેલ માર્ગે ચાલવા ઉદ્યત થઈશ !! Page #36 -------------------------------------------------------------------------- ________________ ભાવના રસાયણ તથા જન્મ–જરા-મરણના દુઃખસમૂહથી મુક્ત બની ઉત્તમ સંવેગ, નિર્વેદ, જિનેક્ત વચને ઉપર અવિહડ શ્રદ્ધા, દયાલુતા અને પ્રશમ ભાવ આદિ ઉજજવળ ગુણેને ધારક બનીશ!!! | ભાવના રસાયણ સંયમની વિશુદ્ધ આરાધના માટે ઉદ્યત બનવા છતાં અનાદિકાલના સંસ્કારોથી દઢમૂળ બનેલી વિષયવાસના અને ઈન્દ્રિાની લાલસાના આવેગને સંયમિત કરવા, અપૂર્વ રસાયન સમાન નીચેના અર્થગંભીર ભાવનાના લેક નિરંતર વિચારવા ઘટે. પૂ ઉપા. શ્રી વિનયવિજયજી મ. રચિત શ્રી શાંતસુધારસભાવના ગ્રંથમાંથી ઉપયેગી ધારીને અહીં મૂક્યા છે. प्रभुवाणीमहिमा- | (શાર્દૂલવિક્રીડિત છંદ.) नीरन्ध्रे भवकानने परिगलत्पञ्चाश्रवाम्भोधरे, नानाकर्मलतावितानगहने मोहान्धकारोध्धुरे । भ्रान्तानामिह देहिनां हितकृते कारुण्यपुण्यात्मभिस्तीर्थेशैः प्रथिताः सुधारसकिरो रम्या गिरः पान्तु वः ॥ જ્યાં ચારે બાજુથી સંસારની વૃદ્ધિ કરનારા હિંસાદિ પાંચે આશ્રરૂપ મેઘ નિરંતર વરસી રહેલ છે તથા જે વિવિધ પ્રકારના કર્મોરૂપ લતાઓના સમૂહથી જટિલદુરસંચાર, અને મેહના ગાઢ અંધકારથી વ્યાપ્ત છે, આવા અતિભીષણ ગાઢ Page #37 -------------------------------------------------------------------------- ________________ છે રે ? ભાવના રસાયણ સંસારરૂપ જંગલમાં ભૂલા-ભટકેલા અજ્ઞાન-મૂઢ પ્રાણીઓને એકાંત કરુણાની બુદ્ધિથી કહેવાયેલી અને તેઓના હિતને કરનારી અમૃત સમાન મધુર એવી શ્રી તીર્થંકર પ્રભુની વાણું તમારું રક્ષણ કરે. આ કાવ્યમાં– ભવરૂપ જંગલ, તે પણ ગાઢ, વળી તેના મૂળને વધુ સિંચી વૃદ્ધિ કરનારા પાંચ આશ્રવરૂપ મેને નિરંતર વરસાદ, તથા અનેક કર્મરૂપ વિચિત્ર જટિલ લતાઓના સમૂહથી દુઃશકય સંચરણ, અને ગાઢ મેહને અંધકાર, –વગેરે દર્શાવી– –અતિ વિચિત્ર પરિસ્થિતિમાં ભૂલા પડેલ પ્રાણુઓને અમૃતસમાન મધુર અને હિત સાધવાપૂર્વક સ્વસ્થતા પમાડનારી પ્રભુની વાણીનું મહત્ત્વ દર્શાવ્યું છે. એટલે પ્રભુની વાણીને કેટલે અતિશાયી મહિમા છે? તેનું સૂક્ષમ ચિંતવન કરી, તે પ્રતિ અપૂર્વ આદર-બહુમાન કરવાનું આ શ્લોક સૂચવે છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ ભાવના રસાયણ द्वादश भावना - अनित्यत्वाऽशरणते भव- मेकत्व - मन्यताम् । અસૌ-માત્રનું ચામર્! સંવર રમવય ॥ ૨॥ कर्मणा निर्जरां धर्म-सूक्ततां लेाकपद्धतिम् । बोधिदुर्लभता - मेताः भावयन् मुच्यसे भवात् ॥ ३ ॥ : ૧૩ : (અનુષ્ટુપ્ છંદ) હું વિવેકી આત્મન્ ! અનિત્યત્વ અશરણુત્વ સંસાર, એકત્વ, અશૌષ, આશ્રવ, સવર, નિર્જરા, ધર્મસ્વાખ્યાતતા, લેાકવ્યવસ્થા અને " ખેાધિદુલભતા. આ ખાર ભાવનાઓના યથાસ્થિત ભાવનથી તું આ સંસારના બંધનાથી મુક્ત થઈશ; માટે વિવેકી મની સતત ભાવનાશીલ અન !!! वैराग्य भावना (શાર્દૂલવિક્રીડિત છંદ ) - आयुर्वायुतरत्तरङ्गतरलं लग्नापदः संपदः, सर्वेऽपीन्द्रियगोचराश्च चटुला : संध्याभ्ररागादिवत् । मित्र - स्त्री - स्वजनादि - संगमसुखं स्वप्नेन्द्रजालोपमम्, तत्कि वस्तु ? भवे भवेदिह मुदामालम्बनं यत्सताम् ||४|| ખરેખર! આ જગતમાં દ્વી જીવી હાવાની ભ્રામક માન્યતાને વશ થઇ અજ્ઞાન દશામાં વતા આત્માઓ જગતના પદાર્થોના સચય માટે અહર્નિશ ઉદ્યત રહે છે, ત્યાં સમજવાની જરૂર છે કે— 66 આયુષ્ય તે પવનના ઝકારાથી ચંચલ અનેલ તરંગની જેમ અસ્થિર છે. સ'પદ્માએ આપદાઓથી ઘેરાએલી જ હાય છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ભાવના રસાયણ ઈન્દ્રિયોના સુંદર લગતા વિષયે પણ સંધ્યાકાલના રંગબેરંગી વાદળાંની જેમ અસ્થિર છે. અને મિત્ર-કુટુંબ પરિવારના સંગમનું સુખ સ્વપ્નસૃષ્ટિ કે ઈન્દ્રજાળની જેમ માત્ર આભાસિક જ છે.” માટે હે મૂઢ! તું વિચાર તે કર! કે જગતમાં એ ક્યો પદાર્થ છે? કે જે સજજને-વિકિએને વાસ્તવિક આનંદ દેનારે હોય ! સંસારની મેહમાયા કેવી વિચિત્ર છે? संसारस्वरुप (શિખરિણી છંદ) इतो लाभ: क्षाभं जनयति दुरन्तो दव इवालसँल्लाम्भोभिः कथमपि न शक्यः शमयितुम् । इतस्तृष्णाक्षाणां तुदति मृगतृष्णेव विफला । कथं स्वस्थैः स्थेयं ? विविधभयभीमे भववने ॥५॥ આ બાજુ સળગતા દાવાનલની જેમ વિષમ લેભરૂપ અગ્નિ કથમપિ પુણ્યબળે મળી આવતા જગતના પદાર્થોના લાભારૂપ પાણીથી શાંત થતું નથી, પણ “સ્ટા ઢોરો પવઢ” ની કહેવત મુજબ વધતું જાય છે. બીજી બાજુ મૃગતૃષ્ણાની જેમ વ્યર્થ આયાસ કરાવનારી ઈન્દ્રિયની લલાસા–તૃષ્ણ નાહક સંતાપે છે. * વિવિધ ભયાવહ પ્રકારેથી ભરેલા આ સંસારરૂપ જંગલમાં કેવી રીતે સ્વસ્થતા અનુભવવી !! આ સંસારમાં એક ચિતાને અંત આવતું નથી, ત્યાં તે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ભાવના રસાયણ : ૧૫ : વાસના, વિકાર અને રાગ-દ્વેષની સામણીના લીધે પૂર્વ કરતાં અધિક માટી ચિંતા ઉભી થાય છે,! આ મુજબ દુ:ખાના આવ માં પડેલા જગતના પ્રાણીને ક્ષણવાર પણ અશાંતિના વિરામ થતા નથી !!! (શિખરણી છંદ ) सहित्वा संतापान शुचिजननी कुक्षिकुहरे, ततेा जन्म प्राप्य प्रचुरतरकष्टक्रमहतः । सुखाभासैर्यावत्स्पृशति कथमप्यत्तिविरतिम, जरा तावत्कार्य कवलयति मृत्योः सहचरी ॥ ७ ॥ કર્મીના વિષમ બંધનેામાં બંધાયેલ પ્રાણી માતાના ગર્ભોશયમાં અનેક ઉગ્ર દુઃખરાશિને સહન કરી અતિશય વેદનાપૂર્વક જન્મે છે, ખાદ સાંસારિક ક્ષણિક સુખાભાસ કરાવનાર પૌદ્ગલિક પદાર્થાના સચાગે જ્યાં કંઇક શાંતિ તૃપ્તિ ભેળવે એવી સ્થિતિમાં આવે કે તરત જ મૃત્યુની સહચરી જરા રાક્ષસી આવીને પેાતાના પંજામાં તે પ્રાણીને સપડાવી લે છે !!! “ મહાહા ! જગતમાં સુખ માટે તલસતા પ્રાણીને સુખ મળવાની સંભાવના જ કયાં છે ? ” एकत्व भावना - (સ્વાગતા છંદ ) एक एक भगवानयमात्मा, ज्ञानदर्शनतरङ्गसरङ्गः । सर्वमन्यदुपकल्पितमेतद्, व्याकूलीकरणमेव ममत्वम् ॥ . આ મારે। આત્મા જ્ઞાન અને દર્શનના વિવિધ પર્યાયે થી શાભતે શુદ્ધ સ્વરૂપી એકલેા જ છે! Page #41 -------------------------------------------------------------------------- ________________ :૧૬ : ભાવના રસાયણ આકી બધા આ જગતમાં જણાતા સુખના સાધનરૂપ માહ માયાના પદાર્થો કલ્પનામાત્ર છે ! ! એમાં મમત્વ કરવું તે કેવલ ધૂમાડાને બાચકા ભરવા જેવું છે!!! अन्यत्व भावना ( ઉપજાતિ છંદ ) -- પ: વિદ: જીતે વિનારામ, लोकोक्तिरेषा न मृषेति मन्ये । निर्विश्य कर्माणुभिरस्य किं किम् ? ज्ञानात्मना ना समपादि कष्टम् ||९|| જગતમાં કહેવાય છે કે—પારકા માણસ ઘરના ભેદ જાણી જાય તા છેવટે તે આપણા વિનાશ જ કરે. આ વાત કઈ ખાટી નથી, જુઓને ! જ્ઞાનસ્વરૂપ ચિદાનંદમય આત્માને પર-પુદ્ગલસ્વરૂપ કના અણુએએ શું શું કષ્ટ નથી આપ્યું ? ज्ञानदर्शनचारित्र केतनां चेतनां विना । सर्वमन्यद् विनिश्चित्य, यतस्व स्वहिताप्तयें ॥१०॥ ચૈતન્યમય આત્માનું જ્ઞાન, દર્શન અને ચારિત્ર-સ્વરૂપ ગુણા સિવાય કઇ પેાતાનું નથી, એમ નિશ્ચય કરી હે મુમુક્ષુ! આત્મહિતકારી પ્રવૃત્તિમાં ઉદ્યમવંત થા ? शरीराशुचित्व (મંદાક્રાંતા છંદ ) स्नायं स्नायं पुनरपि पुनः स्नान्ति शुद्धाभिरद्भिवारंवारं बत समलतनुं चंदनैरर्चयन्ते । मूढात्मानेा वयमपमला प्रीतिमित्याश्रयन्ते, नाशु (बु) यन्ते कथमवकरः शक्यते शोद्धमेवम् ? ॥११॥ Page #42 -------------------------------------------------------------------------- ________________ ભાવના રસાયણ : ૧૭ : માહગ્રસ્ત પ્રાણીએ વારવાર ન્હાવા ધાવાની પ્રવૃત્તિમાં પડી ચાખ્ખા પાણીથી શરીરની સાસુફી કરે છે. તથા અંદરથી વિરૂપ-મલેાના ખજાનારૂપ શરીરને મહારથી સુગધિ ચંદનાદિથી શાભાયુક્ત કરવા મથે છે અને માનસિક માન્યતાઓના મળે પેાતાને શુદ્ધ ચાખ્ખા થયેલા માને છે. પણ ! મૂઢાત્માએ સમજતા નથી કે-પ્રતિક્ષણે નવા અનેક પ્રકારના મલેાથી વ્યાપ્ત થતા ઉકરડાસ્વરૂપ આ શરીર સાફ ક્યાં થવાનું છે !!! यदीयसंसर्गमवाप्य सद्यो भवेच्छुची नामशुचित्वमुच्चैः । अमेध्ययोनेर्व पुषोऽस्य शौच-सङ्कल्पमोहोऽयमहो महीयान् ॥ १२ ॥ જે શરીરની સાખત પામીને સુંદર અને પવિત્ર લેખાતા જગના ઉત્તમ કસ્તુરી, ચંદન, મિષ્ટાન્ન, નવાં કપડાં, ઘરેણાં, ફુલની માળા વગેરે પદાર્થા અપવિત્રઅસ્પૃશ્ય-શ્રુગુપ્સાજનક નિવડે છે. આવી અપવિત્રતાના ખજાનારૂપ શરીરની શુદ્ધિ કરવાથવાના સંકલ્પ પણ ખરેખર ! પેાતાની ભયંકર અજ્ઞાનતાનું પ્રદર્શન કરે છે !!! आश्रवस्वरूप यथा सर्वतो निर्झररापतद्भिः, ( ભુજંગપ્રયાત છ૬ ) प्रपूर्येत सद्यः पयोभिस्तटाकः । तथैवाश्रवैः कर्मभिः सम्भृतोऽङ्गी, મવેલ્યા જાય: હિમ શા Page #43 -------------------------------------------------------------------------- ________________ :૧૮: ભાવના રસાયણ જેમ તલાવમાં ચારે ખાનુ ઝરણાં ચાલુ હાય તે તુરત પાણીથી તલાવ ભરાઈ જાય છે, તેમ હિંસાદિ આશ્રવા દ્વારા કર્મ રૂપ પાણીથી જીવાત્મા વ્યાકુલ, ચંચલ અને મલિન થાય છે. આથવવિવે— ( શાર્દૂલવિક્રીડિત છંદ ) यावत्किचिदिवानुभूय तरसा कर्मेह निर्जीर्यते, तावश्चाश्रवशत्रवोऽनुसमयं सिञ्चन्ति भूयोऽपि तत् ॥ हा ! कष्टं कथमाश्रवपतिभटाः शक्या निरोद्धुं मया, સંસારાવતિમીષળામમ હૃદ્દા! મુર્ત્તિઃ ર્થ મવિની ? ॥ડંકા અરે રે! દુઃખની વાત છે કે હું કઇંક કર્મોના ભારને ભાગવીને હળવા કરુ છુ, તેટલામાં તેા આશ્રવરૂપ શત્રુએ ભાગળ્યા કરતાં કઇંગણા કર્મોના ભાર મારા પર લાદે છે. મારે આશ્રવરૂપ દુશ્મનાને કચા ઉપાયથી રોકવા ? આમ જ જો ચાલ્યા કરે, (ભાગવું તેના કરતાં કઈગણુ. અ`ધાય ) તા પછી આ ભીષણુ સ'સારથી મારી મુક્તિ-છૂટકારા શી રીતે થશે ? आश्रवनिरूपण ( પ્રહર્ષિણી છંદ ) मिथ्यात्वाविरतिकषाययोगसंज्ञा શ્રવાર: યુદ્ઘતિમિશ્રા: પ્રષ્ટિા: । कर्माणि प्रतिसमयं स्फुटैरमीभिर्बध्नन्तो भ्रमवशतो भ्रमन्ति जीवाः ॥ ५ ॥ →→ હિતેચ્છુ મહાપુરુષોએ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચેાગ એ ચાર પ્રધાન આશ્રવા જણાવ્યા છે કે જેનાથી પ્રતિસમયે પ્રાણીઓ શ્રમ અજ્ઞાનવશ કર્મ બાંધી સ`સારમાં ભુકે છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ ભાવના રસાયણ : १८ : ( स्वागता ७६ ) संवरस्वरूपसंयमेन विषयाविरतत्वे, दर्शनेन वितथाभिनिवेशम् । ध्यानमात्तमथ रौद्रमजस्रं, चेतसः स्थिरतया च निरुन्ध्याः ॥ १६॥ સયમથી વિષયવાસના અને અવિરતિને, સમ્યક્ શ્રદ્ધાનથી અસદાગ્રહને અને ચિત્તની સ્થિરતાથી આત્ત તેમજ રૌદ્ર ધ્યાનને वा प्रयत्नशील मन !!! क्रोधं क्षान्त्या मार्दवेनाभिमानम्, हन्या. माया मार्जवेनोज्ज्वलेन । लोभं वारांराशि रौद्रं निरुध्याः, संतोषेण पांशुना सेतुनेव ॥ १७ ॥ ક્ષમાથી ક્રોધને, મૃદુતા-નમ્રતાથી માનને, સરલતાથી માયાને અને વિપુલ સતાષથી લાભના નિગ્રહ કરવા શ્રેષ્ઠ છે. गुप्तिभिस्तिसृभिरेवमजय्यान्, त्रीन् विजित्य तरसाधमयोगान् । साधुसंबरपथे प्रयतेथा, लप्स्यसे हितमनीहितमिद्धम् ॥ १८ ॥ ત્રણ ગુપ્તિના શુભ આસેવનથી દુય પણ અશુભ મન-વચન-કાયાને રોકી સુંદર સંવરના માર્ગે પ્રવૃત્તિ કરવા उद्यथा, ! मेथी सुंदर हितप्रयाणुनी सपूतः प्रप्ति थाय ! ( भाान्ता छ६ ) एवं रुद्धेष्वमलहृदयैराश्रवेष्वाप्तावाक्य श्रद्धाञ्चत्सितपटपटुः सुप्रतिष्ठानशाली | शुद्धैयेर्जिवन पवनैः प्रेरितो जीवपोत:, स्रोतस्तीर्त्वा भवजलनिधेर्याति निर्वाणपुर्याम् GdomG ॥१९॥ Page #45 -------------------------------------------------------------------------- ________________ ભાવના રસાયણ ઉપર મુજબ નિર્મલ હૃદયપૂર્વક સંપૂર્ણ આશ્રાને તે તે પ્રકારથી રેકી ફરકી રહેલ શ્રદ્ધારૂપ સઢવાળા, જિનેકત તત્વને અનુસરવારૂપ સુકાનથી શુભતા, અને મન, વચન, કાયાના યોગની શુદ્ધિરૂપ વેગશાળી પવનથી પ્રેરિત-જીવરૂપ વહાણ સંસારસમુદ્રને તરી મુક્તિ પુરીમાં પહોંચી જાય છે. દિશા– | (શાર્દૂલવિક્રીડિત છંદ ) यावद्देहमिदं गदैर्न मुदितं नो वा जराजर्जरम् , यावत्वक्षकदम्बकं स्वविषयज्ञानावगाहक्षमम् । यावच्चायुरभंगुरं निजहिते तावबुधैर्यत्यताम् , कासारे स्फुटिते जले प्रचलिते पालिः कथं बध्यते ?॥ ॥ જ્યાં સુધી આ શરીરમાં રોગને ઉપદ્રવ નથી થયે! અગર જરા-વૃદ્ધાવસ્થાથી જીર્ણતા નથી આવી! જ્યાં સુધી ઇન્દ્રિયે પોતપોતાના વિષયનું જ્ઞાન કરાવવામાં સમર્થ છે ! તથા આયુષ્ય હજી ક્ષીણ થયું નથી ! ત્યાં સુધી આત્મહિતની સાધના માટે વિવેકી પુરુષેએ ઉદ્યત થઈ રહેવું ઘટે!!! તલાવ ફુટી જાશે! પાછું ચારે બાજુ ફેલાવા માંડશે !! તે વખતે પાળ કેમ બંધાશે !!! માટે ચેત ! ચેત!! જરા ચેત!! विविधोपद्रवं देहमायुश्च क्षणभंगुरम् । कामालम्ब्य धृति मूढः, स्वश्रेयसि विलंब्यते? ॥२१|| આ શરીર વિવિધ ઉપદ્રવનું સ્થાન છે, અને આયુષ્ય ક્ષણવિનશ્વર છે, ખરેખર ! મૂઢ લેકે ક્યા વિશ્વાસે કેના Page #46 -------------------------------------------------------------------------- ________________ ભાવના રસાયણ ભરોસે, પિતાની હિતની સાધનામાં છતે સાધન-સગે પ્રવૃત્ત નથી થતા? બહુ વિચારણીય વાત છે !!! ચાર ભાવના (ઉપજાતિ છંદ ) मैत्री परेषां हितचिंतनं यद्, भवेत्प्रमोदो गुणपक्षपातः। कारुण्यमातींगिरुजां जिहीर्षे-त्युपेक्षणं दुष्टधियामुपेक्षा ॥ પ્રાણી માત્રના હિતનું ચિંતન કરવારૂપ “મૈત્રીભાવના.” ગુણ-ગુણીજને. તરફ આદરબુદ્ધિરૂપ “પ્રમોદભાવના” દુખથી પીડિત પ્રાણીઓના દુઃખને દૂર કરવાની પ્રવૃત્તિસ્વરૂપ “કરુણું ભાવના.” ઉપદેશ હિતશિક્ષાદિથી ન સમજે તેવા દુબુદ્ધિ લેકે તરફ ઉપેક્ષારૂપ “માધ્યચ્ય ભાવના.” આ ચારે ભાવનાઓના સતત-ચિંતનથી અનુપમ ધર્મ– રસાયણ મેળવી જીવનશુદ્ધિ કરવા પ્રયત્નશીલ થવું જરૂરી છે. अनुपम भावना | (ઈંદ્રવજા છંદ) या रागरोषादिजो जनानाम् , शाम्यन्तु ! वाकायमनोद्रुहस्ताः । सर्वेऽप्युदासीनरसं रसन्तु, સર્વર સર્વે સુલિનો ભવતુ !!! રરૂપ પ્રાણી માત્રની રાગ-દ્વેષાદિની ધાંધલ દૂર થાઓ !!! મન, વચન, કાયાની અશુભ ધાંધલ ધમાલ શાંત થાઓ !!! બધાય પ્રાણીઓ મધ્યસ્થ ભાવરૂપ અમૃતના આસ્વાદને પામો !!! જગતના સહુ સર્વથા સુખી બને !!! Page #47 -------------------------------------------------------------------------- ________________ ભાવના રસાયણ (स्रग्धरा ७६ ) : २२ : अपूर्व भावना धन्यास्ते वीतरागाः क्षपकपथगतिक्षीणकर्मोपरागास्त्रैलोक्ये गन्धनागाः सहजसमुदितज्ञानजाग्रदुविरागाः । अध्यारुह्यात्मशुद्धया सकलशशिकलानिर्मलध्यानधारामारान्मुक्तेः प्रपन्नाः कृतसुकृतशतोपार्जितार्हन्त्यलक्ष्मीम् ॥ ક્ષપકશ્રેણિના ઉજ્વલ માર્ગ પર ચાલી કર્મના કલકને દૂર કરી નિર્દેલ અનેલા, જ્યે લેાકમાં શ્રેષ્ઠ, સહજ સ્વાભાવિક જ્ઞાનની દીપ્તિથી શે।ભતા, પ્રકૃષ્ટ વરાગ્યયુક્ત, ચંદ્રસમ ઉજ્જવલ ધ્યાનની નિર્મલ ધારાને અવલખી મુક્તિની નજીક પહોંચેલાં પ્રકૃષ્ટ અરિહંતપદની શેશભાને ધારનારા અરિહંત પ્રભુ ખરેખર છે !!! तेषां कर्मक्षयोत्थे - रतनुगुणगणैर्निर्मलात्मस्वभावैगयं गायं पुनीमः स्तवनपरिणतैरष्ट वर्णास्पदानि । धन्यां मन्ये रसज्ञां जगति भगवत. स्तोत्रवाणीरसज्ञामशां मन्ये तदन्यां वितथजनकथाकार्य मौखर्यमग्नाम् || -- કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલા નિલ આત્મ સ્વભાવવાળા સિદ્ધપરમાત્માના પવિત્ર ગુણાનું કીત્તન કરી હું મારા જીવનને पवित्र ४रु !!! જગમાં ખરેખર પ્રભુ વીતરાગના ગુણાનું ગાન કરનારી જીભ જ શ્રેષ્ઠ છે ! ખાકી જગના પદાર્થોની ખાટી ભ્રામકવાસનાને વશ થઇ નાહકની ખુશામઢ કરનારી જીભ તે ધિક્કારનેપાત્ર છે !!! निर्ग्रन्थास्तेऽपि धन्या गिरिगहनगुहागहरान्तर्निविष्टाः, धर्मध्यानावधानाः समरससुहिताः पक्षमासोपवासाः । येऽन्येऽपि ज्ञानवन्तः श्रुतविततधियो दत्तधर्मोपदेशाः, शान्ता दान्ता जिताक्षा जगति जिनपतेः शासनं भासयन्ति ॥ Page #48 -------------------------------------------------------------------------- ________________ ભાવના રસોયણું પર્વતની ગહન એકાંત ગુફાઓમાં વસી ધર્મ ધ્યાનમાં દત્તચિત્ત, સમભાવથી તરબોળ થયેલા, પંદર કે મહિનાના ઉપવાસની તપસ્યા કરનારા અને પરમેચ્ચ સંયમી જીવનને સાધતા મુનિવરો ધન્ય છે !!! બીજા પણ જે કઈ જ્ઞાની, શાસ્ત્રના પારગામી, વિવિધ ધર્મોના ઉપદેશે દઈ જગનું એકાંત ભલું કરવામાં તત્પર શાંત, દાંત, જિતેન્દ્રિય મુનિએ પ્રભુના શાસનને શોભાવે છે, તે સર્વ ધન્ય છે !!! (અધુરા છંદ) दानं शीलं तपो ये विदधति गृहिणो भावनां भावयन्ति, धर्म धन्याश्चतुर्दा श्रुतसमुपचितश्रद्धयाराधयन्ति । साध्व्यः श्राद्धयश्च धन्याः श्रुतविशदधिया शीलमुद्भावयन्त्यस्तान् सर्वान् मुक्तगर्वा: प्रतिदिनमसकृद् भाग्यभाजः स्तुवन्ति ॥ તથા જે પુણ્યાત્મા ગૃહ નિર્મલ ભાવના પ્રેરક બલથી દાન શીલ તપનું આચરણ કરે છે, વિપુલ ભાવનાઓ ભાવે છે અને શ્રુતજ્ઞાનના સતત શ્રવણ મનનાદિથી પરિપષ્ટ થયેલી શ્રદ્ધાપૂર્વક ધર્મને વિશુદ્ધપૂર્વક આરાધે છે. તેમજ જે પુણ્યશાલિની સાધ્વીએ-શ્રાવિકાઓ સહજ નિર્મલ બુદ્ધિપૂર્વક શીલની પ્રશંસાલાયક વિશુદ્ધ મર્યાદા દઢપણે પાળી જગમાં શ્રેષ્ઠ જિનશાસનની પ્રભાવના કરે છે. તે બધાના જીવનને કૃતપુણ્ય-ધન્ય બનાવનાર સગુણેને ઈચ્છતા ભાગ્યશાળીએ સ્તુતિ કરી ખરેખર પિતાના જીવનને ઉજજવલ બનાવે છે !!! Page #49 -------------------------------------------------------------------------- ________________ ભાવના રસાયણ सत्कृत्याशंसा ( સ્ત્રગ્ધરા છંદ્ર ) जिहवे! प्रहृीभव त्वं सुकृतिसुचरितोच्चारणे सुप्रसन्ना, भूयास्तामन्य कीर्त्तिश्रुतिरसिकतया मेऽद्य कर्णौ सुकर्णौ । वीक्ष्याऽन्यप्रौढलक्ष्मी व्रतमुपचिनुतं लोचने रोचनत्वम्, संसारेऽस्मिन्नसारे फलमिति भवतां जन्मनो मुख्यमेव ॥ २८ ॥ હું જિહવે! પુણ્યશાળીઓના સદાચરણના પ્રશ’સાત્મક દ્વ્રારાવડે પવિત્ર થવા માટે ઉદ્યત થા ! અને મારા કાના ખીજાના ગુણાનુવાદ કીર્તિ-પ્રશંસાના સાનેરી શબ્દો સાંભળવા સતત સાવધ બન્યા રહે !! તેમજ મારી આંખા મીજાની ચઢતી કલાને જોવા માટે રસિક મની સફળ થાઓ !!! ખરેખર! અસાર એવા સંસારમાં મળેલી આ ઇન્દ્રિયાની ખરી સાકતા ઉપર મુજબ સદુપયેાગથી જ નિવડે છે. ( માલિની છંદ ) सांसारिक प्राणीनी दशाપ્રથમ-માન-પાન-પ્રાપ્તિ-વાછા-વિદુસ્તાસત્તુ વલન-વેમા-હંતિ-યંત્ર-ચિત્ત: / परिणयन-मपत्यावाप्ति-मिष्टेन्द्रियार्थान्, સતતમિહષન્ત: વણતાં વાધ્રુવીન ? ॥ ૨૨ ॥ જગના પ્રાણીઓ ક્ષણભર પણ સ્વસ્થતા કે–સુખશાંતિ કયાંથી મેળવે ? જન્મ્યા પછી તરતજ ખાવા-પીવાની ચિંતાની ગડમથલમાં યંગ અને છે, પછી પરણવાની, કપડાંલત્તાંની, ઘરબારની, ઘરેણાં ગાંઠાની ચિંતાથી વ્યાકુલ અને છે, પછી ખાલ-ખચ્ચાં પાળવાની ધમાલમાં તેમજ વિવિધ ઇન્દ્રિયાના પદાર્થો મેળ Page #50 -------------------------------------------------------------------------- ________________ ભાવના રસાયણ : ૫ : વવાની ધાંધલિયા પ્રવૃત્તિમાં જીવન ગુમાવી દે છે. આમ જગના પ્રાણીએ ક્ષણવાર પણ જીવનની સાચી શાંતિને અનુભવ કરી શકતા નથી. संसारनी विषमता | ( શિખરિણી છંદ) उपायानां लक्षः कथमपि समासाद्य विभवम् , भवाभ्यासात्तत्र ध्रुवमिति निबध्नाति हृदयम् । अथाकस्मादस्मिन् विकिरति रजः क्रूरहृदयोरिपुर्वा रोगो वा भयमुत जरा मृत्युरथवा ॥ ३० ॥ જગતના પદાર્થોને વિવિધ આયાસપૂર્ણ અનેક પ્રયત્નોના બલે યથાકથંચિત્ મેળવી અનાદિકાલીન અસત્ વાસનાના બલે તે પદાર્થોને શાશ્વત સ્થાયી માનવાની ભ્રામક કલ્પના જ્યાં મૂઢ પ્રાણીઓ કરે છે. ત્યાં તે અકસ્માત્ તેને ઉપભેગમાં અંતરાયસ્વરૂપે દુશમનરૂપ, રેગ, જરા, મૃત્યુ અગર બીજા કોઈ એવા વિષમ ભયની ઉપસ્થિતિ થાય છે કે જેથી મેળવેલા પદાર્થોથી અલ્પ પણ શાંતિ અનુભવવાને અવસર હસ્તગત થતું નથી !! मध्यस्थभाव | ( શાલિની છંદ). लोके लोका भिन्नभिन्न स्वरूपा, भिन्नभिनैः कर्मभिर्मर्मभिद्भिः। रम्यारम्यैश्चेष्टितैः कस्य कस्य तद्विद्वद्भिः स्तूयते रुष्यते वा ॥३॥ સંસારમાં સમસ્ત પ્રાણીઓ વિવિધ વિચિત્ર કર્મોના વિપાકની પરાધીનતાએ વિવિધ સ્વભાવના હેઈ સારા-નરસા આચરણે આચરે છે, માટે વિવેકી માણસે કેવલ બાહ્ય આચા Page #51 -------------------------------------------------------------------------- ________________ ભાવના રસાયણ રેને લક્ષ્યમાં રાખી કેદની નિંદા કે સ્તુતિ કરવી નહિ!!! કારણ કે જીવમાત્રને સ્વ-સ્વ-કર્માધીન માની તેઓના બાહ્ય વર્તનથી રાગદ્વેષની પરિણતિ કરવી ઉચિત નથી !!! તેમજ તેઓ પ્રતિ તિરસ્કાર–વૃણ પણ ઉચિત નથી. iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii શુદ્ધ વસતિ સંયમનું પાલન કરવા જરૂરી સાધને ૨ ૧ સદ્દગુરુ-ગીતાર્થ, જ્ઞાની ૮ ગ્ય સંયમોપકરણો અનુભવી - સ્વાધ્યાય - કે ૨ સુવિહિત ગ૭ ૧૦ શાસ્ત્રીય મર્યાદાનું વ્યવસ્થિત જ્ઞાન ૪ સાંગિક સાધર્મિક ૧૧ ગુરુ આજ્ઞાધીનતા સાધુ સહવાસ ૧૨ મિથ્યાદિ ભાવો - ૫ નિર્દોષ આહાર-પાણી ૧૨ આત્મનિરીક્ષણ / ૬ શક્ય તપશ્ચર્યા ૧૪ ગુણાનુરાગ ૪ ૭ આત્યંતર તપનું ૪ ૧૫ ભૂલની કબુલાત / વિશિષ્ટ પાલન ૧૬ વિનય-શિસ્તનું પાલન iuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii nusuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu u Page #52 -------------------------------------------------------------------------- ________________ જે સંયમ શુદ્ધિ માટે જરૂરી છે છે. આત્મનિરીક્ષણ કરે * દીક્ષા–ચારિત્ર સ્વીકારતી વખતે જે ઉચ્ચ કેટિના ભાવ-પરિણામે હતા, તેમાં વધારે થયે? સ્થિરતા થઈ કે ઘટાડે થયે ? –વધારે પ્રશસવા યોગ્ય છે, –સ્થિરતા અનુમોદન પત્ર છે, પણ ઘટાડે કેમ ? અને શા કારણથી ? તેના વિગતવાર વિચારદ્વારા સંયમી જીવનની સાચી જવાબદારીઓ અદા કરવા પ્રયત્નશીલ થવું જરૂરી છે. * જેની નિશ્રાએ આરાધના કરાય છે, તેમની નિશ્રાની મહત્તા સમજાણું છે? સમજાઈ હોય તે પણ–-- & આરાધનાના દષ્ટિકોણથી? કે આપણી વૃત્તિઓઈચ્છાઓને પંપાળનાર અનુકૂળ વાતાવરણના દષ્ટિકોણથી ? ખૂબ જ ગંભીરતા સાથે આ સંબંધી ઉંડું વિચારવું. 26 આરાધના આપણું સગવડે અને આપણા અનાદિકાલીન સંસ્કારોની ઘેરી છાયા તલે થાય છે કે જ્ઞાની ગુરુ અને શાસ્ત્રોની મર્યાદા અનુસાર થાય છે ? બીજા સંયમીઓના કાલ સંગ સાધનની વિષમતાને Page #53 -------------------------------------------------------------------------- ________________ કે ૨૮ ? આત્મનિરીક્ષણ આભારી શિથિલાચારની ઢાલ આડે આપણી કુવૃત્તિઓને પષવાની અક્ષમ્ય ભૂલ થાય છે ખરી ? ૯ અનંત જ્ઞાનીઓએ દીક્ષાની પ્રાપ્તિ અને પ્રભુ શાસનની સંધમારાધના અતિદુર્લભ જણાવી છે ! તે કયી રીતે? આપણે દીક્ષા તે સહજમાં મેળવી લીધી છે! તે દુર્લભતા કયી રીતે ? 2 આહાર-વિહાર-વસ્ત્ર-પાત્રની શાસ્ત્રીય રીત જે હાલમાં વિસરાતી જાય છે તેને ધ્યાનમાં રાખીને કેટલી આચરણ થઈ રહી છે? * સંયમ શુદ્ધિ માટે જરૂરી અજ્ઞાત આહાર પાણીની ગવેષણ અને અજ્ઞાત-વિહારની જરૂરીયાત સમજાય છે? & શહેરે પરિચિત ગામ અને તીર્થ ધામમાં વધુ પડતા નિષ્કારણવાસની ટેવથી પંચાચાર અને સમિતિ ગુપ્તિના પાલનમાં શિથિલતા કે મલિનતા પ્રવેશે છે, એ વાત ધ્યાનમાં છે ખરી? * પૂર્વપરિચિત ગૃહસ્થો કે સાંસારિક કુટુંબીઓને નિષ્કારણ પરિચય સંયમ શુદ્ધિમાં બાધક લાગે છે? * સંયમ અને શાસ્ત્રસાપેક્ષ જીવન શુદ્ધિના ધોરણે વસ્ત્રાદિને સ્વીકારવાના બદલે રાગભાવ પષક વસ્ત્રાદિને પરિ. ગ્રહ ખૂચે છે ખરે ? « જ્ઞાન-ધ્યાન-સ્વાધ્યાયની સંયમ પોષક પ્રવૃત્તિઓ સિવાયની વિકથા-છાપાં વાંચવાં આદિ પ્રવૃત્તિઓ જીવનને વિઘાતક સમજાણું છે ? Page #54 -------------------------------------------------------------------------- ________________ આત્મવિચારણા વર્તમાનનું મારું જીવન અને શાસ્ત્રમાં બતાવેલા મુનિના આચાર-વિચારે આ બે સામે નજર નાખતાં સહેજ પણ પરિણત સાધુપણું મારામાં જણાતું નથી! - હવે શાસ્ત્રના મુનિપણાના આચારો સાથે મારા જીવનને મેળ કઈ રીતે મેળવવું ? વીતરાગ પરમાત્માની આજ્ઞાના બંધારણમાં મારા આત્માને કઈ રીતે લાવો ? સુખ શેલીયા પણું વારંવાર આવી જાય છે? મનને સ્થિર રાખવાના પ્રયત્નમાં સફળતા મળતી નથી! કષાયે એની આડમાં થઈ રહેલ વૃત્તિઓનું પિષણ કાતીલ છૂરીઓની માફક મારા આરાધનાના મર્મને ભેદી રહી છે! સંઘયણ બળની ખામીના નામે મારી નિર્બળતાઓનું થતું પિષણ મને મુંઝવે છે? શરીર વારંવાર આડાઈ કરીને રીસાઈ જાય છે. અનુકૂલતાની ઈચ્છા છાતી ઉપર વારંવાર ચઢી બેસે છે. પ્રતિકૂલતા તે સહેજ પણ ગમતી નથી. કર્મની નિર્જરામાં અને માર્ગની સ્થિરતામાં કલ્યાણ મિત્રનું કામ કરનારા પરીષહ આવતાં પહેલાં રેકી દેવાનું મન થાય છે. આ સંસાર આંખે કાઢી ડરાવે છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ આત્મવિચારણા શાસ્ત્રીય મર્યાદા સાથે જીવનના જોડાણમાં મહારાજા ફાવવા તે નથી. વ્યવહાર ધર્મ પણ જે જોઈએ તે પાળતું નથી, ત્યાં નિશ્ચયની વાત જ શી કરવી ? આવી દશામાં– મારે આત્મા આગળના ગુણઠાણે કે સંયમની યાત્તર શુદ્ધિમાં શી રીતે ચઢે? પરિણતિમાં નિર્મલતા કયાંથી આવે ? અનુભવ મિત્રનું જોડાણ કયાંથી થાય ? શું લખું? કોને કહું ?? શું વિચારું ??? –મારે ઘણે દૂર જવાનું છે ! પણ હજી ડગલાં જ ભરાતાં નથી! કયારે પહોંચાશે ?? ગારના તોફાની ઘેડાએ આત્માને વારંવાર વિકારોની ગર્તામાં હડસેલી મૂકે છે ! આયુષ્ય તે દિવસે દિવસે ઓછું થાય છે! સાધવાનું ઘણું છે !!! સમય બહુ ટૂંકે છે !!! આરાધના શક્ય રીતે પણ બરાબર થતી નથી !! માટે હવે મારે આ પ્રમાણે કરવું જોઈએ !! * પિતામાં રહેલી ત્રુટિઓને બરાબર ઓળખી લેવી. 2 પૂર્વના મહાપુરુષના દષ્ટાન્ત ઉપર દષ્ટિ રાખી એ આદર્શ પહોંચવા માટે પલે પલે પિતાની શક્યતાને વિચાર કરો . Page #56 -------------------------------------------------------------------------- ________________ આત્મવિચારણા • ૩૧ : * શાસ્ત્રાક્ત મર્યાદાનુસાર સાધુપણું મેળવવા માટે શ્રી આચારાંગ, સૂત્ર શ્રી એઘનિયુક્તિ સૂત્ર આદિ ગ્રંથાનું વાંચન– મનન-પરિશીલન કરવું. * આખાય દિવસનું અને રાત્રિના છેલ્લા-પહેલા પ્રહરનું સમય પત્રક વ્યવસ્થિત કરવું, * રત્નત્રયીને પેાષક હાય તેવું વાંચન–વિચારે અને વાતા કરવી. * માહજનક વાતા સ્વય ખેલવી કે સાંભળવી નહિ. * રાત્રિએ સૂતાં સૂતાં પણ એ વાતને વિચાર કરવા કે આજે શું કર્યું? શું બાકી રહ્યું ? * અલ્પ નિદ્રા લેવી. નિદ્રાસ ઘાતી પ્રકૃતિ છે, માટે તેમાં ઓછાશ થાય તેવા પ્રયત્ન કરવા. * શાસ્ત્રાનું વાંચન જ્ઞાન મેળવવા માટે જ નથી પણ જીવનમાં ઉતારવા માટે છે. - * જે જે વાતા જીવનમાં વણી લેવા જેવી લાગે તેની નેોંધ કરી લેવી અને અમલ કરવા પ્રયત્ન કરવા. * દેશ-કાળ અને દેખાદેખીથી આવી ગયેલી શિથિલતા પણ નભાવી લેવી નહિ. * શક્ય દેખાતી શુભ ક્રિયાઓમાં વીઠ્ઠિાસ ફારવવા ! * જીવનને અગીચા અનાવવા માટે માળી જેવા ખની જવું. માળી મગીચાના ઝાડા ઉપર પાણી નાખે છે. નકામે થઈ ગયેલા ભાગ કાપી નાખે છે....નવા નવા સુધિ છેડવાઓ Page #57 -------------------------------------------------------------------------- ________________ : ૩ર : આત્મવિચારણા બહારથી લઈ આવે છે અને પિતાના બગીચાની શેભામાં વૃદ્ધિ કરે છે. તેમ મારે પણ મારા જીવનને સુંદર બગીચે બનાવ હોય તે શ્રદ્ધારૂપી પાણું નાંખતા જવું. અતિચારરૂપ ખરાબ ભાગ કાઢી નાખવે અને ગુણરૂપી છેડવાઓ લાવી જીવનરૂપ બગીચાની શોભામાં વૃદ્ધિ કરવી જોઈએ. વસતિ-વસ્ત્ર અને આહાર પણ આ ત્રણને ઉપયોગ સતત ચાલુ છે તેમાં જરૂર સગવડ અને શેખ એમ દરેકના ત્રણ વિભાગ પડી જાય છે. જે કે મૂલ સ્વભાવે આત્માને ત્રણ પિકી એકેયની જરૂર નથી પણ વર્તમાનમાં એ ત્રણેયની જરૂર રહેવાની છે માટે જરૂરી કામ ચાલી શકે તેવી સાવિતા લાવવાના લક્ષ્ય સાથે સગવડ અને શેખથી બચી જવું. પણ આત્મા હજી તેટલો સવશીલ નથી બન્ય, માટે બને ત્યાં સુધી જરૂરીયાત સાથે સ્વાભાવિક મળી આવતી સગવડને સાપેક્ષ ઉપગ પણ બહુ મર્યાદિત કર – પણુ એ તે નક્કી કરી લેવું તે નિરપેક્ષપણે સગવડને અમર્યાદિત ઉપયોગ કે શેખના પ્રકારમાં ન ઉતરી જવાય. વસતિ આદિ ત્રણમાં જરૂર અને સગવડથી આગળ ન વધવું. સગવડને પણ ઘટાડવા પ્રયત્ન કર. * જરૂરી વસ્તુના ઉપયોગમાં અનાસક્તિ જરૂર કેળવવી. U) Page #58 -------------------------------------------------------------------------- ________________ આત્મભાવપ્રખેાધક અપૂર્વ — હિ....ત....શિ....ક્ષા જીવનની સાધનાના પ્રધાન અ'ગભૂત સમ્યક્ચારિત્રની પ્રાપ્તિ થયા પછી તેમાં વિવિધ શુભ ભાવના-પરિણતિ આદિના મલે વિશુદ્ધિ-નિમ લતાની જરૂર હમેશાં રહે છે. પણ ઘણી વાર અનાદિકાલના અભ્યાસ મુજબ થાડુ કરીને ઘણુ' પામ્યાનું માની લેવાની ખેાટી વૃત્તિના કારણે આરાધના માટે ઉદ્યત અનેલા પણ મુમુક્ષુ પ્રાણીએ વ્યવહારથી ચારિત્રની પ્રાપ્તિથી આત્મકલ્યાણ થઈ ગયાની વૃત્તિને આધીન ખની મેળવવા લાયક વિશિષ્ટ ઉચ્ચ ભાવનાએ આદિ દ્વારા ચારિત્રના અમૂલ્ય લાભને મેળવી શકતા નથી. માટે આરાધક ભાવની વિશિષ્ટ કેળવણી માટે નીચે પૂર્વચાય કૃત દ્વિતશિક્ષા આપી છે, જે પ્રત્યેક મુમુક્ષુએ સદાકાળ નિર'તર હૃદયપટમાં કાતરી રાખવી ઘટે. ( સ્ત્રગ્ધરા છંદ) श्रुत्वा श्रद्धाय सम्यक् शुभगुरुवचनं वेश्मवासं निरस्य, प्रव्रज्याथ पठित्वा बहुविधतपसा शोषयित्वा शरीरम् । धर्मध्यrate यावत्प्रभवति समयस्तावदाकस्मिकीयम्, प्राप्ता मोहस्य घाटी तडिदिव विषमा हा हताः । कुत्र यामः ? ॥ 3. Page #59 -------------------------------------------------------------------------- ________________ : ૩૪ : સમ્યક્ પ્રકારે શાસ્ત્રકારાના હિતકારી વચને ને— ગુરુમુખે સાંભળ્યા !!! હિતશિક્ષા ખૂબ શ્રદ્ધાપૂર્વક સાચા તરીકે સહૃા !!! અને પરિણામે વૈરાગ્યભાવની ઉત્કટતા મેળવી. સ'સારના અધના રંગાવી દીક્ષા લીધી, શાસ્ત્રાનું અવગાહન કર્યું, વિવિધ તપ વડે શરીર સૂકવ્યું. હવે–આત્મ કલ્યાણની સાધનાના અચૂક સાધનરૂપ ધર્મધ્યાન માટે અવસર આવ્યા જાણી તૈયારી કરી તેટલામાં તા અચાનક માહરાજ ધાડ પડી! મેાહની ઘેલછાએ મને ભ્રમિત કર્યા! અરેરે! મારા દુર્ભાગ્યની શી વાત કરું ? ક્યાં જઈને પાકાર કરું? ( શાર્દૂલવિક્રીડિત છંદ ) एकेनापि महाव्रतेन यतिनः खंडेन भग्नेन वा, दुर्गत्यां पततो न सोऽपि भगवान् ईष्टे स्वयं रक्षितुम् । हत्वा तान्यखिलानि दुष्टमनसेो वर्तामहे ये वयम्, तेषां दण्डपदं भविष्यति कियत् ? जानाति तत् केवली ॥ २ ॥ શાસ્રકારના વચન મુજબ એક પણ મહાવ્રતની દેશથી કે સથી વિરાધના કરવાના પ્રતાપે દુતિમાં જનારા મુનિને સ્વયં તીર્થંકર ભગવાન્ પણુ ખચાવવા સમર્થ થતા નથી. તે પછી પાંચે મહાવ્રતાને વિરાધી નિષ્વ”સ પરિણામવાળા જે અમે નિઃશંક થઇને ફરીએ છીએ તે ખરેખર અમારે કેટલી સજા–શિક્ષા ભાગવવી પડશે? તે કેવલી જાણે !!! Page #60 -------------------------------------------------------------------------- ________________ હિતશિક્ષા ઃ ૩૫ (શાલવિક્રીડિત છંદ ) कट्यां चोलपटं तनौ सितपटं कृत्वा शिरोलुञ्चनम, स्कंधे कम्बलिकां रजोहरणकं निक्षिप्य कक्षान्तरे । वक्त्रे वस्त्रमय निधाय ददतः श्रीधर्मलाभाशिषम्, वेषाडंबरिणः स्वजीवनकृते विद्मो गतिं नात्मनः ॥ ३ ॥ કેડે ચાલપટ્ટો અને ઉપર સફેદ કપડા આઢી, માથાંના વાળના લેાચ કરી, ખંભે કાંમલ નાખી, આઘાને અગલમાં લઇ, મુહપત્તિને સેઢે રાખી અન્ય મુખ્ય પ્રાણીઓને માટે ધ મૂર્તિ જેવા દેખાવ કરી ધર્મલાભ આશીર્વાદ દેતા કેવલ વેષના આખરની વિડંબનાને ભજતાં મારા આ આત્માની શી દશા થશે ? સમજણ પડતી નથી !!! ( શાર્દૂલવિક્રીડિત છંદ ) મિક્ષા-જુસ્તજ-વા-પાત્ર વસતિ-પ્રાકાર જીલ્લા યથા, नित्यं मुग्ध - जन-प्रतारणकृते कष्टेन विद्यामहे । आत्मारामतया तथा क्षणमपि प्रोज्झ्य प्रमादद्विषम्, स्वार्थाय प्रयतामहे यदि तदा सर्वार्थसिद्धिर्भवेत् ॥ ४ ॥ - હે આત્મન્ ! ગેાચરી, કપડાં, ચાપડીયેા, મકાન, સારી કાંબલે આદિ મેળવવા માટે મુગ્ધ-શ્રાવક લેાકેાને વિશ્વાસુ બનાવી, ધર્મના નામે ઠગાઈના ધંધા માટે જેટલેા તું ઉદ્યત થાય છે !!! અને જેટલી મહેનત કરે છે. તેવા તું ક્ષણવાર પણ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કે જાણકારી માટે એકાગ્રતાપૂર્વક તૈયાર થાય તે તારું કલ્યાણુ થઇ જાય !!! પણ હાય ! તેવી દશા આવતી નથી! શું કરું? ક્યાં જઈને પાકાર કરું !!! Page #61 -------------------------------------------------------------------------- ________________ * ૩૬ : હિતશિક્ષા ઝવેરીની દુકાને છૂટથી માલ લેવાની સંમતિ મળવા છતાં પ્રમાદાધીન બનેલા જેવી મારી દુર્દશા છે !!! (શાર્દૂલવિક્રીડિત છંદ ) पाखण्डानि सहस्रशो जगृहिरे ग्रन्था भृशं पेठिरे, लाभाऽज्ञानवशात्तपांसि बहुधा मूश्चिरं तेपिरे। कापि क्वापि कथंचनाऽपि गुरुभिर्भूत्वा मदो मेजिरे, कर्मक्लेशविनाशसंभवसुखान्यद्यापि ना लेभिरे ॥ ५ ॥ - અરેરે! આ જગના જીને રાજી કરવા સારૂં હજાર પાખંડ રચ્યા! ઘણુ ગ્રંથ ભણે! લોભ અને અજ્ઞાન દશામાં મૂઢ બની વિવિધ તપસ્યાઓ પણ કરી! ક્યાંક ક્યાંક ઉજજડ ગામમાં એરંડાની પ્રધાનતા મુજબ ગુરુમહારાજ તરીકે બની મિથ્યા મદ અભિમાન કર્યું ! છતાં–હજી આ વિષમ કર્મોના વિપાકના બંધનમાંથી મુક્ત થઈ યથાસ્થિત સુખને ભાગી ન બન્યું !!! (સ્ત્રગ્ધરા છંદ) किं भावी नारकोऽहम् ? किमुत बहुभवी ? दूरभव्यो ? न भव्यः ? किंवाऽहं कृष्णपक्षो? किमचरमगुणस्थानके ? कर्मदोषात् । वह्निज्वालेव शिक्षा, व्रतमपि विषवत् खड्गधारा तपस्या, • स्वाध्यायः कर्णसूची यम इव विषमः संयमो यद्विभाति ॥६॥ શું હું નરકમાં જનારે છું? અનંતસંસારી છું કે દૂરભવ્ય છું કે ભવ્ય નથી? અથવા શું હું કૃષ્ણપક્ષી છું? કે કર્મોના વિચિત્ર વિપાકવશ હું હજી મિથ્યાત્વી છું ? કે જેથી ઉપકારી મહાપુરુષની હિતકારી શિખામણ અગ્નિજવાલાની માફક, વ્રત-પચ્ચખાણ ઝેર જેવા, તપસ્યા ખાંડાની ધાર Page #62 -------------------------------------------------------------------------- ________________ હિતશિક્ષા : ×૭ : સમાન, સ્વાધ્યાય કાનમાં સાય લાંકવાની જેમ વિરસ અને સયમ યમરાજની જેમ ભયંકર જણાય છે!!! અહાહા !!! શી કર્મીની વિષમતા છે? ( શાર્દૂલવિક્રીડિત છંદ ) वस्त्रं पात्रमुपाश्रयं बहुविध भैक्षं चतुद्वैषिधम्, રાચ્યા-પુસ્ત–પુસ્તજોરળ શિષ્ય ચ શિક્ષાવિ गृहणीमः परकीयमेव सुतरामाऽऽजन्मवृद्धा वयम्, यास्यामः कथमीद्वशेन तपसा तेषां हृहा ! निष्क्रयम् ॥ દીક્ષા લીધી ત્યારથી— કપડાં, પાતરાં, વિવિધ પ્રકારની ગેાચરી, ઔષધેાપચાર, મકાન, પુસ્તક, જ્ઞાનના ઉપકરણા, ચેલાએ તથા જ્ઞાન આફ્રિ આ બધું ધર્માદાને નામે પારકું લીધે જ જઇએ ! અને ઘરડાં થઈ જવા આવ્યા છતાં હજી સુધી કંઈ તેના બદલા વળે તેવું આત્મકલ્યાણ કઈ સાધ્યું નથી ! કે બીજાનું ભલું કર્યું નથી ! શી રીતે બધાને બદલે વળશે ? આમ ઋણમગ્ન થયેલા મારી પરભવમાં શી દશા થશે ? ( શાર્દૂલવિક્રીડિત છંદ ) अंत- मत्सरिणां बहि:शमवतां प्रच्छन्न- पापात्मनाम्, नद्यम्भः कृतशुद्धि-मद्यप - वणिग् दुर्वासनाऽऽशास्मिनाम् । पाखंड व्रतधारिणां बकदृशां मिथ्यादृशामीदृशाम्, बद्धोऽहं धुरि तावदेव चरितैस्तन्मे हहा ! का गतिः ? ॥ ખરેખર ! મારા આચરણા તા અંદર ઇર્ષ્યા દ્વેષની મહાન્ કાતીલ છુરી રાખી બહારના દેખાવે શાંતમુદ્રા ધારણ કરનાર Page #63 -------------------------------------------------------------------------- ________________ કે ૩૮ હિતશિક્ષા તથા જગમાં ધમી તરીકેના લેબાશમાં માયા–પ્રપંચપૂર્વક પાપો આવનાર, નદીમાં સ્નાન કરી શુદ્ધ થયેલા લાગતા દારૂડિયા અને ગ્રાહકને વિશ્વાસમાં લેવા સદવર્તન કરાવનારી વણિગવૃત્તિવાળા અને પાખંડી બકવૃત્તિવાળા ઢેગી ધુતારાઓના સરદાર જેવા છે! અરે રે! કર્મના કુટિલ બંધનેને તેડનારી આરાધનાના માગે આવવા છતાં ભયંકર પાપ સેવી પિતાના હાથે પિતાના વિનાશને નેતરનાર મારી શી દશા થશે ? (શાર્દૂલવિક્રીડિત છંદ) શેષાં રન-વન-જમન--કરાવલિના, मुच्यन्ते तमसा निशा इव सिते पक्षे प्रजास्तत्क्षणात् । ताहक्षा अपि सन्ति केऽपि मुनयस्तेषां नमस्कुर्महे, संविग्ना वयमाऽऽत्मनिन्दनमिदं कुर्मः पुनर्वाधये ॥९॥ ઉપર વર્ણવ્યા મુજબ મારી તે સંયમમાં બહુ શિથિલ (વિપરીત) પ્રવૃત્તિ છે. છતાં પોતાના ચરણકમલથી ભૂમિકલને પાવન કરનારા એવા પણ મહામુનિઓ છે, જેના દર્શન, વંદન, નમસ્કાર, ચરણસ્પર્શ તથા પ્રશંસાદિ કરવાથી શુક્લ પક્ષમાં થતી રાત્રિની નિર્મલતાની જેમ પ્રાણી માત્ર પાપથી મુક્ત થાય છે. . તેવા ઉત્તમ મુનિઓને ભાવપૂર્વક હું વારંવાર નમસ્કાર કરું છું !!! અને સંવેગભાવની વૃદ્ધિપૂર્વક સંવિજ્ઞપાક્ષિક બની સમ્યકત્વની નિર્મલતા માટે આત્મનિંદા પણ કરું છું !!! Page #64 -------------------------------------------------------------------------- ________________ 5 સંયમબાધક દેહનું મમત્વ ટાળવા– હિ તે શિક્ષા શનિ એ જ જગતના પ્રાણીઓને પાપમાં અનિચ્છાએ પણ પ્રવર્તાવનાર કંચન, કામિની, કુટુંબ અને કાયા છે. સંસારને ત્યાગ કરી સાધુ બનેલા મુમુક્ષુને પ્રથમના ત્રણને તે લોકલાજે ત્યાગ થઈ જ જાય છે, પણ કાયા તે સાધુપણામાં હોય છે, એટલે ગૃહસ્થાવસ્થામાં મમત્વ-વાસનાના ચાર વિભાગ પડતા અને કંચન, કામિની આદિની ઉપાધિમાં કાયાનું મમત્વ ઉદ્રક પામતું અટકતું પણ સાધુપણામાં અન્ય સાધન નહિ હોવાથી ઉપાધિશન્ય જીવનના લીધે વિવેકના અભાવમાં કાયાનું મમત્વ સંયમી જીવનના પ્રતાપે મળી આવતી અનુકૂળ સાધન-સામગ્રીના બળે પ્રાયશિઃ વધી જાય છે. તેથી સહસાવધાની શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા રચિત શ્રી અધ્યાત્મકલ્પદ્રુમે ગ્રંથના પાંચમા અધિકારમાં જણાવાયેલ ગ્ય હિતશિક્ષા અહીં આપી છે. જેથી મુમુક્ષુની વિવેકચક્ષુ જાગૃત રહે અને શરીરની મૂછ આસક્તિ ઘટતી રહે. (ઉપજાતિ છંદ) पुष्णासि यं देहमघान्यचितयं स्तवोपकारं किमयं विधास्यति ? । कर्माणि कुर्वन्निति चिंतयायति, ___ जगत्ययं वश्चयते हि धूर्तराट् ॥१॥ હે આત્મન ! તું જે શરીરનું પિષણ પાપોના વિચાર વિના Page #65 -------------------------------------------------------------------------- ________________ * ૪૦ : હિતશિક્ષા ગમે તે પ્રયત્ન કરવા મથે છે, તે તારું શું ભલું કરવાનું છે? તેને તું જરા વિચાર કર ! પ્રત્યેક કાર્ય કરતાં ભવિષ્યને તારે વિચાર કરે ઘટે, નહિ તે આ શરીરરૂપ મહાઠગ આંખમાં ધૂળ નાંખી વિશ્વાસપૂર્વક ઠગાઈ કરી જાય છે. (વસંતતિલકા છંદ) कारागृहाद् बहुविधाऽशुचितादिदुःखा.....निर्गन्तुमिच्छति जडोऽपि हि तद्विभिद्य ॥ क्षिप्तस्ततोऽधिकतरे वपुषि स्वकर्म તદ્ દલિતું થતણે જિમમ! રા હે આત્મન ! મૂખશેખર પ્રાણી પણ કેદખાનામાંથી સળિયા તેડીને, ભીંત ફાડીને બહાર નીકળવા મથે છે, તે તે તેના કરતાં પણ અધિક મૂઢ છે કે અતિશય અશુચિ પદાર્થોથી ભરેલ અતિ વિષમતર શરીરરૂપ ભયંકર કેદખાનામાં તને તારા કર્મોએ નાંખ્યો છે. તે તે કેદખાનાને તું મમત્વપૂર્વક સારું ખવડાવી, સાફસુફ કરવાની ધમાલ મચાવી વધુ દઢ બનાવવા માગે છે! ધિક્કાર છે તારી અજ્ઞાનદશાને! જરા ચેત ! સમજણપૂર્વક વિચાર કર !!! (વસંતતિલકા છંદ ); છાણી વિતું જોવાલ મીચા તતો ગુરુ રામુ પુvમે? शक्यं न रक्षितुमिदं हि न दुःखभीतिः, पुण्यं विना क्षयमुपैति च वज्रिणोऽपि ॥३॥ પરલેકના દુઃખની ભીતિથી જે તે શરીરના રક્ષણને ઈચ્છતે હોય તે તું પુણ્ય કેમ વધારતે નથી? કારણ કે પુણ્ય વિના Page #66 -------------------------------------------------------------------------- ________________ હિતશિક્ષા કેઈનું દુઃખ ટળતું નથી! અને આ શરીર ચિરસ્થાયી રહેતું નથી, શક્તિશાલી ઈન્દ્ર પણ આ હકીકતમાં ફેરફાર કરવા અસમર્થ નિવડે છે !!! (વસંતતિલકા છંદ), देहे विमुह्य कुरुषे किमघं न वेत्सि ?, રથ જવા માટે અવqવનારું . लोहाश्रितो हि सहते घनघातमग्नि बर्बाधा न तेऽस्य च नभोवदनाश्रयत्वे ॥ ४ ॥ હે વિવેકી પ્રાણી! જરા વિચાર તે કર! તે શરીરને પાળવા-પષવા જ વિવિધ પાપ કરે છે, પણતને ખબર નથી કે આ શરીરને આશ્રય લીધાથી જ તું અનેક દુઃખાને ભેગવે છે! વ્યવહારમાં અગ્નિ લેઢાને આશ્રય લે છે ત્યારે જેમ તેને ઘણુ માર ખાવા પડે છે તેમ અરૂપી નિરંજન નિરાકાર તને શરીરરૂપ બાહ્ય ઉપાધિમાં લપટાયેલ હોવાથી જ વિવિધ દુખે ભેગવવા પડે છે, માટે તું શરીરની સેાબત છોડ ! તે પછી આકાશની જેમ નિલેપ બનેલા એકલા તને અગ્નિની જેમ કેઈપણ જાતનું દુઃખ ભેગવવું નહિ પડે !!! | (શાર્દૂલવિક્રીડિત છંદ) दुष्टः कर्मविपाकभूपतिवशः कायायः कर्मकृत् , बवा कर्मगुणैर्हृषीकचषकैः पीतप्रमादासवम् । । कृत्वा नारकचारकापदुचितं त्वां प्राप्य चाशुच्छलम् , गन्तेति स्वहिताय संयमभरं तं वाहयाल्पं ददत् ॥५॥ હે મૂઢ પ્રાણી! તું તેના ફંદામાં ફસાયે છે? કોના પર મેહ કરે છે ? . . . . . -- Page #67 -------------------------------------------------------------------------- ________________ હતશિક્ષા આ શરીર તે કર્મ-વિપાકરૂપ રાજાને દુષ્ટ કરી છે, તે તને ઈન્દ્રિયરૂપ પ્યાલીઓથી પ્રમાદરૂપ મદિરા પીવડાવી તને વિવેકશૂન્ય-ઉન્મત્ત બનાવી કર્મરૂપ દેરડાથી બાંધી, નરકરૂપ કેદખાનાની પીડાઓ માટે લાયક કરી જરાક છળ મેળવી છટકી જશે ! અને તેને અનેક ભ સુધી દુઃખેનું ભાજન બનાવશે!! માટે તું આ નેકરને સંયમ આરાધવારૂપ તારું કામ કઢાવવા પૂરતું થોડું તેના નિર્વાહ માટે આપી તારા પિતાના હિત માટે સદા ઉદ્યત રહે! આ દગાર મિત્રની ભ્રામક મેહજાળમાં ફસાતે નહિ !!! (ઉપજાતિ છંદ) यतः शुचीन्यप्यशुचीभवन्ति, . कृम्याकुलात्काकशुनादिभक्ष्यात् । द्राग्भाविनो भस्मतया ततोऽगात् , માંસાલિપિveત સ્વદિત હા || ૬ | હે મુમુક્ષુ ! જે શરીરની સેબત માત્રથી પવિત્ર ઉત્તમ ગણાતા પણ સારા પદાર્થો અપવિત્ર-વિરૂપ બની જાય છે તેવા કીડાઓથી ખદબદતા–અધિષ્ઠાતા આત્માની ગેરહાજરીમાં કાગડાં કૂતરાઓની ઉજાણીમાં કામ આવે તેવા-હાડ-માંસના સંચયરૂપ અને પરિણામે ભરમાવશેષ બનનાર-અપવિત્રતાના ખજાના સ્વરૂપ ક્ષણભંગુર અશુચિ આ શરીરથી બને તેટલું સારું આત્મહિત સાધી લે! નાહકની આની સારસંભાળમાં તારું હિત જતું ન કર!! ચેતી જા ! મેળવેલી સામગ્રીને સદુપયોગ કરવા તૈયાર થા !! | (ઉપજાતિ છંદ) परोपकारोऽस्ति तपो जपो वा, विनश्वराद्यस्य फलं न देहात् । Page #68 -------------------------------------------------------------------------- ________________ હિતશિક્ષા सभाटकादल्पदिनाप्तगेह मृत्पिडमूढः फलमश्नुते किम् ? ॥ ७ ॥ હે આત્મન્ ! અણધાર્યા પ્રસંગે ક્ષણવારમાં નાશ પામનાર આ ક્ષણિક શરીરદ્વારા પરોપકાર, તપ, જપ, આદિ ઉત્તમ કાર્ય જે ન સાધી શકીશ! - તે ચેડા દિવસ માટે ભાડે લીધેલા ઘરના બાહ્ય રૂપરંગમાં ફસાઈ તેનાથી વ્યાવહારિક ફલ નહિ મેળવનારની જેમ પરિ ણામે પિતાની મૂલા પર તને અનહદ પશ્ચાત્તાપ થશે !!! | (ઉપજાતિ છંદ) मृत्पिडरूपेण विनश्चरेण, greણની કરાટન ! देहेन चेदात्महितं सुसाधम् , પન્ન િતતડઝ મૂઢ! | ૮ | હે મહાનુભાવ! ક્ષણભંગુર દુર્ગધથી પરિપૂર્ણ, એકેક રેમે પિણાબબ્બે રોગના સ્થાનરૂપ, અંતે માટીમાં મળી જનાર શરીરથી જે આત્માનું અપૂર્વ કલ્યાણ કેઈપણ યોનિમાં ન સાધી શકાય તેવું સધાય તેમ છે તે હે મૂઢ ! શા માટે આ સેનેરી સમય હાથમાંથી ગુમાવે છે? તુરત વિશિષ્ટ ધર્મની આરાધના કરી અસાર આ શરીરને સાર ગ્રહણ કરી લે !!! નહિ તે છેવટે આ શરીર ભસ્મરૂપ થઈ તને ચૌરાશીના ચૌટામાં રઝળતા કરી દેશે, માટે ચેત ! અને મિત્રરૂપે માનેલા તારા આંતરદુમનરૂપ આના માયાવી વર્તનથી તારું પોતાનું બગડવા ન દે !!! Page #69 -------------------------------------------------------------------------- ________________ છે છે અધ્યાત્મકલ્પદ્રુમ ગ્રંથમાં વર્ણવેલા શ્રમણ ધર્મની સફલતાના સરલ ઉપાયો The ti કેટલાક મુમુક્ષુઓ અજ્ઞાનવશ આરાધના માટે વિષમ કાલમાં પૂર્વના પુણ્યબલની હાનિના કારણે દુર્બલ સંહનન ધૃતિવાળા શરીરની પ્રાપ્તિ થવાના ખોટા ન્હાના કાઢી કરવા લાયક યત્નસાધ્ય પ્રવૃત્તિ નથી કરતા, તેવાઓને એગ્ય હિતશિક્ષા આપી વીય ફેરવવા માટે ઉપયોગી નીચેની શિક્ષા શ્રી અધ્યાત્મકલ્પદ્રુમના પંદરમા અધિકારમાંથી અર્થ સાથે આપી છે, જે વાંચી વિચારી યથાશક્તિ આરાધના કરી કલ્યાણ માર્ગે આગળ વધવા પ્રયત્ન કરે. | ઉપજાતિ છંદ '' સાવરકards! થરમારો– • • રિપુ શુનુ તનtsvપુ .. न हन्त्यभुक्तं हि न चाप्यशुद्धं, વિદ્યોત્તમૌષધમાખથાન પર છે ? હે મહાનુભાવ! સાધુ આચારને લગતી, કમલને દૂર કરનારી તમામ આવશ્યક ક્રિયાઓમાં વિધિ-વિધાનની શુદ્ધિપૂર્વક તત્પર બન! કારણ કે ધવંતરી જેવા સારા વૈદ્યની પણ બતાવેલી દવાનું વિધિપૂર્વક સેવન કર્યા વિના રેગોને નાશ થતું નથી !!! Page #70 -------------------------------------------------------------------------- ________________ સરલ ઉપાયે પ્રથમ શિક્ષા–તમામ સાધુકિયા શુદ્ધ વિધિપૂર્વક કરવી. : - ઉપજાતિ છંદ तपांसि तन्याद्विविधानि नित्यं, मुखे कटून्यायतिसुन्दराणि । निघ्नन्ति तान्येव कुकर्मराशि, રાથનાનીવ ટુવામાન તૂ I ૨ * વિવિધ પ્રકારના બાહ્ય અને અત્યંતર તપનું નિરંતર યથાશક્તિ વલ્લાસપૂર્વક આસેવન કર ! કે જે પ્રારંભમાં શરીર ઈન્દ્રિયોને સંતાપ કરનાર છે પણ અશુભ કર્મની નિર્જરા કરાવીને ભવિષ્યમાં સુંદર હિતકારી નિવડે છે, અને રસાયણે જેમ વિધિપૂર્વક સેવ્યાથી જીર્ણ વ્યાધિને પણ મૂલથી નાશ કરે છે તેમ આવી વિશુદ્ધ તપસ્યા અનેક–જન્મ-સંચિત પાપ-. કર્મોને ક્ષય કરે છે. - બીજી શિક્ષા–વલાસપૂર્વક નિરાશસભાવે વિવિધ તપના સેવનમાં રત રહેવું. ઉપજાતિ છંદ વિશુદ્રઢાંતરસ્ત્રધારી, આ માનિશ નિમિતયોગસિદ્ધિ: सहोपसर्गास्तनुनिर्ममः सन् , ___ भजस्व गुप्तीः समितीश्च सम्यक् ॥३॥ જ્ઞાન, દર્શન, ચારિત્રની વિશુદ્ધ આચરણારૂપ ગની સિદ્ધિ મેળવીને અઢાર હજાર શીલાંગના નિર્મલ વિધિપૂર્વક આચરણ માટે હંમેશા ઉદ્યત બન! તથા શરીરની મમતાને છાંડી આવી પડતા પરીષહ ઉપસર્ગો સમભાવે સહન કર ! Page #71 -------------------------------------------------------------------------- ________________ : ૪૬ ઃ સરલ ઉપાય. તેમજ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિને ઉપયેાગ પૂર્વક પાળવા માટે દત્તચિત્ત-સાવધાન થા! ત્રીજી શિક્ષા—અઢાર હજાર શીલાંગના પાલનમાં ઉદ્યત અનવું. ચેાથી શિક્ષા—પરીષહ ઉપસર્ગો સમભાવે સહેવા. પાંચમી શિક્ષા—પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને નિરતિચાર પાળવી. स्वाध्याययोगेषु दधस्त्र यत्नं, मध्यस्थवृत्त्याऽनुसराऽऽगमार्थान् । अगारवो भैक्षमटा विषादी, ઉપજાતિ છંદ हेतौ विशुद्धे वशितेन्द्रियौघः ॥ ४ ॥ જ્ઞાનઘ્યાન, સ્વાધ્યાય અને સયમના શુભ વ્યાપારામાં જયણાપૂર્વક પ્રયત્ન કર ! શાસ્ત્રાક્ત પદાર્થોની મધ્યસ્થભાવે પ્રતિપત્તિ કર. લાલુપતા આદિ પરિહરી, શાસ્ત્રાક્ત વિશુદ્ધકારણે ઇન્દ્રિયાના સયમપૂર્વક ભિક્ષા-ગેાચરીમાં પ્રયત્નવાળા થા! છઠ્ઠી શિક્ષા—જ્ઞાન ધ્યાન સ્વાધ્યાયાદિ શુભ વ્યાપારીની જ પ્રવૃત્તિ રાખ ! સાતમી શિક્ષા—સર્વજ્ઞાક્ત પદાર્થોમાં સ્વબુદ્ધિનું પ્રાધાન્ય ન આપ! આઠમી શિક્ષા—રસગારવાદિ છેાડી શાસ્રાક્ત વિધિ મુજબ ગાચરીમાં અપ્રમત્ત અન! Page #72 -------------------------------------------------------------------------- ________________ સરલ ઉપાયા ददस्व धर्मार्थतयैव धर्म्यान, सदोपदेशान् स्वपरादिसाम्यानू । जगद्धितैषी नवभिश्च कल्पै ग्रमे कुले वा विहराप्रमत्तः ॥ ५ ॥ : ૪૭ : ( ઉપજાતિ છંદ ) સ્વ અને પરને ભેદ છેાડી એકાંત હિતબુદ્ધિએ જ ધર્મ પામી-૫માડી આત્મકલ્યાણ સાધવા-સધાવવાની જ શુભ વિચારણાપૂર્વક ધાર્મિક મેાધને વધારનાર આત્મહિતકર ઉપદેશ આપવાની પ્રવૃત્તિમાં સતત ઉદ્યમી ખન! તથા જગત્ માત્રને સન્માર્ગ પર લાવી તેના હિતને સાધવાના શુભ આશયપૂર્વક પ્રતિબંધ-મમત્વભાવ વિના ગ્રામ કે નગરમાં યથાયેાગ્ય નવકલ્પી વિહારની મર્યાદા પૂર્વક વિહાર કર ! નવમી શિક્ષા—હિતકર ધર્મના ઉપદેશથી પ્રવૃત્તિ સ્વ કલ્યાણ સાથે પર કલ્યાણ સાધવાની એકાંત શુભ-નિષ્ઠાપૂર્વક જ કરવી દશમી શિક્ષા—દ્રવ્ય-ક્ષેત્રાદિના મમત્વને! ત્યાગ કરી સૌંયમી જીવનની સુવાસ જગતના તમામ પ્રાણીઓને પહેાંચતી કરવા નવકલ્પી મર્યાદા સાચવી વિહાર કરવા. ( ઉપજાતિ છંદ ) कृताकृतं स्वस्य तपोजपादि, शक्तिरशक्तिः सुकृतेतरे च । सदा समीक्षस्व हृदाऽथ साध्ये, यतस्व हेयं त्यज चाव्ययार्थी ॥६॥ પ્રતિદિન કરાતી ધર્મક્રિયાના મેળ મેળવવા માટે કેટલું મે Page #73 -------------------------------------------------------------------------- ________________ : ૪૨ : સરલ ઉપાયા કર્યુ છે ? કેટલું કરવા જેવું બાકી છે ? મારી શક્તિ કેટલી છે? શું કરી શકવા અસમર્થ છું? સારૂં કેટલું કરું છુ?. ખાટુ કેટલું ક્યું? આદિ આંતર-નિરીક્ષણ હોવું જરૂરી છે, તે કર્યો પછી શકય શુભ પ્રવૃત્તિમાં ઉદ્યત થા ! હેય પદાર્થોના યથાશક્ય પરિહાર કર ! અગ્યારમી શિક્ષા—જીવનમાં ધમ કેટલા સધાયા છે? તેના માપક-યંત્રરૂપ પાતાના કર્જાવ્યા-આચરણાનું વિહ‘ગાવ લેાકન—સિંહાવલાકનરૂપ આંતર નિરીક્ષણ પ્રતિદિન કરવું. બારમી શિક્ષા—શક્ય શુભ પ્રવૃત્તિઓમાં સતત પ્રવૃત્તિ અને પાપકાચના શક્ય પરિહાર કરવા. ( ઉપજાતિ છંદ ) परस्य पीडापरिवर्जनात्ते, त्रिघा त्रियोग्यप्यमला सदाऽस्तु । साम्यैकलीनं गतदुर्विकल्पं, मनो वचश्चाऽनघप्रवृत्ति ॥ ६ ॥ કોઈપણ પ્રાણીને સૂક્ષ્મ-માનસિક પણ પીડા ન થવા દેવાની કાળજીપૂર્વકની પ્રવૃત્તિ રાખવાથી તારા ત્રણે યાગાને તું નિમલ અનાવ! અને સમતારસમાં તરખાળ થઇ તે વિકલ્પે દૂર હટાવી મન અને વચનની શુભ પ્રવૃત્તિને વધાર ! તેરમી શિક્ષા—સૂક્ષ્મ પણ પ્રાણીને માનસિક પીડા ન થવા દેવાની જયણામય પ્રવૃત્તિથી નિર્મલ યાગવાળા બનવું. ચૌદમી શિક્ષા—મન વચનને સમભાવમાં લીન બનાવી શુભ પ્રવૃિત્તિવાળા બનાવવા. Page #74 -------------------------------------------------------------------------- ________________ હિતશિક્ષા मैत्री प्रमोदं करुणां च सम्यग् मध्यस्थतां चानय साम्यमात्मन् ! सद्भावनास्वात्मलयं प्रयत्नात्, : re: ઉપજાતિ છઃ कृताविरामं रमयस्व चेतः ॥ ૮ ॥ મૈત્રી, પ્રમેાદ, કરુણા અને માધ્યસ્થ્ય ભાવનાઓથી તારા અંતઃકરણને નિલ બનાવ ! તથા આત્માની સવિચારણાઓમાં નિરંતર મનને પરાવી મનેાલયના અપૂર્વ સુખને અનુભવ. પંદરમી શિક્ષા—મૈત્રી આદિ ચાર ભાવનાએ નિર તર ભાવવી. સાળમી શિક્ષા—આત્મસ્વરૂપના સતત ચિંતનથી મનની નિર્વિકલ્પ દશાને અનુભવ કરવા. ઉપજાતિ છંદ कुर्यान्न कुत्रापि ममत्वभावं, न च प्रभो ! रत्यरती कषायान् । इहापि सौख्यं लभसेऽप्यनीहो, < ह्यनुत्तरामर्त्यसुखाभमात्मन् ! । ॥ સત્તરમી શિક્ષા—હે મારા પ્રભુ ! જગતના કોઈપણ પદાર્થના કારણે જીવનને મમત્વ, રાગ, દ્વેષ કષાયેાના કલકાથી મલીન ન મનાવ ! ઉપર મુજખની શિક્ષાઓના આધારે જીવનનું ઘડતર કરનારા પ્રાણી સદેહે અનુત્તર વિમાનવાસી દેવતાઓના સુખના સાક્ષાત અનુભવ કરે છે, ४ Page #75 -------------------------------------------------------------------------- ________________ : ૫૦ : હિતશિક્ષા (માલિની છંદ) इति यतिवरशिक्षा योऽवधार्य व्रतस्थ चरणकरणयोगानेकचित्त: श्रयेत । सपदि भवमहाब्धि क्लेशराशिं स तीत्वा, विलसति शिवसौख्यानंत्यसायुज्यमाप्य ॥१०॥ ઉપર મુજબની સાધુતાના અપૂર્વ આદશને પમાડનારી હિતશિક્ષાને યથાવત્ સાંભળી, સમજી વિચારી યથાશક્તિ ચરણ-કરણના અનુષ્ઠાનેને એકાગ્રપણે આસેવનાર પ્રાણી અનંત દુના રાશિ સમાન સંસારરૂપ મહાસમુદ્રને પાર પામી અનંત સુખના સ્થાનરૂપ મેક્ષ લક્ષમીને શીધ્ર મેળવે છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ જે કલ્યાણકારીહિ.......શિ.ક્ષા . “જીવનમાં જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણે આરાધનાના મહત્ત્વની સુવ્ય વસ્થિત ગોઠવણી માટે જરૂરી ભૂમિકાનું ઘડતર નીચે જણાવતા અનુભવસત્ય નક્કર જીવનસિદ્ધાંતોના સક્રિય પાલનથી થાય છે. માટે દરેક વિવેકીએ મનન પૂર્વક વાંચી અમલ કરવો જરૂરી છે.” - ૧. પ્રતિદિન પિતાની જરૂરીયાતને ઓછી કરવી. ૨. જે સમયે જેવી પરિસ્થિતિમાં હોઈએ કે આવી પડીએ તે સમયે સ્વયં પ્રચંડ મહાવાતના કેરાથી નમી જતા તૃણની જેમ સમજ વિવેકપૂર્વક તે પરિસ્થિતિને અનુકુળ બની વર્તવું પણ પરિસ્થિતિને અનુકુળ બનાવવાની નાહક ગડમથલ ન કરવી. ૩. કઈ પણ વસ્તુ પર મેહ-રાગદષ્ટિ ન કેળવવી. ૪. જે કંઈ આપણી પાસે હોય તેમાંથી બીજાને ભાગીદાર બનાવ. એટલે તેમાંથી થોડું-ઘણું પણ નિરાશસભાવે ત્યાગ કરવાની બુદ્ધિ કેળવવી. પ. કેઈની પણ સેવા કરવા માટે સદા તત્પર રહેવું પણ તેમાં આત્મભાવ કે ગુણાનુરાગના લક્ષય સિવાય, સ્વાર્થ, કીર્તિ, લાલસા કે કઈ જાતની આશંસાનું લક્ષય રાખવું નહિ. Page #77 -------------------------------------------------------------------------- ________________ ઃ પર ઃ * હિતશિક્ષા ૬. શુદ્ધ નિશ્ચયનયની દષ્ટિને આપેક્ષિક અભ્યાસ કરી આત્માના વતૃવ અને સાક્ષિભાવરૂપ સ્વભાવને જાગૃત રાખવા અહર્નિશ પ્રયત્ન કરે. - ૭. પરિમિત, મધુર, સ્વપરહિતકર અને સમયેચિત બેલવાને અભ્યાસ રાખવે ૮, આધ્યાત્મિક માર્ગ ખાંડાની ધારની જે વિષમ છે, માટે તેમાં એગ્ય સદગુરુની નિશ્રાની ખાસ જરૂર છે. ભૂલેચૂકે પણ યોગ્ય નિશ્રાને અવગણવાની ધૃષ્ટતા ન કરવી. - ૯ દરેક કામમાં ધૈર્ય અને ગંભીર્યની સીમા જાળવી રાખવી. ૧૦. સારા કામને શરૂ કર્યા પછી એક દિવસ પણ તેને બંધ ન રાખવું, મંદ ઉત્સાહે પણ ચાલુ રાખવું. ૧૧. જીવન શૈડું છે, મૃત્યુ અણધાર્યું ક્યારે અને કેવા સંજોગોમાં આવી ઝડપશે તે નિશ્ચિત નથી, માટે યોગ્ય આરાધનાની તૈયારી માટે જરા પણ પ્રમાદશીલ ન રહેવું. ૧૨. આધ્યાત્મિક જીવનની પ્રગતિ એવં વિશુદ્ધિ માટે હંમેશના સારા કે બેટા દરેક કાર્યોની નેધ જેવી એક રેજ. નિશી રાખવી, અને તેમાં મનની પવિત્રતા જાળવી સારા કે ખેટા વર્તન, ઉચ્ચાર કે આચારેની સાચી નેધ રાખી વિવેકદષ્ટિથી સમાલોચના કરવી. ૧૩. શુદ્ધાત્મદશાની નિરંતર વિચારણાના દઢ સંસ્કારના બળે સાંસારિક મેહમાયાના વિચારેને દૂર કરતાં શીખવું. Page #78 -------------------------------------------------------------------------- ________________ હિતશિક્ષા કે પડે કે ૧૪. પિતાની આત્મશક્તિઓની આપમેળે બડાઈ મારવાની કુટેવને તિલાંજલિ આપવી. હંમેશાં સાદા ને નમ્ર રહેવું. ૧૫. સમૂહ-સંગઠન, ચર્ચા તેમજ નકામી વાતે-વિકથા આદિથી દૂર રહેવું. ૮૧૬. વિવેક-દષ્ટિ અને પ્રકૃષ્ટ વિરાગ્ય દ્વારા ચિત્ત વૃત્તિ ઉપર નિયંત્રણ રાખી દરેક સમ કે વિષમ સંજોગોમાં મનનું સમતલપણું રાખવું. - ૧૭. યથાશક્ય પ્રયને બેલવાનું બહુ જ ઓછું રાખવું, બેલતાં પહેલાં પરિણામને ખૂબ વિચાર કરે. ૧૮. ઈર્ષ્યા, પરદ્રોહ, પરનિંદા, ચાડી અસૂયા, આદિ ભયંકર બદીઓથી બચવા સારૂ બિનજરૂરી કામમાં માથું મારવાનું છેડી દેવું. ૧૯. ગુણાનુરાગની દષ્ટિ કેળવી. બીજાના સદવર્તન પર જ લક્ષ્ય કેન્દ્રિત કરવું. બીજાના કરેલ છેટા વર્તનને ભૂલી જવા ઉદાર-ક્ષમાશીલ બનવા પ્રયત્ન કરવો. ૨૦. આત્મહિતની સાધના માટે દત્તલક્ષ્ય બની સર્વપ્રયત્ન તેની સાધના માટે સાકાંક્ષ રહી અણછાજતું કંઈ પણ વિચાર કે વર્તન ન થઈ જાય તેની પૂર્ણ સાવચેતી રાખવી. ૪૨૧. વિરાગ્યભાવની દઢતા અને આત્મકલ્યાણના ધ્યેયની ચક્કસાઈ માટે પૂર્વના મહાપુરુષના સારભૂત ઉપદેશામૃતનું નિરંતર નિરીક્ષણપૂર્વક અવગાહન કરવું, અને પોતાની વ્યક્તિગત ક્ષતિઓનું ભાન કેળવી તે ક્ષતિ દૂર કરવા સજાગ રહેવું. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫ઃ હિતશિક્ષા ૨૨. સ’સારના પદાર્થોની આપાતરમણીયતાનું સાહજિક સ'વેદન મેળવી વિષ્ટા-મૂત્રાદિની જેમ તેને ત્યાજ્ય સમજી તેનાથી લેશ માત્ર પણ સુખશાંતિ મેળવવાની ઘેલછા દૂર ફગાવી દેવી. ૨૩. વિષય-વિકારની વાસના અલ્પ પણમનેાભૂમિકામાં પેઢા ન થવા પામે તેનું સંપૂર્ણ ધ્યાન રાખવું. અતિક્રમની કક્ષાથી જ તેના મૂલને સવથા નષ્ટ કરવા ઉદ્યત ખનવું. ૨૪. છતી શક્તિએ, તે સાધને આત્મકલ્યાણના હિતકર માર્ગમાં નહિં પ્રવતનારા તેમજ અજ્ઞાનાદિ દોષથી ભયંકર પાપાચરણ કરનારાઓ પ્રતિ ઉપેક્ષાભાવ કેળવવા, તેની કર્માધિન વિચિત્ર દશા વિચારી તેઓ પ્રતિ કરુણા-રસ-પ્લાવિત હૃદયવાળા અનવું. ૨૫. ગુણ અને ગુણી બંને તરફ બહુમાન-આદરભાવ કેળવવા, પણ દાષા તરફ્ ધૃણા અને તિરસ્કાર વૃત્તિ જ રાખવી ઘટે, દોષવાળી વ્યક્તિ પ્રતિ ઘૃણાભાવ કે તિરસ્કારભર્યું વન કદાપિ ઉચિત નથી. ૨૬. વાસનાઓની તૃપ્તિ બળતણના સમૂહથી કે ઘાંસલેટના છંટકાવથી આગ ખુઝાવવાથી જેમ સાવ અશક્ય છે, ઉલટુ પરિણામે અનેકાનેક દુઃખાની વૃદ્ધિ જ થાય છે. માટે સદા સંતાષી રહેવું. ૨૭. વિચારશ ઉપર ધીરે ધીરે એવા કાબૂ મેળવા કે તમારી પેાતાની ઈચ્છા કે પ્રેરણા વિના સકલ્પ જ પેદા ન Page #80 -------------------------------------------------------------------------- ________________ હિતશિક્ષા ૫૫. થાય. આ અવસ્થાએ પહોંચતાં સુધી આટલી તે સાવચેતી અવશ્ય રાખવી કે જેથી કઈ દુવિચાર તે પેદા ન જ થાય, આ માટે સદા જાગરુક-સાવધ રહેવું. ૨૮. કેઈ અપમાન કરે, ટેણું મારે કે અપશબ્દો સંભળાવે છે તેથી ઉત્તેજિત ન બનવું પણ વિચારવું કે-આ બધી શબ્દલીલા છે, મિથ્યાજ્ઞાનને વિલાસ છે. ૨૯. ઈન્દ્રિય અને ચિત્તવૃત્તિને કાર્યશૂન્ય ન થવા દેવી, કેઈપણ શુભ પ્રવૃત્તિમાં રોકી રાખવી. છેવટે શ્રી નવકારમહામંત્રના સ્મરણનો અભ્યાસ વધુ પડતે રાખી કાર્યશૂન્ય દશામાં તેનું રટણ ચાલુ રાખવું. ૩૦ સ્પર્શ, દષ્ટિ, આચાર અને વિચાર-આ ચાર વિકારવાસનાના ઉત્પત્તિસ્થાને છે, માટે તે ચારેને સંયમિત રાખી શુભમાં પ્રવર્તાવવા ઉદ્યમી થવું હિતકર માની તેના માટે સતત સાવધ રહેવું. ૩૧. “બેલે એાછું, કરો વધારે” ના સૂત્રને જીવનમાં વણી નાંખવા. તેલી–માપીને બેલવાને ઉપગ રાખ અને આવી રીતે બોલેલા વચનને પ્રાણુતે પણ નભાવવા માટે કટિબદ્ધ બન્યા રહેવું. ૩૨. આચાર, વિચાર અને ઉચ્ચાર ત્રણેની એકતા જ જીવનના પરમનિગૂઢ રહસ્યભૂત તત્વને પમાડી શકે છે, માટે બનતા પ્રયત્ન આ ત્રિપુટીને વિસંવાદિત ન બનવા દેવી.. ૩૩. બહુધા જગના પ્રાણીઓએ કરેલી પ્રશંસા એટલે Page #81 -------------------------------------------------------------------------- ________________ હિતશિક્ષા ‘ટાપટીપ-પાલીશ-સફાઈ કરેલ જૂઠાણુને જ એક પ્રકાર હોય છે, માટે ભરતપુરી લોટાની જેમ અનિયત લોકપ્રશંસાને પોતાના કર્તવ્યોનું માપકયંત્ર માની લેવાની રખે ભૂલ ન થાય તે માટે સદા જાગૃત રહેવું. . ૩૪. જગતમાં હજી કદાચ વિચારાનુસાર ઉચ્ચાર કરવાની શકયતા છે, છતાં ઉચ્ચારાનુસાર આચાર-વર્તન બહુ દુઃશકય છે, માટે વિચારાનુસાર વર્તન કેળવવા પ્રયત્નશીલ બનવું. ૩૫. જીવનને આદર્શ બનાવવા માટે વધુ પ્રગતિ કદાચ ન સધાય તે તે માટે શકય પસ્તા કરી કેઈ જાતનું કલંક જીવનની સાધનાને ક્રુષિત ન બનાવે તેનું પૂર્ણ ધ્યાન રાખવું ઘટે. Page #82 -------------------------------------------------------------------------- ________________ છે. લાલસા ઉપર કાબુ મેળવવા તથા તપ- 6 ધર્મના સફલ આસેવન માટે કલ્યાણકારી સૂચના अक्खाण रसणी क्रम्माण मोहणी, वयाण तह चेव बंभवयं । गुत्तीण मणगुत्ती य, चउरो दुक्खेहि जिप्पन्ति ॥१॥ પાંચે ઈદ્રિયમાં રસનેન્દ્રિય, આઠે કર્મોમાં મેહનીય કર્મ, પાંચ મહાવ્રતમાં બ્રહ્મચર્ય વ્રત અને ત્રણે ગુપ્તિમાં મને ગુપ્તિ અતિ દુર્જાય છે.” ખરેખર વ્યવહાર દૃષ્ટિએ જગતના વ્યવહારેથી અલગ થયેલા મુનિને લોકલજજાદિ કારણે પણ અન્ય ઈન્દ્રિયોના વિષય છોડવા પડે છે, પણ રસનેન્દ્રિયને ભેગ લેકથી પ્રચ્છ પણે થઈ શકે છે, તેમજ પૂર્વના મહાપુરુષોએ ઉગ્ર સાધનાના બળે મેળવેલી મુનિપણાની છાપના ઓઠા તળે રસનાને પોષક સર્વ સામગ્રીઓ મળવી સુલભ બનતી હોવાથી રસનેન્દ્રિયને પષક ઉપગ સામગ્રી સ્વછંદપણે મેળવી-ભેળવી શકાય છે. આ કારણે જ જેઓ આ વિષયમાં દુર્લક્ષ્ય રાખે છે તેનું મુનિપણું નિઃસાર બની જાય છે અને મુનિપણામાં સાધવા લાયક સ્વભાવ-પરિણતિદશાને આસ્વાદ પણ મેળવી શકાતું નથી. માટે નીચે મુજબ જણાવેલ ઉપાયથી તે રસનાના Page #83 -------------------------------------------------------------------------- ________________ : ૫૮ ? કલ્યાણકારી સૂચના સંયમને મેળવી શાસ્ત્રોક્ત મુનિપણુના આનંદને અનુભવ મેળવવું જોઈએ. સંયમ અને તપના અનન્ય સાધનભૂત શરીરના પિષણ વખતે રસના-વાસનાને પોષણ ન મળી જાય તેનું સતત લક્ષ્ય રાખવું જોઈએ. આગાઢ કારણે શરીરાદિના ઉપખંહણ માટે લેવાતે પદાર્થ પણ સ્વાદ કે રસમયતા વડે ઈન્દ્રિયોના વિકારે પેદા કરે તે રીતે તે ન જ લે, પણ પ્રકારાંતરે તેના મૂલ રસ–સ્વરૂપને બદલી પોષણનું તત્ત્વ મળી રહે અને લાલસા-વૃત્તિ ન પોષાય તે માટે જયણાશીલ પ્રવૃત્તિ રાખવી. તથા સાયેજિત કરેલા રસનું અગર એક સાથે બીજા રસનું આસ્વાદન ન થાય તેનું પણ પૂર્ણ ધ્યાન રાખવું. વળી નીચે જણાવેલ ભજનના પ્રકારે તથા તેને હે. પાદેય વિભાગ લક્ષ્યમાં રાખવે. ૧ સિંહભેજન–એક જ બાજુથી વાપરવું તે. ૨ પ્રતરાજન–જેવું લીધું તેવું વાપરવું તે, ૩ હસ્તિજન–ઉપેક્ષાભાવથી વાપરવું તે. ૪ કાકભજન– ચૂંથીને વાપરવું તે. ૫ શુગાલભેજન–જ્યાં ત્યાંથી વાપરવું તે. આ પ્રકારમાં પ્રથમના ત્રણ ઉપાદેય છે; બાકીના હેય છે. અર્થાત્ હાથીની જેમ ઉપેક્ષાભાવે કે સિંહની જેમ એક બાજુથી જ ભેજન કરવું તે રસનાને જિતવાને પ્રબલ ઉપાય છે. ટૂંકામાં “જે રીતે રાગદ્વેષ ન થાય તે રીતે વાપરવું શ્રેષ્ઠ છે.” Page #84 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણકારી સૂચના પટેલ વળી ઈન્દ્રિયની વાસના-લાલસા ઘટાડવા પ્રત્યેક વસ્તુને ઉપલેગ કરતી વેળાએ તેના ઉપયોગ કરવાના હેતુઓની સમીક્ષા કરે. જરૂરીયાત છે? સગવડને લાભ લે છે? કે શેખ છે? પ્રત્યેકમાં આ ત્રણ વિકલપ ઘટી શકે છે. હવે આમાં નીચે મુજબ વિવેક કરે. “જો જરૂરીયાતવાળી ચીજોથી નભી શકતું હોય તે સગવડ ખાતર કે શોખ માટે વપરાતી ચીજોને ત્યાગ કર.” તે છતાં કદાચ જરૂરીયાત ઉપરાંત હેજે મળી આવેલ સગવડને લાભ લેવા મન લલચાઈ જાય તે પણ. “શેખને ખાતર તે ઉપભેગની પ્રવૃત્તિ ન જ કરવી.” આને દઢ નિશ્ચય જરૂર રાખો . ઉપર મુજબની હિતશિક્ષા ધ્યાનમાં રાખી પ્રત્યેક મુમુક્ષુ પ્રાણીએ બનતા પ્રયત્ન ઈન્દ્રિયની દઢમૂળ બનેલી વાસનાને જડમૂળથી ઉખેડી નાંખનારા તપના આસેવનમાં વધુ પ્રયત્ન કરવાની જરૂર છે. તપનું સેવન ન થવામાં શરીર-મૂછ, સુખ શીલતા, આળસ, પ્રમાદ અને વીર્યની ફેરવીને અભાવ મુખ્યતઃ કારણરૂપ હેય છે, પણ વિવેકી આત્માએ નીચેનું સુવર્ણ વાક્ય હૃદયપટમાં કેતરી રાખવું ઘટે, જેથી શક્ય પ્રયત્ન મળી શકતા તપના અપૂર્વ લાભે મેળવવામાં આપણે કમનસીબ ન નિવડીએ. તપમાં વિર્ય છુપાવવાથી વીર્યંતરાય– સુખશીલતાથી અસતાવેદનીય – Page #85 -------------------------------------------------------------------------- ________________ : ૬૦ : કલ્યાણકારી સૂચના આળસ–પ્રમાદથી ચારિત્રમેાહનીય— દેહમૂર્છાથી પરિગ્રહનું પાપ— અને શક્તિ-સામગ્રી છતાં તપ ન કરવાથી માયા–પ્રયાગાદ્વિ– —અનેક દાષા અને કર્માનું બંધન થાય છે. તપધના યથાશકય આદરપૂર્વક આસેવનથી પૂર્વોક્ત સવ અનર્થી દૂર થઇ ઉત્તમાત્તમ કનિજ રાદ્વિ લાભા થાય છે. આવા વિવેકપૂર્વક આસેવેલા તાધમની આરાધનાથી— ચિંતાઓ ઘટે છે, વિકા શમે છે. દેહાધ્યાસ મટે છે, વિકારા ઘટે છે. વાસના નાશ પામે છે, સ'જ્ઞાઓ પર કાબૂ મેળવાય છે. કષાયા કૃશ થાય છે, ભાવનાએ નિર્મલ થાય છે. પરિ રુતિ શુદ્ધ થાય છે. વિચારશ ઉપર કાબૂ આવે છે. અનાદિકાલના સંસ્કારાથી સુદૃઢમૂળ બનેલી વાસનાએના પણ પાયા હચમચી ઊઠે છે. પરિણામે ક–નિર્જરાના ઉત્તમ ફૂલ મેળવી પરમ નિધાન મેાક્ષ હથેલીમાં આવી રહે છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ હિતશિક્ષા : ૬ : આત્મકલ્યાણના માર્ગને સરલ બનાવવા ઉપયોગી સૂચના. આત્મકલ્યાણ-સાધનાના પુનિત ૫થે વિહરી શ્રેષ્ઠ આદર્શ સંયમી જીવનની સાર્થક સિદ્ધિ મેળવવા ઇચછનાર મુમુક્ષુ પ્રાણુએ મુખ્યતઃ પિતાના જીવનના બન્ને પાસાને તપાસી નીચે જણાવેલ દોષોમાંથી જણાતા કોઈ પણ દેશને પહેલી તકે દૂર કરવા ઉજમાલ થવું ઘટે. ૧. આહારની લાલસા ૨. ચિત્તની ચંચલતા ૩. આલસ્ય-સુસ્તી ૪. પ્રમાદ ૫. પુરુષાર્થહીનતા ૬. અશ્રદ્ધા ૭. કુતર્ક ૮. ઉતાવળિયાપણું ૯. વહેમીપણું ૧૦. અસંયમ ૧૧. અસહિષ્ણુતા ૧૨. અસદવર્તન પ્રતિ ધૃણાને અભાવ ૧૩. પ્રખ્યાતિની ઈચ્છા ૧૪. માન-સત્કારેચ્છા ૧૫. જુગુપ્સા-દુગંછા ૧૬. દ્વેષ ૧૭. નિર્દયતા ૧૮. કદાગ્રહ . ૧૯. અશ્રદ્ધા ૨૦. પરનિંદા ૨૧. પરચર્યા ૨૨. બાહ્યાડંબર ૨૩. વાદ-વિવાદ ૨૪. બીજાને ઉતારી પાડ ભવાની ઈચ્છા ૨૫. શરીર સુકુમાલતા . ૨૬. વિલાસિતા ૨૭. બીજા પાસે કામ કરાવવું ૨૮. લોકરંજન ૨૯. ખરાબ સેબત ૩૦. અનુપયોગી પ્રવૃિત્ત Page #87 -------------------------------------------------------------------------- ________________ ઉપગી સૂચના ૩૧. આત્મકલ્યાણની ૩૯. ધર્મી તરીકેનું સાધનાથી વિરૂદ્ધ સાહિત્યનું વાંચન ૪૦. બ્રહ્મચર્યખંડન ૩૨. ગુરુજન તિરસ્કાર ૪૧. પ્રતિકુલ સંગમાં ૩૩. મહાપુરુષો પર દિનભાવ અવિશ્વાસ કર. અનુકૂલ સંગમાં ૩૪. ધાંધલિયાવૃત્તિ છકી જવું ૩૫ લોભ-સંચયવૃત્તિ ૪૩. સ્થાન કે વસ્તુવિશેષ ૩૬. દ્રોહ-અપકાર વૃત્તિ પર મહત્વ ૩૭. ચીડિયાપણું ૪૪. નામ અમર કરવાની ૩૮. ઉત્કટ કષાય ઘેલછા આ દેશે નાના સ્વરૂપમાંથી અણધારી રીતે વિરાટ સ્વરૂપ પકડી સમર્થ જ્ઞાની આરાધકને પણ આત્મકલ્યાણની સાધનાના માર્ગથી બલાત્કારે ભ્રષ્ટ કરે છે. માટે જીવનશુદ્ધિ કરી સંયમનું પ્રજ્જવલ ફલ મેળવવા માટે ઉપરોક્ત દેને સમૂલ દૂર કરવા પ્રયત્નશીલ બનવું. Page #88 -------------------------------------------------------------------------- ________________ હેચપાદેય વિભાગ ] દિવ્ય સાધનાના સાધક એક મહાપુરુષે નક્કી કરેલા નીચેના હેપાદેય વિભાગને લક્ષ્યમાં રાખી તદનુસાર આચરણ કરવાથી કલ્યાણ-સાધનાને પંથ બહુ સરલ અને શુભાવહ નિવડે છે. ઉપાદેય આત્મકલાઘા * આત્મનિંદા પરનિંદા પરસ્તુતિ અનૌચિત્ય ઔચિત્ય અવિવેક અવિનય પરેપકાર પરેપકાર કાર્પય ઔદાર્ય તુચ્છતા - ગાંભીર્ય માત્સર્ય માધ્યશ્ય અસંબદ્ધ પ્રલાપ પ્રિય-હિતકારી વાક્ય ઉપર મુજબના વિભાગને ખ્યાલમાં રાખી યોગ્ય જીવનલક્ષી પ્રવૃત્તિ કરવાથી આત્મકલ્યાણની સાધના સરલ થાય છે. વિવેક વિનય Page #89 -------------------------------------------------------------------------- ________________ ( કે ચારિત્રગ્રહણ પછી યાદ રાખવા જેવા છે હિતકર સૂચન છે ૧. સંસારનો ત્યાગ એટલે વાસ્તવિક રીતે વિષય અને કષાયને ત્યાગ કર્યો છે એમ સમજવું. કારણ કે વિષયકષાયની પ્રબળતા જ સંસાર છે. ૨. સાધુ-જીવન આત્મકલ્યાણ માટે લીધું છે. એ વાત હરઘડી યાદ રહેવી જોઈએ. - સાધુતા આત્મસાત્ થયા વિના પપદેશમાં પડવાથી પિતાનું ગુમાવવાનું થાય છે. સાધુતા પ્રાપ્ત કરવા માટે– પાંચ મહાવ્રત અને તેની પચ્ચીશ ભાવનાએ અષ્ટ પ્રવચન માતા, દશવિધ સામાચારી, પ્રતિલેખના શુદ્ધિ આદિ સાધુ-ક્રિયાનું સચોટ જ્ઞાન પ્રાપ્ત કરી એના આધારે જીવનનું ઘડતર ઘડવું જોઈએ. ૩. વિનય એ જૈન શાસનને મૂળ પાયે છે. ગુરુ આદિ વડિલને બહુમાન પૂર્વક વિનય કરે અને એના માટે દશવૈકાલિકનું નવમું અને ઉતરાધ્યયનનું પહેલું અધ્યનન જીવનમાં ઉતારવા પ્રયત્ન કરે. ૪. અનાદિકાલથી પ્રમાદનું જોર બળવાન હોવાથી જીવનમાં ડગલે ને પગલે ભૂલ થવાનો સંભવ છે. આવી સ્થિતિમાં Page #90 -------------------------------------------------------------------------- ________________ હિતકર સૂચના : ૬૫ ઃ પેાતાના ઉપકારી ગુરુમહારાજશ્રી તરફથી વારવાર શિખામણુ મેળવવાની ઇચ્છા રાખવી. એમના ઉપાલંભ સાંભળતાં હ પામવા કે કેવા ઉપકારી છે ? જગતમાં મીઠું સ`ભળાવનારા તે ઘણા છે. પણ ભૂલ તરફ ધ્યાન દારનાર અને ભૂલ માટે ટપકા દેનાર તેા કાઈક હાય છે !!! ૫. વ્યાકરણ ન્યાય આદિના અભ્યાસ આપણા શાસ્ત્રા વાંચવા માટે જરૂરી છે પણ કગ્રન્થાદિ પ્રકરણા અને દેશવૈકાલિક સૂત્રને અભ્યાસ ઘણા જરૂરી છે. એથી એના ઉપર ખૂબ ધ્યાન રાખવું. ન્યાય-વ્યાકરણ અને સાહિત્યના અભ્યાસ દ્વારા દુનિયામાં ઉપદેશક તરીકે બહાર આવવાની મનેાવૃત્તિ ઉછાળા મારે એ આત્માને લુંટાવવાના ધારી રસ્તા છે. આવી અનુચિત મહુત્વાકાંક્ષામાંથી જ ધીમે ધીમે પતન છે. ૬. તપના આચરણમાં પણ માહ્ય તપ તેમાંય પણુ અણુસણ ઉપર જ વધુ જોર અપાય છે. પણ વિગઇ ત્યાગ, ઉનાદરી, વિનય આદિ ઉપર આછું વજન અપાય છે. * ચાગેાહન એ આત્માને સાચા યાગી બનાવવાને રાજમા હતા તે આજે વિકૃત થતા જાય છે. તે સંબધી ગીતાની નિશ્રાએ ઘટતું કરવું જોઇએ. * પેાતાના કોઈપણ તપ ગૃહસ્થથી અજ્ઞાત રહે એની ખૂબ સાવચેતી રાખવી અને પારણાનેા દિવસ પરિચિત ગૃહસ્થા જાણે તે લુંટાઈ જવાય એમ માનવું. Page #91 -------------------------------------------------------------------------- ________________ હિતકર સૂચને ૯ પારણમાં પણ ભાવથી તપ ચાલુ રહે એની કાળજી રાખવી. લાલસા વધતી જતી હોય તે પહેલાં મને બળને અનુકૂળ આસ્વાદ તપને અનુભવ થાય તે હળ તપ પસંદ કરે. એક દેહની મમતા, વિગઈની આસક્તિ, જીભની લુપતા અને કષાય જેટલે અંશે કાબુમાં આવે તેટલી જિત સમજવી. ૭. આવશ્યક. શ્રી દશ વિકાલિક સૂત્ર, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, શ્રી આચારાંગ સૂત્ર, શ્રી એઘ-નિર્યુક્તિ સૂત્ર, શ્રી પિંડનિર્યુક્તિ સૂત્ર અને અનુગદ્વાર આ સાત ગ્રન્થ ગદ્વહન દ્વારા યેગ્યતા પ્રાપ્ત કરી ગુરુ મત્ર પાસેથી વાંચી લેવા કે સાંભળી લેવા. ૮. કર્મ સાહિત્યને ઝીણવટથી અભ્યાસ કરવાથી આત્માની જાગૃતિમાં ઘણી રાહત મળશે. અધ્યવસાયે નિર્મળ બનશે. ૯આરાધ્ય અનુષ્ઠાનમાં છતી શક્તિએ પ્રમાદ ન કરે. * અશક્ય લાગતી આરાધનામાં પણ પુરૂષાર્થ. તે કરે જ! શુદ્ધાશયથી પુરૂષાર્થ કરવા છતાં ફેલ ન મળે તે કર્મ જોરદાર છે એમ માની પ્રયત્નો ચાલુ રાખવા પણ ફળની ઉત્સુક્તા ન રાખવી. યતા– महान्तं कार्यमुदिदृश्य, यो विधत्ते परिश्रमम् । तत्सिद्धौ तस्य लोपः, स्यादसिद्धौ वीरचेष्टितम् ॥ १ ॥ ૧૦, સ્વાધ્યાય અને તપ એ સંયમની બે ચક્ષુ છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ હિતકર સૂચને ૧૧, આવશ્યક અને સાધુકિયાના સૂત્રોનું અર્થપૂર્વક ખૂબ ચિંતન-મનન કરવું. ૧૨. સમિતિ-ગુપ્તિ અને સામાચારીના જ્ઞાનને સમ્યક આચરણ દ્વારા જીવનમાં ઉતારવા પ્રયત્ન કરે. ૧૩. કેઈપણ અજ્ઞાન અને તપ ક્ષયોપશમ ન હોવાના કારણે ન થઈ શકે તે એની ચીવટ અવશ્ય રાખવી પણ ખેદ ન કરે !! ૧૪. ચાર દુઃખ શવ્યા૧. વીતરાગના વચનમાં અશ્રદ્ધા. ૨. બીજાને મળતા લાભની ચાહના. . ૩. સુંદર શબ્દાદિ વિષયની અભિલાષા. ૪. સ્નાન, શરીર મર્દન અને ધેવાની આકાંક્ષા. આ ચારને આધીન બનેલે સંયમી પરિણામે લક્ષ્યહીન બની દુઃખી જ થાય છે. ૧૫ ચાર સુખશસ્યા ૧. વીતરાગના વચનેની શ્રદ્ધા. ૨. બીજાને મળતા લાભની ઈચ્છાને ત્યાગ. ૩. સારા વિષયોની સ્પૃહાને ત્યાગ. ૪. શરીર વિભૂષાને ત્યાગ. આ ચારનું પાલન કરનારે સંયમી પિતાનું લક્ષ્ય જલ્દી સિદ્ધ કરી શકે છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ' ચારિત્ર જીવન જીવી જાણવા માટે જરૂરીયાત ૧. અનંત જ્ઞાનીયાની મરજી, માન્યતા, ધોરણ મુજબ ચાલવાનું મુખ્ય આદર્શ—ધ્યેય રાખવું. - ૨. સ્વચ્છેદી ઈન્દ્રિયેના ગુલામ નહિ બનવાનું પણ તેની સામે મરચા માંડવાના. - ૩. આપણે શા માટે નીકળ્યા છીએ? અને શું કરવાનું છે ? તેને નિરંતર ગુનિશ્રાયે વિચાર કરવો. ૪. કષાયની ચુંગાલમાંથી છુટવાને માટે હૈયાને કમળ અને નમ્ર બનાવવું. - પ. આત્માના ઉપકારી સિવાય વિજાતીય સામે ઊંચી દષ્ટિથી જેવું નહીં અને તેની સાથે વાત પણ ન કરવી. ૬. ગુરુના ચરણે પિતાને આત્મા એકાકાર કર. એમની આજ્ઞા એ જ આપણું જીવન! અને એમની ઈચ્છા એ આપણું મન! કદી પણ સ્વતંત્ર બનવા ઈચ્છવું નહિં !!! ૭. ગુરુની ભક્તિ વિનયાદિ બધુ જ વિનીત અને નમ્ર ભાવે કેવલ આત્મ કલ્યાણ માટે કરવા તત્પર રહેવું. ૮. જાણ્યે અજાણે પણ વિરાધના ન થાય તેની જાગૃતિ રાખવી. Page #94 -------------------------------------------------------------------------- ________________ હિતકર સૂચના • ૬૯ : * મનને મારવાનું, વાણી પર ઘણા જ સંયમ લાવવાના અને કાયાને તપસ્યા વડે લુખી અને ભૂખી બનાવવાની પછી કોઇપણ બીજી વસ્તુની તાકાત નથી કે તે તમારા આદર્શમાંથી તમાને ચલાયમાન કરી શકે! * ચારિત્રમાં દિનપ્રતિદિન વધવા માટે આત્માને સવેગ વૈરાગ્યમાં ઝીલતા બનાવવા. ૯. ગમે તેવી ભૂલ થઇ હોય તે પણ ગુરુદેવને નિવેદન કરી દેવું. Page #95 -------------------------------------------------------------------------- ________________ સચમ પંથૈ ધપી રહેલા મુમુક્ષુને કલ્યાણકારી પ્રેમાળ ઉોધન !!! ભાગ્યશાલી ! સયમના પંથે આગળ ધપવાના ઉત્સાહને મેાહની અટપટી કેડીએ સમી વૃત્તિઓને ગૂ'ચવાડામાં ગુમાવી ન દઇશ હોં! જો! તારી પાસે ગુરુ સમર્પણુ અને નૈષ્ઠિક બ્રહ્મચર્ય રૂપ અણુમાલ શક્તિના જત્થા છે!! પછી કાણુ તારૂં શું કરી શકે તેમ છે ? આ બન્ને વણમાંગી–અણુમેલ સહાયક ચીજો મેાક્ષના પથે આગેકૂચ કરવામાં તને અત્યંત ઉપયાગી સમજાય જાય તા બિચારા મેાહને ઉભી પૂંછડીએ ભાગ્યે જ છૂટકા ! ખાપુ! આ બન્ને ચીજોના ઉપયાગ" સુસાધ્ય છે તેમજ દુઃસાધ્ય પણ છે. સુસાધ્ય ત્યારે, જ્યારે કે— ગુરુસેવા, શાસ્ત્ર, સ્વાધ્યાય, ધ્યાન અને તપમાં તારી વૃત્તિઆને અવાર નવાર જોડી રાખે તા.... આ વાંચીને ખરાખર ઊંડુ. મૅનન કરજે ! સૂક્ષ્મ વિચારની સાયથી મનમાં કે સ`સ્કારાની અટપટી ગૂચમાં ઉંડે પડી રહેલા શલ્યને તથા વિચાર દોષના કાંટા અહાર કાઢજે !! Page #96 -------------------------------------------------------------------------- ________________ હિતાર સૂચના : ૧ : -તા આના ખરા ભાવ તને સમજાશે અને તેના મમ સુધી તું પહોંચી શકીશ !!! ,, "" છેલ્લે આટલું જરૂર યાદ રાખજે—‹ પ્રવૃત્તૌ વષિरान्धमूकः બનવા પ્રયત્ન કરજે અને આાળાધો સૂત્રને લક્ષ્યમાં રાખી જેની નિશ્રાએ સયમ પથે સંચરવા તૈયાર થયા છે, તે ગુરુદેવની આજ્ઞાને જીવન સસ્વ માનીને ચાલજે !! આ વાત જરા પણ વિસરીશ નહીં !!! સચમની સાધનામાં ઉ૫ચાગી હિતકર સૂચને. (૧) કલ્યાણ મિત્રાના સસગ રાખવે. ( ૨ ) જિનવચન શ્રવણુ કરવું. (૩) સાંભળેલા વચનાને સમ્યગ્ પ્રકારે ધારી રાખવા. (૪) પરાપકાર કરવા. ( પરમાવૃત્તિ ) (૫) પરપીડા પરિહાર કરવા. (૬) વિષય પ્રવૃત્તિ ત્યાગ માટે પ્રયત્ન કરવા. (૭) ભવ સ્વરૂપ નિરંતર ભાવવું. ( ૮ ) પૂજ્ય—વડીલ–ગુણુવાન્ મહાપુરૂષોની પૂજા-સેવા-આદર બહુમાન કરવા. (૯) કાઇની સાચી કે ખાટી નિંદા ન કરવી કે ન સાંભળવી. Page #97 -------------------------------------------------------------------------- ________________ : : હિતકર સૂચના (૧૦) આપણા નિમિત્તે લેાકેા અધમ ન પામે તેનું પુરૂ ધ્યાન રાખવું. (૧૧) ગુણાનુરાગ કેળવવા. (૧૨) મીજાના દાષા પ્રતિ મધ્યસ્થ ભાવ કેળવવા. (૧૩) કુશીલ–શિથિલાચારીનેા સસગ વજ્રજ વા. (૧૪) પ્રયત્ન પૂર્વક પ્રમાદ છેાડવા પ્રયત્ન કરવા. (૧૫) અશુભ વિક`ાને દૂર કરવા માટે યાદિ કષાયાના ત્યાગ પૂર્ણાંક આત્મ સ્વરૂપનું અવસરે અવસરે ચિંતવન કરવું. ઃઃ (૧૬) “ શરીર, ઘર, ધન, સ્વજન, મિત્ર, પુત્ર વિગેરે બધા પર દ્રવ્ય મારાથી આત્માથી ભિન્ન છે. હું એનાથી ભિન્ન ...” આવી ભાવના પૌલિક પદાર્થોના મેહ વખતે કેળવવી. (૧૭) નિત્ય શાશ્વત, નિષ્કલંક, શુદ્ધ અને જ્ઞાનદર્શનથી સમૃદ્ધ આત્માનું નિલ સ્વરૂપ છે. (૧૮) શુદ્ધ અને શાશ્વત જે મેાક્ષરૂપ આત્માનું સ્થાન છે તે જ ખરેખર ઉપાદેય છે. (૧૯) વધુ શું કહેવું ? જેમ જેમ રાગ અને દ્વેષ નાશ પામે-ઘટે તે રીતે વિવેક પૂર્વક ગુરુ નિશ્રાએ શાસ્ત્રાજ્ઞા અને ગીતાર્થીની મર્યાદા પ્રમાણે પ્રવર્તવું. ( પૂ. ઉપા. શ્રી યશેાવિ. મ. પ્રણીત શ્રી ઉપદેશ રહસ્ય ગા. ૧૯૪ થી ૨૦૧ ના આધારે ) Page #98 -------------------------------------------------------------------------- ________________ श्री शङ्खश्वर पार्श्वनाथाय नमः જ સમ્યગૂ જ્ઞાન વિભાગ अणुसोओ खलु संसारो, पडिसोओ खलु तस्स उत्तारो॥ ભાવાર્થ-અનાદિકાલીન અશુભ સંસ્કારના રવાડે ચઢેલ જીવનનું નામ સંસાર અને તેનાથી વિપરીત રીતે જીવન જીવવા માટે જ્ઞાનીની આજ્ઞા મુજબ વર્તવું તે સંસારથી છુટવાને ઉપાય છે. શ્રી દશવૈકાલિક સૂત્ર. વિષયકષાયની વાસનાને અનુરૂપ પ્રવૃત્તિ બાલજીને અનાદિકાલના સંસ્કારથી સુલભ છે. પણ સમ્યગુજ્ઞાનબળે આત્મસ્વરૂપના સંવેદન થયા પછી વાસનાઓની સામે ચાલવાની હિંમતભેર પ્રવૃત્તિ જ ખરેખર જીવન શુદ્ધિનું પ્રધાન કારણ બને છે. અને આ પ્રવૃત્તિ જ્ઞાનીને ઉત્કૃષ્ટ તારૂપ બની જાય છે. | હા નિયદા | હિંમતભેર પવન થયા પછી જ પણ સભ્ય Page #99 -------------------------------------------------------------------------- ________________ સમ્યગૂ જ્ઞાનની મહત્તા મોક્ષમાર્ગની આરાધનાની યથાર્થતા માટે અન્ય સર્વ સાધને કરતાં જ્ઞાનની મહત્તા વધુ છે, કારણ કે–પ્રત્યેક પ્રવૃત્તિની સારમયતાને આધારસ્તંભ જ્ઞાન છે. જ્ઞાન સાધ્ય સાધનને યથાર્થ વિવેક કરાવી સાધક-બાધકના વિવેચનમાં સહકારી થઈ ગ્ય માર્ગે દોરી શકે છે, અન્યથા સાધન સામગ્રી-સંપન્ન દશામાં પણ યથાચિત એજન કરવાના જ્ઞાનના અભાવે છતી સામગ્રીએ ભૂખે મરવાની જેમ આત્મકલ્યાણ સાધનની યથાર્થતા સાધી જીવનને ઉજ્જવલ બનાવનાર પણ ઉત્તમ માનવભાવાદિની પ્રાપ્તિ લગભગ નિરર્થક નિવડે છે. માટે આ વિભાગમાં સંયમની આરાધનાના ચોક્કસ લક્ષ્ય કેન્દ્રરૂપ સમ્યગદર્શનની દઢતા મેળવ્યા પછી કેન્દ્રિત લક્ષ્યને પહોંચી વળવાં અને થતી ઉત્સાહભેર પ્રવૃત્તિને ફલવતી બનાવવા પ્રત્યેક આદર્શ આરાધક પ્રાણુને યાચિત મેળવવા લાયક મુષ્ટિજ્ઞાનરૂપ ટૂંકા પણ આદર્શ જ્ઞાનરૂપ પ્રકારને વિવિધ રીતે આયોજીને મુદ્દાસર વર્ણવેલ છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ સંયમની સાધનાને સફલ અનાવનાર મુષ્ટિજ્ઞાનરૂપે જરૂરી જાણવા લાયક કેટલાક પદા આદર્શ સાધુતાને મૂર્ત સ્વરૂપ આપવા તથા જીવનની પરમેાચ્ચ વિશુદ્ધિની ભૂમિકાએ પહેાંચવા પ્રત્યેક આરાધકમુમુક્ષુ પ્રાણીએ દીક્ષા-સંયમના સ્વીકારની સાથે જ નીચે જણાવાતા સંયમની સાધનાને સલ બનાવનાર કેટલાક પદાર્થોનુ જ્ઞાન મુષ્ટિજ્ઞાનરૂપે અવશ્ય મેળવી લેવું ઘટે. પ્રતિક્ષણ તદનુકૂલ ચેાગ્ય વિચારણા કરી ખનતે પ્રયાસે સંયમની મહત્તાને સાધનારા આ પદાર્થોને જીવનમાં વણી લેવા ઉદ્યત રહેવું જરૂરી છે. શ્રમણ ધર્મ કેવા ? પ્રત્યેક આરાધક આત્માએ સૌપ્રથમ મેાક્ષમાર્ગની સાધના માટે સ્વીકારેલ શ્રમણુધર્મની સારમયતા જાણવી જોઇએ, તે માટે શ્રી પાક્ષિક સૂત્રના પંચમહાવ્રતાના આલાપકમાં આવતા કેટલાક પદ્મા ઉદ્ધર્યો છે. જૈનહિવનત્તમ્ય—વીતરાગ સર્વજ્ઞ પ્રભુએ નિષ્કામ વત્સલ તાથી ઉપદેશેલ છે અહિંસા વળત—કાઈ પણ જીવની માનસિક પણ વિરાધના ન થવા દેવાનુ' જેમાં આદશ વિધાન છે. સન્માgિજ્ઞજ્ઞ-ત્રિકાલાખાધિત આત્મસ્વરૂપાવગાહી વિશુદ્ધ સત્યના અવલ અને પ્રતિષ્ઠિત છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ * ૭૬ : શ્રમણ ધર્મ કે? વિનચકૂઝરૂ–જેના પ્રત્યેક અનુષ્ઠાનના મૂલમાં માનકષાયનું મર્દન કરનારી નમ્રતા-વિનયશીલતા રહેલ છે. વંતિcપહાન–કોધ કષાયનું દમન કરનારી ક્ષાંતિ-ક્ષમાભાવનું જેમાં પ્રાધાન્ય છે. ફિરોવણિક–જેના પાલન કરનારની પાસે સેનું ચાંદી અગર કઈ પણ ધાતુની વસ્તુને સંચય કે સદ્દભાવ હોતું નથી. વસમવમવર્ણઘોર અપરાધીને પણ માફ કરી દેવારૂપ ઉપશમ ભાવની અજબ કેળવણી આપનાર. નવવંમરગુત્તર–વિશુદ્ધ સાત્વિક બ્રહ્મચર્યના પાલન માટે જેમાં નવ પ્રકારની આદર્શ ગુપ્તિ-મર્યાદા જેલ છે. અમારૂ–કઈ પણ પ્રકારની રસોઈ કરવાની ધાંધલહિંસામય પ્રવૃત્તિ જેમાં નથી. મિઠ્ઠાવિત્તિ —કેઈને સૂક્ષમ પણ માનસિક પીડા ન થાય તેવા વિશુદ્ધ આશયને સાધનારી એષણ-શુદ્ધિપૂર્વક ભિક્ષાવૃત્તિ દ્વારા જેમાં યચિત જીવન-નિર્વાહની વ્યવસ્થા છે. વિસંવ૮–જીવનયાત્રાના નિર્વાહ પૂરતે રાક મેળવી સંયમયાત્રાની જ સિદ્ધિના ધ્યેયથી શરીરના ટકાવ પૂરતી જેમાં વ્યવસ્થા છે. સંચય કે પરિગ્રહવૃત્તિનું જેમાં સ્થાન નથી.' ગિરનારણ-કઈ પણ સંજોગોમાં ઠંડી આદિ દૂર કરવા અગર રાંધવા આદિ માટે અગ્નિને આશરે જ જેમાં લેવાને નથી. સં પલાસ્ટિગણ્ય–બાહ્ય શારીરિક મલને દૂર કરવાની Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ કે? : ૭s : અનાદિકાલીન ટેવને છેડી બાહ્યમલને પિદા કરનાર–વધારનાર અત્યંતરમલ-રાગાદિદોષોના વિકારેને દૂર કરી નિર્મલ થવાનું જેમાં વિધાન છે. ચિત્તોડ-જે આત્મકલ્યાણની સાધનામાં વિનરૂપ સર્વ પ્રકારના દોષને પરિહાર કરાવનાર છે. Tળાકિસ-બીજાના સૂક્ષમ પણ ગુણનું અનુમોદનપ્રમેદપૂર્ણ ભાવપૂર્વક ગ્રહણ કરવાનું જે શીખવે છે. નિરિવાર૪-જેનાથી મેહજન્ય ઘેલછાભર્યા રાગાદિના વિકારેથી રહિત થવાય છે. વિત્તિસ્ત્રાવળ-જન્મ-મરણના ફેરા વધારનારી આધિભૌતિક-સાંસારિકતમામ ઉપાધિમય જંજાળી અશુભ પ્રવૃત્તિઓના પરિહારસ્વરૂપ નિવૃત્તિની જેમાં પ્રધાનતા છે.. પંચમહેંદગડુત્તર–આદર્શ સાધુતાના નિયામક મહામૂલા મહત્વભર્યા પાંચ મહાવ્રતનું સુભગ પાલન જેમાં નિર્દેશાયેલું છે. અસંનિક્રિરંવાર આગળ ઉપર કામ આવશે” –ની વાહિયાત દીર્ઘસૂત્રિતાને સૂચવનારી નકામી ચિંતાના બળે ભેગુ કરવાની વૃત્તિને જેમાં સંયમ કરવામાં આવે છે. વિરંવારૂગર–જેની આરાધનાથી ચોક્કસપણે આત્મસ્વરૂપની વિશુદ્ધિરૂપ મુક્તિનું ફળ મળે જ છે. સંસારવાર મિ –જેની નિર્મલતર આસેવનાથી વિષમ એવા સંસાર–સમુદ્રને પાર પમાય છે. દિવાળામળTઝવાનH૪૪–જે આરાધના કર્યા પછી અંતિમ ફલ તરીકે તમામ કર્મોના બંધનમાંથી મુક્ત બની Page #103 -------------------------------------------------------------------------- ________________ *૭૮ :; શ્રમણ ધમાં કેવા ? શાશ્વત સુખના ધામસમા વિશુદ્ધ આત્મસ્વરૂપાનંદની પ્રાપ્તિરૂપ સિદ્ધિગતિ પ્રાપ્ત થાય છે. આવા અપૂર્વ ઉત્તમાત્તમ જીવનની પ્રકૃષ્ટ સાધનાના પંથે સુખદ સાધનસમાં શ્રમધર્મની દીક્ષા સ્વીકાર્યા પછી યથેાક્ત ક્લ મેળવવા ક્રમિક પ્રયત્નાની જીભ પરપરાની સાધના માટે સદા ઉદ્યત રહેવું ઘટે. (૨) પાંચ મહાવ્રત १ सव्वाओ पाणाइवायाओ वेरमणं, २ सव्वाओ मुसावायाओ वेरमणं, ३ सव्वा अदिण्णादाणाओ वेरमणं, ४ सव्वाओ मेहुणाओ વેમાં, ५ सव्वाओ परिग्गहाओ वेरमणं, ભાવા—સર્વથા પ્રાણાતિપાતવિરમણ વ્રત—કાઈ પણ સૂક્ષ્મ કે માદર, ત્રસ કે સ્થાવર જીવની જાણ્યે અજાણ્યે થતી. થનારી હિંસાથી સર્વથા ત્રિવિધ અટકવું તે. · ૨. સર્વથા મૃષાવાદવિરમણ વ્રત—ક્રોધ, લેાભ, ભય કે હાસ્યથી અસત્ય ખાલવાથી સર્વથા અટકવું તે. ૩. સર્વથા અદત્તાદાનવિરમણ વ્રત—નાની કે મેટી કાઇ પણ ચીજ પૂછ્યા વગર લેવારૂપ ચારીથી સર્વથા અટકવું તે. ૪. સવથા મૈથુનિવરમરણુ વ્રત—વિષય ભાગાત્મક મૈથુન સ'ખ'ધી ક્રીડાથી સર્વથા અટકવું તે. ૫. સર્વથા પરિગ્રહેવિરમણુવ્રત મૂર્છા—આસકિતપૂર્વ ક Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ કે? : ૩૯ : સાંસારિક પદાર્થો ધર્મના પણ ઉપકરણે વધુ પડતા ભેગા કરવાની વૃત્તિથી સર્વથા અટકવું તે. (૨) પાંચ મહાવ્રતની પચ્ચીશ ભાવના भावनाभिर्भावितानि पञ्चभिः पञ्चभिः क्रमात् । महावतानि नो कस्य, साधयन्त्ययव्यं पदम् ॥ | (શ્રી ગિશાસ્ત્ર પ્ર. ૧, લે. ૨૭) ઉપર જણાવેલા પાંચ મહાવ્રતે પાંચ-પાંચ ભાવનાઓથી ભાવિત થયેલા કેને અવ્યય-મેક્ષિપદ સાધનારા થતાં નથી અર્થાત્ એકેક મહાવ્રતનું નિર્મલ પાલન કરવા સારુ-પાંચ ભાવનાઓ નિરંતર ધ્યાનમાં રાખવી ઘટે. પહેલા મહાવ્રતની પાંચ ભાવના मनोगुप्त्येषणादानैर्याभिः समितिभिः सदा। दृष्टानपानग्रहणेनाहिंसां भावयेत्सुधीः ॥ (શ્રી યોગશાસ્ત્ર પ્ર. ૧, લે. ૨૬ ) ૧ મનગુપ્તિ–મનમાં અશુભ સંકલ્પ-વિકલ્પ થાય તે શમાવી દેવા પણ ગતિમાન ન કરવા, વચનકાયા દ્વારા મનને વધુ પ્રવૃત્તિશીલ ન થવા દેવું. ૨ ઈર્યાસમિતિ–યુગ પ્રમાણ (સાડા ચાર હાથ) ભૂમિને નિરીક્ષવાપૂર્વક જીવયતનાને ઉપગ રાખી ચાલવું. ૩ આદાનસમિતિ–વસ્તુ માત્રને લેતાં મૂકતાં ચક્ષુથી પડિલેહી રજોહરણાદિથી પ્રમાર્જવાની જયણું કરવી. ૪ એષણાસમિતિ–સંયમયાત્રાના સાધનરૂપ દેહના સુખ Page #105 -------------------------------------------------------------------------- ________________ : ૮૦ : શ્રમણ ધમ કેવા ? નિર્વાહ અથે હિંસા–સકલ્પાદિ કાઇ પણ ઉદ્દેશ્યથી થતા આધાકર્માદ્રિ ખેતાલીશ દાષાથી રહિત ગેાચરીની ગવેષણાદિની વિશુદ્ધ પ્રવૃત્તિ રાખવી. ૫ દૃષ્ટાન્નપાનગ્રહણુ—વહારાવનાર અને વહેારવા લાયકની વસ્તુને લાવવી લઈ જવાની ચેષ્ટા દેખી શકાતી હાય તે રીતે વહેારવી અથવા જોઈ તપાસીને ગ્રહણ કરવી. • મીજા મહાવ્રતની પાંચ ભાવના हास्यलोभ भयको प्रत्याख्यानैनिरंतरम् । आलोच्य भाषणेनापि, भावयेत्सृनृतव्रतम् ॥ ( શ્રી યોગશાસ્ત્ર પ્ર. ૧, શ્લા ૨૭ ) ૧-૨-૩-૪. હાસ્ય-લાભ-ભય-ક્રોધના ત્યાગ-હાસ્ય, લેાભ, ભય તથા ક્રોધથી સદા દૂર રહેવું, તે પેદા જ ન થાય તેવા સંજોગામાં રહેવું. કારણ કે આ ચાર કારણેાથી જ પ્રાયઃ મૃષાવાદના પ્રસંગ સાંપડે છે. ૫. વિચારીને ખેલવું—જરૂર પડે ત્યારે,ભાવી પરિણામના મધ્યસ્થપણે સમતાલપણું જાળવી સ`પૂર્ણ વિચાર કર્યાં પછી જ માલવું. ત્રીજા મહાવ્રતની પાંચ ભાવના आलोच्यावग्रहयाञ्चाभीक्ष्णावग्रहयाचनम् । एतन्मात्रमेवैतदित्यवग्रहधाहणम् ॥ समानधार्मिकेभ्यश्च तथावग्रहयाचनम् । अनुज्ञापितपानान्नाशनमस्तेयभावनाः ॥ ( શ્રી યોગશાસ્ત્ર પ્ર. ૧, શ્લા૦ ૨૮–૨૯ ) Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ કે ? : ૮૧ : ૧. વિચારીને અવગ્રહનું વાચન-પિતાને જ્યારે જરૂર પડે ત્યારે સંપૂર્ણ વિચાર કરીને જેટલી જરૂર હોય, રેજ પ્રત્યુપેક્ષણ-પ્રમાર્જને થઈ શકે તેટલા અવગ્રહની યાચના કરવી. ૨. વારંવાર અવગ્રહાનુજ્ઞાની જયણ–એક વાર વસતિના માલિકે સમુચ્ચયથી આખી વસતિ ઉતરવા આપી હોય છતાં જ્યારે જે જે અવગ્રહની જરૂર પડે ત્યારે પુનઃ માલિકની અનુજ્ઞા મેળવવા ઉચિત જયણા કરવી. ૩. અવગ્રહનું અવધારણ–વસતિ ગ્રહણ કર્યા પછી ચેકકસ પણે પ્રત્યુપેક્ષણ–પ્રમાર્જના કરી યાચિત ઉપયોગ માટે-“મારે આટલે અવગ્રહ અનુજ્ઞાત કરેલ વાપરવે”—એવો સ્પષ્ટ અવધારણાત્મકપણે અવગ્રહને ચેકસ કર. ૪. સમાન ધાર્મિક પાસે અવગ્રહયાચન–વસતિના માલિકે અનુજ્ઞા આપ્યા પછી પણ તે વસતિમાં પ્રથમથી રહેલા સાધર્મિક-સાંગિક કે અસાંગિક-સાધુ સાધ્વી પાસેથી પુનઃ વસતિ આદિની યાચનાની જયણું કરવી. ૫. આપેલા જ ગોચરી પાણી વાપરવા–ગૃહસ્થ વહેરાવેલ જ ગોચરી–પાણી વાપરવાને ઉપયોગ રાખવે, ગૃહસ્થ પાસેથી વાપરવા માટે અનુજ્ઞાત નહિ કરાયેલ કંઈ પણ ચીજ ન વાપરવી. ચેથા મહાવ્રતની પાંચ ભાવના स्त्रीषण्ढपशुमद्वेश्मासनकुड्यान्तरोज्झनात् । सरागस्त्रीकथात्यागात् प्रागरतस्मृतिवर्जनात् ॥ स्त्रीरम्यांगेक्षणस्वांगसंस्कारपरिवर्जनात् । प्रणीतात्यशनत्यागादू ब्रह्मचर्य तु भावयेत् ॥ ( શ્રી યોગશાસ્ત્ર પ્ર. ૧, લે. ૩૦-૩૧) Page #107 -------------------------------------------------------------------------- ________________ : ૮૨ : શ્રમણ ધર્મ કે ? ૧. શુદ્ધ વસતિ આદિની જયણાસ્ત્રી , નપુસક, પશુવાળા સ્થાને રહેવું, બેસવું કે ભીંત આંતરેથી તેવાઓને અનુભવાતે સહવાસ-આ બધાને ત્યાગ કરે. ૨. રાગમય કથાને ત્યાગ–કામવિકારને વધારનારી સ્ત્રી સંબંધી વિષયવાસનાને ઉત્તેજક કથા-વાત સરખી પણ ન કરવી. ૩. પૂર્વાનુભૂતમ્મરણ ત્યાગ–કામ-વાસનાદિની આભિમાનિક તૃપ્તિ અર્થે પૂર્વે આવેલ સુરત-મૈથુનાદિ સંબંધી ચેષ્ટાએનું સ્મરણ પણ ન કરવું. ૪. સ્ત્રીને અંગોપાંગ જેવાને તથા શરીર વિભૂષાને ત્યાગ–રાગમય દષ્ટિથી કામવાસનાને તૃપ્ત કરવાના ઈરાદે સ્ત્રીના સુરમ્ય અંગોપાંગ ધારીને જેવાં નહિં, તેમજ સારા દેખાવડા લાગવાના મેહમાં શરીરની સાફસૂફી- ટાપટીપ આદિ વિભૂષા કરવી નહિં. ૫. પૌષ્ટિક તથા માત્રાધિક આહારનો ત્યાગ–ઇન્દ્રિયના વિકારને પોષક સ્વાદિષ્ટ ઉત્તેજક પદાર્થોને ત્યાગ કરે તથા શરીરના નભાવ થવા ઉપરાંત સ્વાદાદિની દષ્ટિએ વધુ પ્રમાણમાં આહાર ન કરે. પાંચમા મહાવ્રતની પાંચ ભાવના स्पर्शे रसे च गंधे च रूपे शब्दे च हारिणि । पंचस्वितीन्द्रियार्थेषु गाढं गाय॑स्य वजनम् ॥ एतेष्वेवामनोज्ञेषु, सर्वथा द्वेषवर्जनम् । आकिंचन्यव्रतस्यैवं, भावनाः पंच कीर्तिताः॥ ( શ્રી યોગશાસ્ત્ર પ્ર. ૧, શ્લે ૩૨-૩૩) Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ કેવા ? ઃ ૮૩ : સુંદર–અનુકૂલ પાંચ ઇન્દ્રિયાના વિષયામાં આસક્તિ ન કરવી, તેમજ અશુભ-પ્રતિકૂલ પાંચ ઇન્દ્રિયાના વિષચેામાં ઘણા દુગ’છા-દ્વેષ ન કરવા. ઉપર પ્રમાણે દરેક મહાવ્રતની પાંચ-પાંચ ભાવનાઓ જણાવી છે તે ખ્યાલમાં રાખી તે તે મહાવ્રતને જાળવવાથી અને યથાચિત મર્યાદામાં રહી વિશુદ્ધપણે સયમ જીવનની શ્રેષ્ઠ સિદ્ધિ મેળવવા અહર્નિશ સયમની ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરવાથી અત્મ-કલ્યાણની સાધના અતિ-સુલભ અને છે. (૩) આઠે પ્રવચનમાતા-(પાંચસમિતિ ત્રણ ગુપ્તિ ) ईर्याभाषैषणादाननिक्षेपोत्सर्ग संशिका | पञ्चाद्दुः समितीस्तिस्त्रो, गुप्तिस्त्रियोगनिग्रहान् । एताश्चारित्रगात्रस्य, जननात्परिपालनात् । संशोधनाच्च साधूनां मातरोऽष्टौ प्रकीर्तिताः ॥ (શ્રી ચેાગશાસ્ત્ર પ્ર. ૧ ક્ષેા. ૩૫/૪૫) આશયશુદ્ધિ અને જયણાપૂર્વક પ્રવૃત્તિ કરવારૂપ પાંચ સમિતિ અને અશુભ યેાગેાના નિગ્રહ સ્વરૂપ ત્રણ ગુપ્તિચારિત્રરૂપ ખાલકને ઉત્પન્ન કરનાર, પાળીપાષી વૃદ્ધિ પમાડનાર, આવી પડતા દેાષાનું નિરાકરણ કરનાર છે, માટે શાસ્ત્રકારો આ આઠને પ્રવચનમાતાના સુમધુર વિશેષણથી સંખાધે છે, આનું યથાસ્થિત ઉપયેગપૂર્વક પાલન કરનારા સભ્યપણે આખા પ્રભુશાસનની સારમય આરાધના કરી જાણે છે. પાંચ સમિતિ સમિતિ—સમ્-સમ્યફ઼પ્રકારે આત્માના કલ્યાણની સાધનાના માગે રૂતિ ચેષ્ટા-પ્રવૃત્તિ કરવી. Page #109 -------------------------------------------------------------------------- ________________ : ૪ : શ્રમણ ધર્મો કેવા ? ઇર્યાસમિતિ–ત્રસ કે સ્થાવર, સૂક્ષ્મ કે ખાદર પ્રાણી માત્રને અભયદાન આપી જીવનવિશુદ્ધિના ઉજ્જવલ પંથે વિહરનાર સાધુ-સાધ્વીએ ચાલતી વખતે યુગ (સાડાત્રણ હાથ )પ્રમાણ ભૂમિનું દૃષ્ટિ પડિલેહણ કરવા સતત ઉપયુક્ત રહેવું. અનુપયેાગના કારણે કાઈ પણ જીવની વિરાધના ન થઇ જાય તેનું સંપૂર્ણ તકેદારીભયું... ધ્યાન રાખવું. ભાષાસમિતિ—હિતકારી, પાપવ્યાપારમય પ્રવૃત્તિને જાણ્યે અજાણ્યે પણ નહિં પેાષનારું, નિરવદ્ય, મિત, અને મૃષાવાદની જયણાપૂર્વક ખેલવું. એષણાસમિતિ—ફક્ત સયમયાત્રાના નિર્વાહના જ ઉદ્દેશથી રસનેન્દ્રિયને પેાષક વિકારવાસનાના ઉત્તેજક પદાર્થોની લાલસાથી લાગતા આધાકર્માદિ ખેતાલીશ દાષાથી રહિત ગેાચરીની ગુરુલઘુભાવે તારતમ્યવાળી જયણાપૂર્વક ગવેષણા કરવી. આદાનસમિતિ—કાઇપણ વસ્તુને લેતાં મૂકતાં જીવવાધનાના પાપમાંથી ખચવા ચક્ષુપડિલેહણ કરી રજોહરણાદિથી પુજવા પ્રમાવાના ઉપયાગ રાખવા. પારિષ્ઠાપનિકા સમિતિ—સયમમાં અનુપયેાગી વસ્તુમાત્રને અગર કફ-મૂત્રમલાદિને યોગ્ય સ્થડિલ ભૂમિએ શાસ્ત્રાક્ત રીતિનીતિ મુજબ વિધિપૂર્વક પરડવા. મન, વચન, કાયાના અશુભ વ્યાપારીને યથાશક્ય પ્રયત્ને ગાપવી-રોકી રાખવા સદાસ દા અને તેટલી આછી પ્રવૃત્તિવાળા થવું તે ગુપ્તિના પરમાથ છે. ત્રણ સિ મનેાગૃતિ—આત્ત કે રૌદ્રાદિક સ''ધી સ'કલ્પ-વિકલ્પાની Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધમાં કેવા ? : ૮૫ : પરપરાને ઉપજાવનાર તમામ સામગ્રીથી દૂર રહી રાગ-દ્વેષની જંજાળમાં ન ફસાય તેવા વાતાવરણમાં રહી મનને અશુભ સંકલ્પાથી દૂર રાખી કે આત્મસ્વરૂપાવગાહી મનાવવા પ્રય– નશીલ થવું. વચનસિ—ઈશારા આદિ પણ કર્યા વિના સ'પૂર્ણપણે વચનેાચ્ચારની સાવદ્ય-પ્રવૃત્તિથી અટકવું. કાયસિ—ગમે તેવા ઘાર પરીષહ-ઉપસર્ગાદિ પ્રસંગે પણ શરીરને પાપમય-પ્રવૃત્તિ તરફ઼ે પ્રવવા ન દેવું, અથવા સંયમના અનુષ્ઠાના અગર શરીરધર્મની ચેષ્ટાઓમાં નિયમિત રહેવું, ચંચલતા દોષના પરિહાર કરવા. આ સમિતિ-ગુપ્તિનું યથાસ્થિત પાલન સંયમી આત્માને ક્રમિક આત્મવિકાસ સાધનાના પંથે આગલ ધપાવી સમ્યગ્દર્શીન-જ્ઞાનચારિત્રના પુનિત સમવાયસ્વરૂપ વિશુદ્ધ આરાધકભાવને કેળવી અત્યુત્તમ મુક્તિપદની પ્રાપ્તિ શીઘ્ર કરાવે છે. આમાં મુનિએ લક્ષ્ય તરીકે ગુપ્તિને રાખવાની જરૂર છે. જેમ બને તેમ મન-વચન-કાયાની પ્રવૃત્તિ માત્ર અલ્પ બનતી જાય અને જ્ઞાનાદિ ગુણાની શુભ વિચારણા એવ' તદ્દનુકૂલ શુભ પ્રવૃત્તિ વધે તે રીતે વર્તવાની જરૂર છે. ગુપ્તિમાં વધુ સમય ન ટકાય અને પ્રવૃત્તિ કરવાના અવસર આવે ત્યારે સમિતિના પરિપાલન માટે સાવધ બની પ્રવૃત્તિ કરવી. આમ ગુપ્તિ-સમિતિને પરમાર્થ સમજી ચેાગ્ય-પ્રવૃત્તિ કરનાશ જ વાસ્તવિક સાધનાના પરમેાચ્ચ લને મેળવી શકે છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ : ૮૬ : શ્રમણ ધમ કેવા ? (૪) સંયમના સત્તર પ્રકાર पुढवि दग अगणि मारुय, वणस्सइ बितिचउपणिदि अजीवो । पेहु - पेह - पमजण, परिट्ठवण मणोवईकाए ॥ ફ્ ॥ ( શ્રી એધનિયુક્તિ સૂત્ર. ) ચારિત્ર–સવ વિરતિ સ્વીકાર્યાં ખાદ તેના પ્રાણુસ્વરૂપ અશુભ વ્યાપારના પરિહારને ટકાવવા જાણ્યે અજાણ્યે પણ પાપ પ્રવૃત્તિથી વિરતિના અણુધાર્યાં પણ ભંગ થઇ જવા ન પામે તે માટે શાસ્ત્રકારાએ સયમના સત્તર પ્રકાર વવી તેના પાલન માટે ઉપર્યુક્ત બનવા ભારપૂર્વક સમન કર્યું' છે. ૧ થી ૫. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય સયમ. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાયની સૂક્ષ્મ કે માદર વિરાધના થઈ જાય તેવી પ્રવૃત્તિ ન કરવી. ૬ થી ૯. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પચેન્દ્રિય સયમ. એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવાને પરિતાપના, કિલામણા કે વિરાધના થાય તેવી પ્રવૃત્તિ ન કરવી. ૧૦. અજીવકાયસયમ—સુંદર, દેખાવડા, માહક પદાર્થોના ઉપયાગ સયમના સાધન તરીકે પણ ન કરવા તે. અગર ઠાકર વાગવા આદિના પ્રસંગે અજ્ઞાનવશ તે પત્થર આદિ પર શ્વાનવૃત્તિને પ્રદર્શિત કરનાર થતા રાષાદિનેા સયમ કરવા. ૧૧. પ્રેક્ષા સંયમ—પ્રત્યેક કાર્ય કરતાં પહેલાં વિચારપૂર્વક ચક્ષુપડિલેહણા આદિના ઉપયાગ રાખવા. Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ કે ૧૨. ઉપેક્ષા સંયમ–સમજાવવાના વિવિધ પ્રયત્ન કરવા છતાં સંયમની સાધનામાં છતું પણ વીર્ય નહિં ફેરવનાર તરફ, અગર સાવદ્ય વ્યાપારમાં પ્રવર્તતા ગૃહસ્થ તરફ ઉપેક્ષાભાવ કેળવ અને નિરવદ્ય વ્યાપારમાં તથા જ્ઞાનાદિની સાધનામાં અહર્નિશ ઉદ્યત રહેવા શુભાવહ પ્રેરણા કરવી. ૧૩. પ્રમાર્જના સંયમ–કેઈપણ વસ્તુને લેતાં મૂકતાં અગર બેસવા ઉઠવા આદિ કાયચેષ્ટા કરતાં અને અંધારામાં કેઈપણ પ્રવૃત્તિ કરતી વેળાએ રજોહરણ-ડંડાસણ આદિથી પુજવાને ઉપગ રાખો. ૧૪. પરિઝાપના સંયમ–સંયમની સાધનામાં અનુપયેગી અગર દેષાવહ વસ્ત્ર–પાત્ર–અશનાદિનું જીવની વિરાધના ન થવા પામે તેમ વિધિપૂર્વક પરઠવવાને ઉપગ રાખવે. તેને કેઈપણ હિંસાદિના સાધન તરીકે દુરુપયોગ ન થવા પામે તેની તકેદારી રાખવી. ૧૫ થી ૧૭. મન-વચન-કાયા સંયમ. મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિઓને યથાશકય રોકવા પ્રયત્નશીલ થવું, શુભ પ્રવૃત્તિ અને સદનુષ્ઠાનેના આસેવન દ્વારા અશુભ યોગની પ્રવૃત્તિ અટકાવવા ઉપયુક્ત થવું. (૫) સાધુના સત્તાવીશ ગુણ छब्वय छक्कायरक्खा पंचिंदिय-लोहनिग्गहो खंति । भावविसुद्धी पडिलेहणा य करणे विसुद्धी य ॥ १॥ संजमजोए जुत्तो, अकुसल-मण-वय-काय-संरोहो । सीयाइपीडसहणं, मरणंतियउवसग्गसहणं च ॥ २ ॥ (શ્રી સંબોધસિતરી પ્રકરણ, ગા. ૨૮–૨૯) Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ કેવો? ૧ થી ૬. છ વ્રતનું પાલન– ૧ પ્રાણાતિપાત વિરમણ ૪ મૈથુન વિરમણ ૨ મૃષાવાદ , ૫ પરિગ્રહ , ૩ અદત્તાદાન ) | ૬ રાત્રિભેજન , ૭ થી ૧૨, છકાયની વિરાધનાને ત્યાગ૧ પૃથ્વીકાય વિરાધના ત્યાગ | ૪ વાયુકાય વિરાધના ત્યાગ ૨ અપકાય | ૫ વનસ્પતિકાય , ૩ તેઉકાય છે, ૬ ત્રસકાય છે ૧૩ થી ૧૭. પાંચ ઈન્દ્રિયોને જય– ૧ સ્પર્શનેન્દ્રિય જય ૪ ચક્ષુરિન્દ્રિય જય ૨ રસનેન્દ્રિય , ૫ શ્રોત્રેન્દ્રિય , ૩ ધ્રાણેન્દ્રિય , ૧૮. લેભ-નિગ્રહ ૨૩. અશુભ મનને સંયમ ૧૯ ક્ષમા. ૨૪. , વચનને , ૨૦. પરિણામ-વિશુદ્ધિ ૨૫. , કાયાને ,, ૨૧. પડિલેહણ પ્રમાર્જનામાં ઉપર્યુક્તતા ૨૬. શીતાદિ પરીષહ સહન ૨૨. સંયમના અનુષ્ઠાનમાં ૨૭. મરણાંતિક ઉપસર્ગસહન રક્તતા (૬) દશ પ્રકારને શ્રમણ ધર્મ વંતી , કુત્તિ તવ લંક જ વોટ્ટા सच्चं सोअं आकिंचणं च, बंभं च जइधम्मो ॥ ३॥ (શ્રી નવતત્વ પ્રકરણ ગા. ૨૯) Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ કેવો? : ૮૯ : રક્ષાંતિ–ક્ષમા-કેપને કાબૂમાં રાખવે, હડહડતા અન્યાયઅપરાધ કરનાર ઉપર પણ માનસિક અહિતની ઈચ્છા સરખી પેદા ન થવા દેવી. સ્વપરહિતકારક સહનશીલતાને સુદઢ અભ્યાસ કરે. ૨ મા -નમ્રતા. મદ-અભિમાનને ત્યાગ કર, ગુણ ગુણ ઉપર અનુરાગ બુદ્ધિ કેળવી ગ્ય વિનય-મર્યાદાના અભ્યાસી બનવું. કુલ જાતિ આદિ આઠેય મદને સ્વપરહાનિકારક સમજી વર્જવા, રૂ ગાર્નવ-સરલતા–સર્વ પ્રકારના માયા-દંભ-છલ-પ્રપંચ કપટાદિને ત્યાગ કરે, નિષ્કપટભાવે કથન-વતનની એકવાક્યતા સાધી આદર્શ માનસિક પવિત્રતા જાળવવી. ક કુત્તિ–નિર્લોભતા-સંતેષ-ઈચ્છા માત્રનો નિગ્રહ કરી પરમ શાંતિ-સુધારસને આસ્વાદ કરવો, વિષયસુખની તૃષ્ણને વધારનારા સાંસારિક પદાર્થોની મેહમાયાથી અલગ થઈ સાહજિક સ્વસંવેદ્ય સુખને અનુભવ કરે. ૬ તા–ઈન્દ્રિયોના વિકારે અને માનસિક અશુભ ભાવના નિરોધપૂર્વક પૂર્વકર્મને ક્ષય કરનારી બાહ્ય અત્યંતર મેદવાળી વિવિધ તપસ્યા આસેવી આત્મિક જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિરૂપ ઉત્તમ લાભ મેળવવાને ધ્યેયને પહોંચી વળવું. ૬ સંચમ–અનાદિકાળના સાહજિક થઈ પડેલા અશુભ સંસ્કારેને આધીન થઈ પ્રમાદાદિ અશુભ આચરણમાં વર્તવા જતા આત્માને નિયમિત રાખવે. વિષય-કષાયાદિની પ્રવૃત્તિથી સાવચેત રહેવું. Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધમ કે? ૭ –તઓ-પથ્ય-મિત-હિતકારી અને વીતરાગ પ્રભુની આજ્ઞા-મર્યાદાને નહિં ઓળંગનારું અવસરેચિત બેલવું. ૮ –બાહા પ્રતિભાસિક શરીરાદિની પવિત્રતા કરતાં વધુ મહત્ત્વવાળી અને આદર્શ કરણીયરૂપ આંતરિક પ્રવૃત્તિ એની પવિત્રતા માટે જાગરુક રહેવું. મૈત્રી આદિ ભાવનાઓથી વિશુદ્ધ અંત:કરણવાળા બનવું. આરિ–નિષ્પરિગ્રહતા, મૂચ્છ-મમત્વભાવ ઉત્પન્ન થાય તેવા મેહક પદાર્થોનું ગ્રહણ ન કરવું, ધર્મના ઉપકરણને પણ વધુ પડતું (જરૂરિયાત સિવાય) સંચય ન કર. ૨૦ ત્રાજ–વ્યાવહારિક સ્ત્રીપુરુષ સંયોગરૂપ મૈથુનને સર્વથા ત્યાગ કરી આત્માની ચિરવિશુદ્ધ સાહજિક જ્ઞાનાદિ ગુણના આસેવનરૂપ દશામાં રમણતા મેળવવા પ્રયત્નશીલ થવું. ઉપર મુજબ આદર્શ સાધુતાના મૂલસ્તંભરૂપ દશ પ્રધાનગુણેને લક્ષ્યમાં રાખી જીવનમાં યથાશય પ્રયને તેઓને ઉતારવા પ્રયત્નશીલ થવા માટે નીચેનું લખાણ ધ્યાનપૂર્વક વાંચવાની જરૂર છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ છે. સદ્દધર્મ યાને દશ યતિ-ધર્મ છે ૧. ક્ષમા –હું ક્ષમાશ્રમણ છું તે મારે ક્રોધ ન કરતાં ક્ષમાં રાખવી જોઈએ. જિનવચનની ભાવનાથી ક્રોધને ઉઠવા જ દે નહિ, અથવા જાગેલા ક્રોધને નિષ્ફળ કર તેને ક્ષમા કહેવાય છે. ૨. નમ્રતા–પૂર્વ પુરૂષસિંહેના ગુણે, શક્તિ, સાધનાને વિચાર કરી પિતે ગમે તે જ્ઞાની કે તપસ્વી હોય તે પણ અભિમાન ન કરતાં નમ્રતા રાખવી જોઈએ. ૩. સરળતા–હું સાધુ છું તે મારે શિયાળની જેમ માયાકપટ ન કરાય. જેવું હૈયામાં હોય તેવો દેખાવ રાખવો જોઈએ. આત્મશુદ્ધિ સરળ આત્માની જ થાય છે. સરળતા છે ત્યાં જ આત્મસાધના છે ૪. સંતેષ –આગમનીતિ મુજબ શુદ્ધ ગવેષણ (ધ) કરતાં કરતાં જે કઈ સુરૂપ, કુરૂપ, સારી-નરસી વસ્તુની પ્રાપ્તિ થાય તેમાં જ સંતેષ રાખી સંયમનિર્વાહ કરે જોઈએ. અયોગ્ય તૃષ્ણને ત્યાગ તે સંતોષ. ૫. તપ-સાધુ તે તપસ્વી કહેવાય તેથી દેહની અસ્થિરતા અને સકામ નિર્જરને મહાન લાભ જાણું ગુરુ આજ્ઞા મુજબ શક્તિ ગોપવ્યા વિના બાહ્ય-અત્યંતર તપ કરવો તે. Page #117 -------------------------------------------------------------------------- ________________ • ૨ : દશ યતિધમ ૬. સંયમઃ—સાધુ પેાતાની ઇન્દ્રિઓને ગૃહસ્થાની જેમ ગમે ત્યાં છૂટી ન મૂકે પણુ કાણુમાં રાખે. ઇન્દ્રિયાના અસ યમ ચારિત્રને નિઃસાર બનાવી દે છે; માટે ચારિત્રને નિર્મળ રાખવા ઇન્દ્રિયાના સયમ ખાસ જરૂરી છે. ૭. સત્યઃ——સત્યવ્રતધારી સાધુ બન્યા પછી હવે સાધુથી બ્રૂ મનમાં પણ ન આવવું જોઇએ તે ખાલવાની તે વાત જ શી ? સત્ય ખાલનારની વાણી કદી નિષ્ફળ જતી નથી. અરે! એકવાર પણ જુઠ્ઠું ખેલવાથી આજ સુધીનું બધું તપ-સયમ ખળી જાય છે અને આત્મા દૃતિમાં જાય છે. વસુરાજાની જેમ. ૮. શૌચઃ——મનને સારા વિચારોથી પવિત્ર રાખવું તે. અશુભ વિચારાને રોકવા માટે સત્શાસ્ત્રાના અભ્યાસમાં ખૂબ ચિત્ત લગાડવું જોઇએ. સાથે સત્સંગ પણ મનની પવિત્રતા માટે ખૂબ જરૂરી છે. ૯. આચિન્યઃ—અપરિગ્રહ સયમના પાષક ઉપકરણેા સિવાય અધિક મમતાથી એકપણ ચીજ સંઘરવી તે'સાધુ માટે પાપ છે. જરૂી રાખેલા ઉપકરણા ઉપર મૂર્છા કરવી તે પણ પાપ છે. સયમબળ ઉપર જીવતા નિઃસ્પૃહી સાધુએ ‘ભાવષ્યમાં અમુક વસ્તુ નહિ મળે' એવા કાયર–નિઃસત્વ વિચાર કરતા નથી. ૧૦. બ્રહ્મચર્ય :- —આ ગુણ તે સાધુનો પ્રાણ છે. સ સાધનાને આધાર આ ગુણની નિર્મળતા ઉપર છે. દૃષ્ટિ કે મન, શ્રી જોઇને બગડવા ન દેવું. વીર્યનું સારી રીતે રક્ષણ કરવું. આના નિર્મળ પાલન માટે નવ વાડેનું સુંદર પાલન કરવું જોઈએ. Page #118 -------------------------------------------------------------------------- ________________ દશ યતિધર્મ આ દશ યતિ ધર્મનું જે પાલન કરે તે જ સાચે (ભાવ) સાધુ છે, અને તેને જ જલદી મેક્ષ થાય છે. સાધુ જીવનના સમસ્ત આચારેનું પાલન આ દશ યતિધર્મની સિદ્ધિ અર્થે જ છે. (૭) ચરણસિત્તરી वय-लमणधम्म-संजम-वेयावच्च च बंभगुत्तोओ। नाणाइतियं तव-कोहनिग्गहाई चरणमेयं ॥ (શ્રી ઓધનિયુક્તિ ભાષ્ય ગા. ૨ ) ૧ થી ૫. પાંચ મહાવ્રત ૬ થી ૧૫. દશ પ્રકારને શ્રમણ ધર્મ ૧૬ થી ૩૨. સત્તર પ્રકારનો સંયમ ૩૩ થી ૪ર. દશ પ્રકારનું વૈયાવૃજ્ય ૧ આચાર્ય વૈયાવૃત્ય | યતિસમુદાય) વૈયાવૃત્ય ૨ ઉપાધ્યાય , ૭ કુલ (એક આચાર્યની. ૩ તપસ્વી , ૮ સંઘ પરંપરા) ૪ શૈક્ષક (નવદીક્ષિત) , ૯ સાધુ , ૫ ગ્લાન ૧૦ સમાણ છે ૬ ગણ (એક વાચનાવાળો | (સમાન સામાચારીવાળા) ૪૩ થી ૫૧. નવ બ્રહ્મચર્યની ગુપ્તિ ૧ સ્ત્રી પશુ, કે નપુસકવાળી વસતિમાં ન રહેવું ૨ સ્ત્રી પશુ, નપુંસક સંબંધી કામકથા ન કરવી. ૩ સ્ત્રીને આસને બે ઘડી સુધી બેસવું નહિ . . . Page #119 -------------------------------------------------------------------------- ________________ દશ યતિધામ ૪ સ્ત્રીના સુરમ્ય અંગોપાંગે ધારીને રાગદષ્ટિથી જેવા નહિં. ૫ વિષયકથા ભતઆંતરેથી સાંભળવી નહિં. ૬ ગૃહસ્થ દશામાં કરેલ કામક્રીડાને સંભારવી નહિં. ૭ પૌષ્ટિક, ઉત્તેજક, કામવાસનાવર્ધક સ્નિગ્ધ આહાર વાપર નહિં. ૮ વિગય રહિત વિરસ આહાર પણ અધિક લે નહિં. ૯ સારા દેખાવાના વ્યાપેહમાં પડી શરીર, કપડાંની સાફસૂફી કે ટાપટીપ કરવી નહિ. પર થી ૫૪. જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના કરવી. પપ થી પ. બાર પ્રકારને તપ. છ પ્રકારને બાહ્ય તપ ૧ અનશન ૩ દ્રવ્યસંક્ષેપ ૫ કાયક્લેશ ૨ ઊને દરિકા | ૪ વિગઈત્યાગ | ૬ અંગે પાંગસંયમ છ પ્રકારને અત્યંતર તપ ૧ પ્રાયશ્ચિત્ત | ૩ વૈયાવૃત્ય | ૫ સ્વાધ્યાય ૨ વિનય | ૪ કાર્યોત્સર્ગ | ૬ ધ્યાન ૬૭ થી ૭૦. કેધ-માન-માયા-લેભ-આ ચારે અંતરંગ રિપુને નિગ્રહ કરે. ઉપર મુજબ વર્ણવેલ ચરણસિત્તરીને ભેદને પ્રત્યેક આરાધક આત્માઓ ધ્યાનમાં રાખી તદનુસાર જીવનમાં તે ગુણની પ્રાપ્તિ માટે સદા તૈયાર રહી સંયમારાધનનું મુખ્ય ફલ મેળવવું જોઈએ. . Page #120 -------------------------------------------------------------------------- ________________ દેશ યતિધમ (૮) સિત્તરી વિકવિરોધી-તમિ-માવળ-હિમાં ૪ યિનિોદો। पडिलेहणं गुत्तीओ अभिग्गहा चेव करणं तु ॥ ( શ્રી એધનિયુક્તિ ભાષ્ય ગા૦ ૩ ) ૧ થી ૪ ચાર પ્રકારની ડિવિશુદ્ધિ—વસ્ત્ર, પાત્ર, વસતિ અને આહારની નિર્દોષ ગવેષણા કરવી. ૫ થી ૯ પાંચ સમિતિ— ૦ ઇંÖસમિતિ ૦ ભાષા સમિતિ ૦ એષણા સમિતિ ૧૦ થી ૨૧ આર ભાવના— અનિત્ય ભાવના અશરણુ સસાર એકત્વ 99 "" સ્પર્શનેન્દ્રિય રસનેન્દ્રિય ઘ્રાણેન્દ્રિય "" અન્યત્વ અશ્િચ આશ્રવ સવર ૦ આદાનનિક્ષેપ સમિતિ ૦ પારિષ્ઠાપનિકા સમિતિ ભાવના "" "" 29 : ૯૫ : 29 ૩૪ થી ૩૮ પાંચ ઇન્દ્રિયાના નિગ્રહ નિગ્રહ | ચક્ષુરિન્દ્રિય શ્રોત્રેન્દ્રિય ,, નિજ રા લાક ધર્મ સ્વાખ્યાત મેાધિદુલ ભ ભાવના "" ૨૨ થી ૩૩ આર પ્રતિમાએ— સાધુને વિશિષ્ટ પ્રકારે સયમની ઉજ્જલતા અને નિલતા મેળવવા આસેવવા લાયક તપવિશેષ, જેના ખાર પ્રકાર છે. "" "" નિગ્રહ .. Page #121 -------------------------------------------------------------------------- ________________ દશ યતિધર્મ આ પાંચે ઈન્દ્રિયેના વિષયભૂત સારા કે બેટા સ્પર્શ રસ, ગંધ, રૂપ અને શબ્દ ઉપર રાગ-દ્વેષને ત્યાગ કરવો અને ઈન્દ્રિની પ્રવૃત્તિ સમભાવે કેળવવા પ્રયત્નશીલ થવું. ૩૮ થી ૬૩ પચ્ચીસ પ્રકારની પડિલેહણું–વસ્ત્ર કે મુહપત્તિની પ્રતિલેખનાના ધ્યાનમાં રાખવા લાયક પચીસ પ્રકારે (સમ્યક્ઝારિત્ર વિભાગના પડિલેહણા અધિકારમાં કહેવાશે. ૬૪ થી ૬૬ ત્રણ ગુપ્તિ-મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિઓ ટેકવી. ૬૭ થી ૭૦ ચાર પ્રકારના અભિગ્રહ–આદર્શ સાધુતાના પ્રકૃષ્ટભાવને મેળવવા તથા શરીરાદિ દ્વારા પરિષહ-સહનાદિ કરવાની સમર્થતા કેળવવા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી અભિગ્રહ ધારવા. ઉપર મુજબ ચારિત્ર લીધા પછી તેમાં દઢતા મેળવવા તદુપયોગી માનસિક વિચારેની શુદ્ધિ અને દઢતા મેળવવા ઉપયોગી કરણસિત્તરીના સિત્તેર ભેદે સ્મૃતિપથમાં રાખી વિશુદ્ધિપૂર્વક આદર્શ સંયમનું આસેવન કરવા તત્પર થવું. (૯) ગોચરીના બેંતાલીશ અને માંડલીના પાંચ દોષ. सोलस उग्गमदोसा, सोलस उप्पायणाय दोसा उ । दस एसणाय दोसा, संजोयमाइ पंचेव ॥ १ ॥ (શ્રી મહાનિશીથ સૂત્ર ) ૧૬ ઉદ્દગમ દેશે–આહારાદિ બનાવતાં શ્રાવકથી લાગતા દે. Page #122 -------------------------------------------------------------------------- ________________ ગોચરીના દોષો : ૭ : ૧૬ ઉત્પાદના દે–આહારાદિ વહેરતાં સાધુથી થનારા દે. ૧૦ એષણા દે –સાધુ શ્રાવક બંને દ્વારા લાગતા દે. ૫ માંડલીના દે –દેષ રહિત પણ ગોચરી વાપરતાં રાગદ્વેષથી લાગતા દે. ૧૬ ઉદ્દગમ દેશે. आहाकम्मुद्देसिय-पूइकम्मे य मीसजाए य ! વI-Tigવિભાજ, grશો - mfમ છે ? *રિટ્ટિા-અમિદહે-મિત્ર-માસ્ત્રો ! fછ-માસિકસ્રોયાણ ય રોસ્ટર ૨ | (શ્રી મહાનિશીથ સૂત્ર.) ૧. આધાકર્મ–સર્વદર્શની કે લિંગી (મુનિઓને ઉદેશી બનાવેલ આહારપાણી, અથવા માત્ર સાધુ માટે જ બનાવવું. ૨. શિક–પૂર્વે તૈયાર કરેલ ભાત-લાડુ આદિને મુનિના ઉદ્દેશથી પુનઃ રસમય રવાદિષ્ટ કરવા, ૩. પૂતિકમ–શુદ્ધ આહારાદિનું આધાકર્માદિ દેષવાળા આહાર સાથે મિશ્રણ કરવું. ૪. મિશ્ર–પિતા માટે તથા સાધુ માટે અપેક્ષા કરી બનાવેલ આહારાદિ. આ ગાથાઓ શ્રી મહાનિશીસૂત્રના આધારે અહીં આપી છે. . પણ “નિત્યવાધ્યાય પ્રકરણાદિ સંગ્રહ' આદિ પ્રચલિત ચેપડીમાં આ પ્રમાણે છે. “परियट्टिए अभिहडभिन्न मालोहडे य अच्छिज्जे । अनिसिहेऽज्झोयरए, सोलस वि उग्गमे दोसा ॥" Page #123 -------------------------------------------------------------------------- ________________ : ૮ : ગાચરીના દાષા પ. સ્થાપના—શુદ્ધ પણ આહારાદિને સાધુ-સાધ્વીને વડારાવવા રાખી મૂકવા. ૬. પ્રાકૃતિકા—પેાતાને ત્યાં આવતા વ્યાવહારિક વિવાહાર્દિ પ્રસંગને સાધુ-સાધ્વીને વહેારાવવાના લાભ લેવાની અપેક્ષાએ વહેલા મેાડા રાખવા. ૭. પ્રાક્રુષ્કરણુ—સાધુને જ્હારાવવા માટેની વસ્તુને અધા રામાંથી તપાસી લાવવા માટે દ્વીપકાદિના પ્રકાશ કરવા. ૮. ક્રીત—સાધુને વહેારાવવા માટે જ ખાસ વેચાણ લઈને લાવેલ ચીજ. ૯. પ્રામિત્ય—સાધુને વહેારાવવા માટે કોઈ ચીજ કાઈ પાસેથી ઉધારે ઉછીની લાવવી. ૧૦. પરિવર્ત્તિત—સાધુને વહેારાવવા માટે ચીજના અદલે બદલા કરવા. ૧૧. અભ્યાહત—સાધુને વહેારાવવા લાયકની ચીજ સામે લાવવી. ૧૨. દ્ઘિન્ન—સાધુને વહેરાવવા માટે સીલ-પેકેટ તેાડી, અગર માટી વિ. થી માઢું. અંધ હોય તે ઉખેડીને વહેારાવવી. ૧૩. માલાહત—સાધુને ઉપરના માળ કે શીંકા આદિપરથી જીવ-જયણા જેમાં ન સચવાય તે રીતે લઇ વહેારાવવું. ૧૪. આરચ્છેદ્ય—કાઈ નાકરાદિ પાસેથી ખલાત્કારે ઝુંટવીને સાધુને વહેારાવવું. ૧૫. અનિરુદ્ધ—જે પટ્ટાના ઘણા માલિક હોય તેમાં Page #124 -------------------------------------------------------------------------- ________________ ગોચરીના દે : ૯૯ : સહુએ અનુમતિ ન આપી હોય, એકાદની ઈચ્છા-સંમતિ ન હોય તેવી પણ ચીજ વહેરાવવી. ૧૬. અધ્યવપૂરક–પતા માટે બનતી રાઈમાં સાધુ આવેલા જાણે તેમને હરાવવાનો લાભ લેવાની દષ્ટિએ વધારે કરવો. ઉપર મુજબ ગૃહસ્થદ્વારા જાણ્યે-અજાણ્યે શ્રદ્ધા-ભક્તિ આદિના કારણે સેળ દેશે લાગે છે. વિવેકી સાધુએ ઉપગ પૂર્વક આ દેને પરિહાર યથાશકર્યો પ્રયત્ન કરો ઘટે. સેળ ઉત્પાદન દે. धाई-दुई-णिमित्ते, आजीव-वणीवगे तिगिच्छाए । कोहे-माणे माया-लोमे य हवन्ति दस एए ॥ १ ॥ ga-gછાસંથા-વિજ્ઞા-તે-ચ ગુvor-aો યા उप्पायणाए दोसा, सोलसमे मूलकम्मे य ॥ २॥ . . ( શ્રી મહાનિશીથ સૂત્ર. ) : ૧. ધાત્રીપિંડ–ગૃહસ્થના બાલકને રમાડવા આદિ ધાઈ. પણાનું કામ કરી ગૃહસ્થને પ્રસન્ન કરી મનપસંદ ગેચરી મેળવવી. ૨. દૂતીપિંડ-ગૃહસ્થના સંદેશા લાવવા-લઈ જવાના કામવડે ગૃહસ્થને સંતેષી યથેચ્છ ગોચરી મેળવવી. ૩. નિમિત્તપિંડ–તિષ્ય-નિમિત્તશાસ્ત્રના બલે ગૃહસ્થને લાભાલાભ–સુખ દુઃખાદિની આગાહી કરી તેઓના મનને ખુશ કરી ગેચરી મેળવવી. . Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ : ગોચરીના દોષો ૪. આજીવપિંડ–પિતાની જાતિ, શિલ્પ, કુલ આદિની ઉત્તમતાના વખાણ કરી ગેચરી મેળવવી. ૫. વનપકપિંડ–ગૃહસ્થ પાસેથી દીનભાવપૂર્વક યાચના દ્વારા ગોચરી મેળવવી. ૬. ચિકિત્સાપિંડ–રેગોની દવા-ઉપચાર પદ્ધતિ આદિ બતાવી યથેચ્છ ગોચરી મેળવવી. ૭. કેપિંડ–શાપ આદિ દેવાની ધમકીથી કે પૂર્વક ગોચરી મેળવવી. ૮. માનપિંડ–હું કે લબ્ધિધારી? આદિ અભિમાનને પિષવા અનેક પ્રકારના બેલવા-ચાલવાના પ્રપંચેથી ગોચરી મેળવવી. ૯. માયાપિંડ–રસનેન્દ્રિયની લાલસા સંતેષવા વિવિધ માયા કપટ કેળવી ગોચરી મેળવવી. ૧૦. લેપિંડ–વિવિધ પ્રકારના રસમય આહારના પદાર્થો મેળવવા ઘણું ભટકી ગોચરી મેળવવી. . ૧૧. પૂર્વસંસ્તવપિંડ–પિતાના માતા, પિતા આદિને સંબંધ ગૃહસ્થ સાથે જણાવી એાળખાણ બલે ગોચરી મેળવવી. ૧૧. પશ્ચાસંસ્તવપિંડ–સાસુ-સસરાના સગપણના સંબધે કાઢી ગોચરી મેળવવી. ૧૨ થી ૧૫ વિદ્યા, મંત્ર, ચૂર્ણ, ગપિંડ–વિદ્યા, મંત્ર, ચમત્કારી ચૂર્ણ અને પાદ પાદિ સિદ્ધિબલે ગોચરી મેળવવી. ૧૬. મૂલકર્મપિંડ–ગર્ભ ગાળવે, ગર્ભ પાડવો આદિમલિન કામદ્વારા ગોચરી મેળવવી. Page #126 -------------------------------------------------------------------------- ________________ ગોચરીના દો : ૧૦૧ કે સંયમના સાધનભૂત શરીરના નિભાવ માટે જરૂરી આહારને મેળવવા મુમુક્ષુ સંયમીએ નિરવદ્ય ગોચરીની પ્રવૃત્તિમાં વિષય-કષાયોની અનાકાલીન વાસના અને ઇન્દ્રિયના વિકારે વૃદ્ધિગત થવા ન પામે તે માટે ગોચરી વહરતાં લાગતા ઉપરના દોષેના પરિવાર માટે ઉદ્યત થવું ઘટે. એષણુના દશ દેશે संकिय मक्खिय णिक्खिते, पिहिये साहरिय दायगुम्मीसे । अपरिणय लित्त छड्डिय, एसणदोसा दस हवंति ॥ १ ॥ ૧. શકિતદેષ–આધાકર્માદિ દેષની શંકાવાળી ગોચરી લેવી. ૨ પ્રક્ષિતદેષ–સચિત્ત અગર અભક્ષ્ય-અચિત્ત પદાર્થના સંઘટ્ટાવાળી ગોચરી લેવી. ૩ નિશ્ચિતદેષ–સચિત્ત વસ્તુની વચ્ચે રહેલી ગોચરી લેવી. ૪ પિહિતદષ–સચિત્ત ફલાદિથી ઢાંકેલ ગોચરી લેવી. ૫ સંહિતદેષ–વાસણમાં રહેલી ચીજને બીજામાં ખાલી કરી વહેરાવાતી ગોચરી લેવી. ૬ દાયકદેષ–બાલક, વૃદ્ધ, નપુંસક, ધ્રૂજતા શરીરવાળો, આંધળો, મદેન્મત્ત, હાથ પગ વિનાને, બંડીવાળ, પાદુકાવાળો ઉધરસવાળ, ખાંડનાર, તેડનાર, ફાડનાર, અનાજ વિગેરે દળનાર, ભુજનાર, કાંતનાર, પિજનાર વગેરે છ કાયના વિરાધક તથા ગર્ભિણી, તેડેલ છોકરાવાળી કે ધાવતા છોકરાવાળી સ્ત્રી વગેરેના હાથે ગોચરી લેવી. Page #127 -------------------------------------------------------------------------- ________________ ગેચરીને દે ૭ ઉન્મિશ્રષદેવાની શુદ્ધ વસ્તુને અશુદ્ધ સાથે મિશ્ર કરી વહેરાવાતી ગોચરી લેવી. ( ૮ અપરણિતદેષ–અચિત્તપણે પૂર્ણરૂપે પરિણમી ન હોય તેવી ગોચરી લેવી. ૯ લિપ્તષ–વાસણ કે હાથ ખરડાય તે રીતે વહોરાવાતી ગેચરી લેવી. ૧૦ છર્દિતષધી આદિના જમીન પર છાંટા પડે તેમ ગોચરી લેવી. ” ઉપર મુજબ મુમુક્ષુ સાધુએ જ્ઞાનધ્યાનની સાધનામાં સહાયક શરીરના ટકાવના ઉદ્દેશથી આહારને વહરતાં ગૃહસ્થ અને સાધુ બને તરફથી થનારા દેના પરિવાર માટે ઉપયેગવંત રહેવું ઘટે. પાંચ માંડલીના દોષ . संजोयणा पमाणे इंगालधूमऽकारणे पंच मंडलीयदोसे भवंति ॥ | (શ્રી મહાનિશીથસૂત્ર) ૧ સંજના દે—રસમૃદ્ધિના કારણે પદાર્થોનું યાચિત સંજન-મિશ્રણ કરી વિશિષ્ટ આનંદ માણવાની વૃત્તિ. तत्थ संजोयणा उपगरणभत्तपाणसभितरबहिमेएणं ॥ (શ્રી મહાનિશીથ સૂત્ર ) સંજના બે પ્રકારની ઉપકરણ સજના–બહાર અને ઉપાશ્રયમાં કપડાને ફેરફાર રાખી અગર સારા દેખાવ માટે કપડાની ટાપટીપ કરવી. Page #128 -------------------------------------------------------------------------- ________________ ગોચરીના દે : ૧૦૩ : ભક્તપાન સયાજના–વિશિષ્ટ રસના આસ્વાદની લાલસાએ અનુકૂલ રસનું પાતરામાં કે મુખમાં યાચિત મિશ્રણ કરવું. ૨. પ્રમાણુતિરિક્તતા દેશ पमाणं बत्तीसं किर कवले आहारो कुच्छीपू-गो भणिओ ॥ | (શ્રી મહાનિશીથ સૂત્ર ) પુરુષને બત્રીશ અને સ્ત્રીને અઠાવીશ કેળિયાને આહાર વિશેષજ્ઞોએ પ્રમાણિત કર્યો છે, અગર તે જેટલાથી ઉદરવિકાર થવા ન પામે અને ક્ષુધાની સહજ શાન્તિ થઈ જાય એટલે આહાર પ્રમાણયુક્ત કહેવાય. લાલસાથી પ્રમાણ ઉપરાંત આહાર વાપરવાની વૃત્તિ આ દેષ ઉપજાવે છે. ૩. અંગારદેષ रागेण सइंगालं ॥ (શ્રી મહાનિશીથસૂત્ર) સુંદર વર્ણાદિવાળી સ્વાદપૂર્ણ વસ્તુ કે તેના દાતાની પ્રશંસાઅનુમદનાપૂર્વક વાપરવું. છે આ દેશવડે આત્માએ મહાપ્રયને ઉપજેલ સંયમરૂપ ચંદન-કાષ્ટ રાગરૂપ અગ્નિથી બળીને અંગારસ્વરૂપ નિસાર બની જાય છે. ૪. ધૂમ્રદેશ दोसेण सधूमगंति नायव्वं ॥ . (શ્રી મહાનિશીથસૂત્ર) Page #129 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૪ ગોચરીના દો વિરસ કે સ્વાદશૂન્ય-નાપસંદ વસ્તુની અગર તે વહોરાવનારની દુર્ગછા કે નિંદાપૂર્વક વાપરવું. આ ષવડે ચારિત્રરૂપ ચિત્રશાલા નિંદા-અવહેલનારુપ ધૂમાડાથી-ચિત્ર-વિચિત્ર (વિરૂપ) બને છે. . કારણુભાવદેશ છે કારણોમાંથી કેઈપણ કારણ ન હોય, પણ કેવલ સ્વાદ લાલસા તૃપ્ત કરવા જ આહાર વાપર. कारणं वेयण-वेयावच्चे, इरियाए य संजमठाए । तह पाणवत्तियाए, छठें पुण धम्मचिंताए ॥ | (શ્રી મહાનિશીથસૂત્ર) સંયમારાધના માટે તત્પર થયેલ મહામુનિઓ નીચેના છે કારણે આહાર વાપરે. ૧ વેદના–ધ્રુજાવેદનીયની પીડા સહન ન થતી હોય. ૨ વૈયાવૃત્ય–સાધુધર્મના પ્રાણરૂપ વિનયધર્મના આસેવન પૂર્વક મુનિઓની આહારાદિદ્વારા ભક્તિ ન થઈ શકતી હેય. ૩ ઈસમિતિ–સુધાની વિહલતાએ ઈસમિતિનું બરાબર પાલન ન થઈ શકતું હેય. ૪ સંયમ–સુધાવેદનીયના કારમા ઉદયથી ઇકિયે-અંગેપગની શિથિલતા થઈ જવાના કારણે સંયમની આચરણ અગર જયણાપૂર્વક પ્રવૃત્તિ યથાર્થ પણે ન થઈ શકતી હોય. પ પ્રાણવૃત્તિ–આહારના પિષણ વિના દ્રવ્ય-પ્રાણ ટકી ન શકે તેમ હોય. Page #130 -------------------------------------------------------------------------- ________________ પ્રતિજ્ઞા સ્થાન : ૧૦૫ : ૬ ધર્મચિંતા—અનાદિકાલીન આહારવાસનાના કારણે થતી સકલ્પ-વિકલ્પેાની પરરંપરા અટકાવી શુભ વિચારણામાં ટકી શકાય તેમ ન હેાય. અઢાર પ્રતિજ્ઞાસ્થાના वयछकं कायछक्कं, अकप्पो गिहिभायणं । पलियंक निसज्जा य, सिणाणं सोभवज्जणं ॥ ( શ્રી દશવૈ૦ સૂત્ર અધ્યું. ૬ ગા॰ ૮ ) ૬ વ્રત—( પાંચ મહાવ્રત અને રાત્રિèાજન વિરમણવ્રત ) નું મન, વચન, કાયાથી ખરાખર પાલન કરવું. ૬ કાય—( પૃથ્વી, પ્, તેઉ, વાયુ, વનસ્પતિ, ત્રસ ) ની જાણ્યે અજાણ્યે પણ થતી વિરાધનાથી ખચવું. ૧ અકલ્પ્ય—( સયમને અનુપયોગી અગર આધાકર) પદાર્થોના ત્યાગ. ૧ ગૃહસ્થભાજન—( થાળી, વાટકા, લેાટે આદિ ધાતુના વાસણ ) ના ત્યાગ. ૧ પલંગ—( ખાટલા, પથારી, તલાઈ આદિ ગૃહસ્થાચિત સામગ્રી ) ને ત્યાગ. ૧ નિષદ્યા— ગૃહસ્થને ત્યાં બેસવા ) ને ત્યાગ. ૧ સ્નાન સર્વ થી કે દેશથી શરીર શુદ્ધિ કરવા) ના ત્યાગ, ૧ શેાભા—( સારા દેખાવડા થવા માટે શરીર, વસ્ત્ર, વાળ વગેરેની ટાપટીપ કરવા ) ને ત્યાગ. ઉપર મુજખની અઢાર પ્રતિજ્ઞા ત્રિવિધ ત્રિવિધે તમામ Page #131 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૬ પ્રતિજ્ઞા સ્થાન સાધુએ ઉપચેાગવત થઈ નભાવવાની ભલામણુ શાસ્ત્રકારોએ કરી છે. જુઓ શ્રી દશવૈકાલિક સૂત્રમાં જણાવ્યું છે આ સંબધી શું 66 सखुड्डुगविअत्ताणं, वाहिआणं च जे गुणा । अखंडफुडिओ कायव्वा, तं सुणेह जहा तहा ॥ दस अड्डे य ठाणई, जाई बालोऽवरज्झइ । तत्थ अण्णयरे ठाणे, णिग्गंथत्ताउ भस्सइ || ,, ( શ્રી દશવૈ. સૂત્ર અધ્યું. ૬ ગા. ૬-૭ ૭ ) ભાવા—લધુસાધુ કે રાગી સાધુથી માંડીને તમામ સાધુઓએ જે પ્રતિજ્ઞાઓને અખંડપણે નભાવવા ભરચક પ્રયત્નશીલ થવા જરૂર છે, તે પ્રતિજ્ઞાએ તમે સાંભળેા, કે જેમાંની એક પણ પ્રતિજ્ઞાનુ ખ'ડન અજ્ઞાન કે મેહમૂઢ દશાવાળા પ્રાણી કરી બેસે તે વસ્તુતઃ સાધુપણાના માર્ગથી તે ભ્રષ્ટ થાય છે. માટે દરેક મુમુક્ષુ આત્માએ આત્મહિતકર સંયમના માર્ગની આરાધના માટે ઉદ્યત થયા પછી પ્રમાદવશ ઉપરની ખાખતામાં ક્ષતિ ન થવા પામે તેનું પૂર્ણ ધ્યાન રાખવું ઘટે. XS 3 Page #132 -------------------------------------------------------------------------- ________________ | જયણાની વિશદ ચાખ્યા ] સંયમની વિશુદ્ધિને આધાર જયણું ઉપર છે. પણ જયણાને મુખ્યાથે સમજ્યા વિના જયણાનું પાલન શી રીતે થાય? સામાન્યતઃ જયણાને વ્યવહારૂ અર્થ ઉપગપૂર્વક પ્રવૃત્તિને થાય છે. પણ અહીં શ્રીમહાનિશીથ સૂત્રના આધારે સંયમના તમામ વ્યાપાર-અનુષ્ઠાનમાં જયણા કેવી અનુગત છે તે સમજવા જયણને સ્પષ્ટ અર્થ મૂલ-પાઠ સાથે આપે છે, તે ખાસ ધ્યાનમાં લેવા જેવું છે. गोयमा ! जयणा णामअठ्ठारसहं सीलंगसहस्साणं, सत्तरसविहस्स णं संजमस्स, चोदसण्हं भूयगामाणं, तेरसण्हं किरियाठाणाणं, दुवालसहं भिक्खुपडिमाणं, दसविहस्सणं समणधम्मस्स, णवण्हं चेव बंभगुत्तीण, अठ्ठण्हं तु पवयणमाईण, सत्तण्हं चेव पाणपिंडेसणाण', छण्हं तु जीवनिकायाण, पंचण्हं तु महव्वयाण, तिण्हं तु चेव गुत्तीण, तिण्हमेव सम्मइंसणाणचरित्ताणं. 'भिक्खू कंतारदुब्भिक्खायंकाईसु णं सुमहासमुप्पण्णेसु अंतोमुहुत्तावसेस-कंठगयपाणेसुंपिणं मणसावि उ खंडणं विराहणं ण करेज्जा, ण कारवेज्जा, ण समणुजाणेज्जा, जाव f-णारमेज्जा, ण समारंमेज्जा जावजीवाएत्ति. (श्री महानिशीथसूत्र २५८य. ७ ५. २२ ) Page #133 -------------------------------------------------------------------------- ________________ * ૧૦૮ : જ્યણાની વ્યાખ્યા ભાવાર્થ-હે ગૌતમ! યણ એટલે – અઢારહજાર શીલાંગ, સત્તર પ્રકારને સંયમ, ચૌદ જીવસ્થાને, તેર કિયાસ્થાને, બાર પ્રકારને બાહ્યઅત્યંતર તપ, બાર પ્રકારની ભિક્ષુપ્રતિમા, દશ પ્રકારને શ્રમણ ધર્મ, નવ બ્રહ્મચર્ય–ગુપ્તિ, આઠ પ્રવચનમાતા, સાત પિડેષણ, છ જીવનિકાય, પાંચ મહાવ્રત અને ત્રણ ગુપ્તિ થાવત્ સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યક્યારિત્રની તમામ આસેવના ભયંકર વિષમ અટવી, હડહડતે દુકાળ કે અસાધ્ય પ્રાણાંત કષ્ટદાયી બિમારીના ભયાવહ પ્રસંગે ઘડી-બેઘડીમાં પ્રાણ ચાલ્યા જવાની કપરી કસેટી ટાણે પણ મનથી ખંડન-વિરાધના થવા દીધા વિના ભાવવિશુદ્ધિપણે નભાવવી તેમજ કરણ, કરાવણ કે અનુમોદનાને સૂક્ષમ પણ ભાંગે લગાડ્યા વિના પ્રાણના ભેગે પણ આરાધક ભાવની દઢતા કેળવવી.” શ્રી મહાનિશીથ જેવા પરમાગમમાં વર્ણવ્યા મુજબને જ્યણાને આ વિસ્તૃત અર્થ દરેક મુમુક્ષુ આત્માઓ ધ્યાનમાં લઈ સામાન્યતઃ દ્રવ્ય પ્રાણની હિંસા નિમિત્તે થનારા કર્મબંધને અટકાવવા પૂરતે કરાતા જયણના ઉપયેગવંત-સાવચેત રહે વાના અર્થને મર્યાદિત સમજી ભાવ-આરાધનાની યથાર્થતા પ્રાપ્ત કરાવનાર ભાવ-પ્રાણની હિંસા ન થાય તે માટે પૂરતી જાગૃતિ રાખવી જોઈએ. Page #134 -------------------------------------------------------------------------- ________________ શીલાંગ રથ ': ૧૦૯ : ૧૮૦૦૦ શીલાંગ રથ. અનંત ઉપકારી તીર્થંકર પરમાત્માઓએ સંયમની સર્વોગશુદ્ધ આરાધના કરવા માટે ઉપયુક્ત રહેવા નાના પ્રકારે રૂપક દષ્ટાંતે દ્વારા પણ સૈદ્ધાતિક ગહન વિષયો સમજાવ્યા છે, તેથી સર્વસાવદના ત્યાગપૂર્વક વિરતિભાવની પ્રાપ્તિ થયા પછી તેના ટકાવ માટે શીલ-ચારિત્રના અઢાર હજાર ભેદેને શીલાંગરથની ઉપમા આપી શાસ્ત્રકારેએ સંયમની આરાધનાના માર્ગે ચાલનાર મુમુક્ષુને સંયમના વિશુદ્ધ અધ્યવસાયની પ્રાપ્તિ સુગમ કરી છે. जोए-करणे सण्णा, इंदिय भोमाइ समणधम्मे य । सीलंगसहस्साणं अदृारसगस्त णिप्फत्ती || (શ્રી પંચાશક પ્રકરણ) દશ પ્રકારના શ્રમણધર્મમાં સ્થિત રહી, ચાર સંજ્ઞાઓને ત્યાગ કરી અને પાંચે ઈન્દ્રિયોને નિગ્રહ કરી પૃથ્વીકાય આદિ દશની વિરાધનાને ત્રિવિધ ત્રિવિધ ત્યાગ કરે તેનું નામ ખરી વિરતિ છે. આ અઢારહજાર ભેદની સમજુતી આ પ્રમાણે – દશ પ્રકારના શ્રમણ ધર્મને દશ પ્રકારના પૃથ્વીકાયાદિથી ગુણતાં ૧૦x૧૦=૧૦૦ ફરી તેને પાંચ ઈન્દ્રિય સાથે ગુણતાં ૧૦૦૪૫૫૦૦ ફરી તેને ચાર સંજ્ઞાથી ગુણતાં પ૦૦૮૪=૩૦૦૦ ફરી તેને મન-વચન-કાયાથી ગુણતાં ૨૦૦૦૪ ૬૦૦૦ * પૃથ્વીકાયાદિ દશ-૧ પૃથ્વી, ૨ અ૫, ૩ તેઉ, ૪ વાયુ, ૫ વનસ્પતિ, ૬ બેઇદ્રિય, ૮ ચઉરિદિય, ૯ પંચેદ્રિય, ૧૦ અજીવ, Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ : દશવિધ સામાચારી ફરી તેને કરણ કરાવણ-અનુમોદનથી ગુણતાં ૬૦૦૦૪૩=૧૮૦૦૦ એટલે ક્ષમાધર્મનું આસેવન કરવાપૂર્વક, આહાર સંજ્ઞા અને સ્પર્શનેંદ્રિયને સંયમ રાખી, મનથી પૃથ્વીકાયની હિંસાવિરાધના કરવી નહિ. આ એક ભેદ થયો. આ પ્રમાણે અઢાર હજાર ભેદ સમજવા. આ ભેદે કેવલ વિગત જણાવવાપૂર્વક સૂક્ષમ પણ અનુપગથી વિરતિધર્મની વિરાધના ન થવા પામે તેના ઉપગની જાગૃતિ રાખવા જણાવેલ છે, પણ આ ઉપરથી કઈ એમ ન સમજે કે “અઢાર હજારમાંથી જેટલા પાળશું તેટલા લાભકારી” કારણ કે અઢાર હજાર ભેદોમાં વિરતિભાવ જ પ્રધાન છે, એક પણ ભેદની વિરાધનાના પરિણામથી વિરતિનું ખંડન થવાથી તમામ ભેદ વિરાધ્યા ગણાય છે, માટે અહર્નિશ ઉપગવંત રહી તમામ ભેદેના યથાસ્થિત પાલન માટે એગ્ય વિરતિભાવના પરિણામને ટકાવી રાખવા પ્રયત્નશીલ થવું ઘટે. દશવિધ સામાચારી સાધુપણાની આદર્શ સ્થિતિ પ્રાપ્ત કરવા આચરવા લાયકની દશ બાબતેને શાસ્ત્રકારોએ સામાચારી શબ્દથી નિર્દોશી છે, તેને યથાસ્થિત સંપૂર્ણ ખ્યાલ પ્રત્યેક સાધુને હવે જોઈએ. રૂછા-પિછી-ત, મારિન સિદિશામાં आपुच्छणा य पडिपुच्छा, छंदणा य णिमंतणा ॥ उवसंपया य काले, सामायारी भवे दसहा उ । (શ્રી સ્થાનાંગસૂત્ર સ્થાન ૧૦, ૧, ૩.) Page #136 -------------------------------------------------------------------------- ________________ દ્રવિધ સામાચારી : ૧૧૧ : ૧. ઇચ્છાકાર સામાચારી—દીક્ષાપર્યાયમાં નાના સાધુ પાસે કોઇપણ કામ કરાવવાના પ્રસંગે તેના હાર્દિક અભિપ્રાય ઈચ્છા તપાસવાના ખ્યાલ રાખવા. ૨. મિથ્યાકાર સામાચારી—પ્રમાદાદિ કારણે જ્ઞાનદર્શન ચારિત્રને હિતકારી પ્રવૃત્તિથી વિપરીત કંઈપણ આચરણ થઈ જાય તેની હાદિક–શુદ્ધિપૂર્વક કરીથી તેવું ન થવાની ચાકસાઈપૂવકની મિચ્છા મિ દુલારું શબ્દના પ્રયાગપૂર્વક માફી માગવી. સાન—ભાન ૩. તથાકારસમાચારી—અજ્ઞાન–મહાર્દિકથી ભૂલેલાં અંતરાત્માને નિષ્કારણે પરમ વાત્સલતાપૂર્વક હિતાવહ ધર્મના ઉપદેશ દ્વારા સુખી બનાવનાર ગુરુદેવના વચનને શ્રદ્ધાપૂર્વક તત્તિ શબ્દ પ્રયાગપૂર્વક સ્વીકારી લેવું. ૪. આશ્યિકી સામાચારી—સંયમના અનુકૂલ આહારનિહાર આદિની પ્રવૃત્તિ માટે ઉપાશ્રયમાંથી નિકળતાં તેમજ દહેરાસરમાંથી બહાર નિકળતાં ભાવસહી ખેાલવું જેથી કે સાધુ જીવનની તમામ ચર્ચા સંયમાનુકૂલ હાવાના ખ્યાલ જાગૃત રહે. ૫. નૈષધિકી સામાચારી—દહેરાસર કે ઉપાશ્રયમાં પેસતાં મન, વચન, કાયાના ચાગને આરાધનાના માર્ગ પર કેન્દ્રિત કરવા નિીદ્દી શબ્દના પ્રયાગપૂર્વક ચાલુ ક્રિય કે–સયમ જીવન સિવાય બીજા તમામ વ્યાપારાના ત્યાગના ખ્યાલ રાખવા. ૬. આપૃચ્છના સામાચારી—કાઇપણ પ્રવૃત્તિ માટે ગુરુદેવની કે વડીલની સંમતિ માટે ઉપયેગવંત રહેવું. ૭. પ્રતિકૃચ્છના સામાચારી—સામાન્યતઃ પ્રવૃત્તિ કરવા. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ : સાત પિતૈષણા માટે આજ્ઞા લીધા છતાં પણુ કાર્ય-પ્રારભ વખતે પુનઃ ગુરુદેવની કે વડીલની આજ્ઞા માંગવા ઉપયાગ રાખવા. ૮. છંદના સામાચારી—પાતા માટે લાવેલ આહાર-પાણી આદિમાંથી બીજા સાધુઓને ભક્તિ માટે થાડું-ઘણુ* લેવા પ્રાર્થના કરવી. ૯. નિમંત્રણા સામાચારી—પેાતાના આત્માને કૃતા કરવાની શુભ કામનાથી નાનામેાટા તમામ સાધુને આહાર-પાણી આદિ દ્વારા સેવા-ભક્તિ કરવા નમ્રભાવે પ્રાર્થના કરવી. ૧૦. ઉપસ`પદા સામાચારી—જ્ઞાન, દર્શન, ચારિત્રની વૃદ્ધિનિમ લતા-સ્થિરતા આદિ માટે સ્વગચ્છ છેડી અન્ય ગચ્છમાં જઈને વિધિપૂર્વક અન્ય ગુરુની નિશ્રા સ્વીકારવી. સાત પિતૈષણા સયમરાધનાની તમામ પ્રવૃત્તિ માટે ઉપયાગવત મુમુક્ષુ મુનિવરે ગોચરી વહેારવા પ્રસંગે પૂર્વમુનિઓએ આચરેલી પદ્ધતિનું ધ્યાન રાખી વિવિધ પ્રકારે માનસિક ભાવનાની નિમ લતા કેળવવી જોઇએ. શાસ્ત્રકારાએ આ વિદેશના શબ્દથી નિર્દેશેલ છે. તેના સાત પ્રકાર નીચે મુજમ છે. संसद्मा उद्घड तह चेव अप्पलेवाय । उग्गहिया पग्गहिया उज्झियधम्मा य सत्तमिया ॥ ૧. સસ્રષ્ટા—હાથ અને વાસણ ખરડાય તેવી શૈાચરી વહેારવી અગર ખરડાએલ હાથ-વાસણથી ગેાચરી વહેારવી. ૨. અસંસૃષ્ટા—હાથ અને વાસણ ન ખરડાય તેવી ગેાચરી વારવી. Page #138 -------------------------------------------------------------------------- ________________ નવ બ્રહ્મચય ગુપ્તિ : ૧૧૩ : ૩. ઉદ્ધતા—ગૃહસ્થે પાતા માટે રસેાઇના વાસણમાંથી કાઢી રાખેલ હાય તેમાંથી વ્હારવું, ૪. અલ્પલેપા—જે ચીજ વહારતાં હાથ અને વાસણ ન ખરડાય અગર થાડા ખરડાય તે ચીજ વહેારવી. ૫. અવગૃહિતા—ગૃહસ્થે પેાતાના ખાવા માટે થાળીમાં લેવા વાટકી આદિમાં કાઢી રાખેલ રસેાઇ વહેારવી. ૬. પ્રગૃહિતા—થાળીમાં પીરસી જમવાના પ્રસંગે હાથમાં કાળિયા લઇ માઢામાં મૂકવાની તૈયારી પ્રસ`ગની ચીજ વહેારવી. ૭. ઉજ્જિતધર્મિકા—ગૃહસ્થની દૃષ્ટિએ નિરુપયેાગી છાંડવા લાયકની ગેાચરી વહારવી. ઉપર મુજબની ગેાચરી વહેારવાની પદ્ધતિ ખ્યાલમાં રાખી પ્રસ'ગે પ્રસંગે વિવિધ અભિગ્રહ-ધારણા આદિ દ્વારા માનસિક અશુભ વિચારધારા-અનાદિકાલીન વાસનાના નિગ્રહ કરવા જોઇએ. નવબ્રહ્મચર્ય ગુપ્તિ ૧. સ્ત્રી, પશુ, નપુંસક કે હલકા (પાપી) લેાકેા જ્યાં રહેતા હેાય તેવી વસ્તીમાં ( ઉપાશ્રયમાં ) ન રહેવું. ૨. સ્ત્રી સાથે વાતચીત કરવી નહિં કે એની સાથે હસવું નહિં. ૩. શ્રી જે જગ્યા ઉપર બેઠી હાય તે જગ્યા ઉપર ૪૮ મીનીટ સુધી બેસવું નહિં. ८ Page #139 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૪ : નવ બ્રહ્મચય ગુપ્તિ ૪. સ્ત્રીને કે એનાં અંગેાપાંગને જાણીને જોવાં નહિં. ૫. સ્ત્રી-પુરૂષની (૬*પતિની) પ્રેમની વાતા ભીંતના આઠે રહી સાંભળવી નહિં. ૬. સંસારીપણામાં સ્ત્રી જોડે કરેલા મેાહના ચાળા યાદ કરવા નહિ. ૭. દૂધ, દહી, ઘી વગેરે વિગઇ વિકારને કરનારી હાવાથી તે બહુ વાપરવી ( ખાવી ) નહિ. ( પ્રણીત ઘીથી નીતરતા આહારના ત્યાગ કરવા તે) ૮. અતિ આહાર કરવા નહિ. અકરાંતીયા થઈ વાપરવું નહિં. (લૂખા ખારાક પણ અતિ વાપરવાથી વિકારનું કારણ અને છે) ૯. શરીરની શૈાભા–ટાપટીપ કરવી નહિ. આ નવ બ્રહ્મચર્યની વાડાનું પાલન સાધુ કરે તે જ નિર્મળ બ્રહ્મચર્ય પાળી શકે. અર્થાત્ આ નવવાડાનું નિમળ પાલન તે જ બ્રહ્મચર્ય છે. સ્ત્રી તેા સાધુના જીવનમાંથી ભૂલાઈ જ જવી જોઈએ. • જીવતી સ્ત્રી તેા ન જ જોવાય, પણ સ્ત્રીના ફાટા કે ચિત્ર પણ ન જોવાય. તે જોવાથી પાપમુદ્ધિ જાગે છે. ૦ ગેાચરી પાણી જનાર સાધુએ ગાચરી પાણી લેતાં સ્ત્રી સામે ન જોતાં વહેારવાની વસ્તુઓ સામે જ જોવું. ૦ સ્ત્રી રસ્તામાં પચ્ચક્ખાણુ માંગે તે ન આપાય. કાંઈ પૂછે તે ત્યાં ઉભા ન રહેવું કે જવાબ પણ ન આપવા. Page #140 -------------------------------------------------------------------------- ________________ નવ બ્રહ્મચર્ય ગુપ્તિ : ૧૧૫ : ૦ સાધ્વી મહારાજ રસ્તામાં મળે અને “મર્થીએણ વંદામિ” કહે તે પણ સાધુથી સામે જોવાય નહિ તેમ જ સામે જોઈને “મથએ વંદામિ ” બેલાય નહિં. ૦ આપણું કેઈ નેટ કે પુસ્તક વગેરે ગુરૂમહારાજને પૂછ્યા વગર કેઈપણ સ્ત્રીને કે સાધ્વી મહારાજને અપાય નહિ. (મર્યાદા સદાચારનું રક્ષણ કરનારી છે.) ૦ સ્ત્રીને પચ્ચકખાણ આપવું પડે તે પણ નીચું મુખ રાખીને આપવું. સામું જોવાની જરૂર નથી. ૦૦૦૦૦ soor, ૧૦૦૦૦ ભ૦૦૦ સંયમીને દીવાદાંડી सुट्ठवि उजममाण, पंचेव करिति रित्तयं समणं । अप्पत्थुई परणिंदा, जिभोवत्था कसाया य॥ શ્રી ઉપદેશમાલા ગા. ૭૨ સમ્યફપ્રકારે શાસ્ત્રાનુસાર સંયમાદિમાં પ્રવર્તતા મુમુક્ષુને જાયેઅજાણ્યે પણ નીચેની પાંચ ચીજો આરાધના માર્ગથી ભ્રષ્ટ કરી તેની પ્રવૃત્તિમાં શૂન્યતાનિઃસારતા લાવી મૂકે છે. ૧ આતમપ્રશંસા ૪ ઉપસ્થ વિદેદય] ૨ પરનિંદા ૫ કષાય ૩ જિહા માટે આ પાંચેના વિષમ (રસલાલસા, દુર્વચન) | પંજાથી સાવધ રહેવું. Page #141 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યને વધુ સ્થિર કરવા રેજો ચિંતવવા જેવી બાર ભાવનાઓ In thi . ૧. અનિત્ય ભાવના–હે જીવ! જગતના સર્વ સંગે અનિત્ય છે. તે વિચાર કર! કે જગતમાં કઈ વસ્તુ સ્થિર છે? કે તું તેને મારી માની રાગ કરે છે ? તેની ખાતર અનેક પ્રકારના કલેશ અને પાપ કરે છે? જગતમાં એક આત્મા સ્થિર છે માટે તેના જ કલ્યાણની ચિંતા કર ! ૨. અશરણું ભાવના–હે જીવ! આ જગતમાં જીવને ધન, કુટુંબ વગેરે કઈ રક્ષણ આપતું નથી. તને રેગના દુખથી, ઘડપણના ત્રાસથી, મૃત્યુના આક્રમણથી સાચું રક્ષણ કરનાર કોણ છે? સર્વજ્ઞના ધર્મ સિવાય આ જીવને પરલોક જતાં કેઈ શરણ નથી! ૩. સંસાર ભાવના–હે જીવ! આ સંસાર વિચિત્ર છે, માતા મરીને પત્ની થાય છે, મિત્ર મરીને શત્રુ થાય છે. વળી હે જીવ! જે સંસાર જન્મ-જરા-મરણ, અનેક રે સ્વાર્થ અને પ્રપંચને દુખેથી ભરેલો છે. એવું તું તારી નજરે જેવા છતાં તે સંસાર ઉપર તને મેહ શાને છે? વૈરાગ્ય કેમ થતું નથી ? ૪. એકત્વ ભાવના–હે જીવ! તું એકલે જન્મે છે અને Page #142 -------------------------------------------------------------------------- ________________ મારું ભાવનાઓ : ૧૧૭ : એકલા મરવાના છે. એકલા કમ કરે છે, એકલેા જ લાગવે છે. તારૂં આ જગતમાં કે સાચુ' સગું નથી છતાં શા સારું મારૂં મારૂં કરી કલેશ પામે છે? ૫. અન્યત્વ ભાવના—હે જીવ! તું આ દેહથી, તારા માબાપથી, ધનથી, બગલાએથી તદ્દન જુદો છે. તારે અને એને કાંઈ સંબંધ નથી. તારૂં એનાથી કાંઈ હિત નથી, છતાં તું તેને તારાં શા માટે માને છે? તને તે પરલેાકમાં શું કામ લાગવાનાં છે? તેના વિચાર કર! ૬. અશુચિ ભાવના—હે જીવ! તું જે શરીર ઉપર માહ કરી રહ્યો છે, રાત દિ' તું જેની ચિંતા કરે છે તે શરીર શામાંથી ઉત્પન્ન થયું છે? તેની અંદર કેવા ગંદા પદાર્થો ભરેલા છે, તેની અંદર કેટલા રાગેાના વાસ છે, અને તે કેટલા વખત ટકવાનુ છે? તેના તું ખરાખર સ્થિર વિચાર કરીશ તે તને તે શરીર ઉપર વૈરાગ્ય થયા વગર નહિ રહે ! ૭. આશ્રવ ભાવના—હૈ જીવ ! મિથ્યાત્વ, અવિરતિ કષાય, અને દુષ્ટયેાગ આ ચાર આશ્રવા જ તારા સંસારનું મૂળ છે. તેથી જ તું અનાદિકાળથી આ સંસારમાં ભટકે છે. માટે તેને દૂર કરવા પુરુષાર્થ કર ! ૮. સ`વર ભાવના—હૈ જીવ ! તને આ ભયકર સસાર કારાગારમાંથી છેડાવનાર સમ્યકૃત્વ, વિરતિધર્મ, કષાયના નિગ્રહ અને સમિતિ-ગુપ્તિનું નિર્મૂળ પાલન, આ ચાર સવરધર્મ જ છે. તે જ તારા આત્માનું કલ્યાણ કરનારા પરમમિત્રા છે. માટે અવસર પામી તારા જીવનમાં તેને ખૂબ આદર કર! Page #143 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૮ : મારું ભાવનાઓ ૯. નિર્જરા ભાવના—હૈ જીવ ! સકામ નિર્જરા કરવાના અનુપમ અવસર પામ્યા છે તે તું સુખશીલતાને ત્યાગ કરી ખાર પ્રકારના તપમાં ઉદ્યમશીલ અન ! જેથી તારા બધા કર્મો મળીને ભસ્મીભૂત બની જાય અને તું શુદ્ધ સુવર્ણની જેમ નિર્મળ અની જાય ! ૧૦. લેાકસ્વરૂપ ભાવના—હે જીવ! તું ચૌદ રાજલેાકના સ્વરૂપના વિચાર કર ! તેમાં આવેલા અન'ત જીવા અને પુદ્ગલેાના વિચાર કર ! તેમના સ્થાન, આયુષ્ય સ્થિતિ વગેરેના વિચાર કર ! જેથી તારૂં ચપળ મન સ્થિર અને ! ૧૧. એધિ દુર્લભ ભાવના—હે જીવ ! આ જગતમાં મેટું રાજ્ય મળવું, સુંદર સ્ત્રીઓ મળવી, મંગલા મળવા, ખૂબ ધન મળવું, માન-સન્માન મળવા વિગેરે ખૂબ સહેલું છે. ભૂતકાળમાં આપણા જીવને તે વસ્તુએ તેા અનંતીવાર મલી ને ચાલી ગઇ પણ એક માત્ર જૈન ધર્મની પ્રપ્તિ થવી તે જ દુર્લભ છે ! તત્ત્વાત્ત્વના નિયમાં નિપુણ એવી ખેાધિ જ દુર્લભ છે. તે તને આજે તારા મહાન પુણ્યના ઉદયે મલી છે તે તું તેનું તારા પ્રાણની માફ્ક રક્ષણ કર, અને તેને સત્કાર્યાંથી સફળ કર! ૧૨. ધર્મ સ્વાખ્યાત ભાવના—અહે ! રાગદ્વેષને જિતનારા એવા અન તઉપકારી જિનેશ્વરદેવાએ ભવના ઉચ્છેદ કરનારી કેવા સુંદર ક્ષમાદિ દશ પ્રકારના ધર્મ મતાન્યેા છે ! કેવા પૂર્વાપરવાધ વગરને નવતત્ત્વનેા પ્રકાશ કર્યો છે ! ક્યાં જિનમત અને ક્યાં અસંબદ્ધ પ્રલાપ કરનારા અન્ય મતા ! Page #144 -------------------------------------------------------------------------- ________________ સાધુએ સહવાના ૨૨ પરીષહ પ્ર. પરીષહેા શા માટે સાધુએ સહન કરવા જોઇએ ? જ. સંયમ માર્ગમાંથી આપણા આત્મા ડગે નહિ અને કમની નિર્જરા થાય એ માટે પરીષહે! સહન કરવાના છે. ૧. ક્ષુધા પરીષહ—ગમે તેવી ભૂખ લાગે તેા પણ ઢાષિત આહારની ઇચ્છા ન કરતાં સમતાભાવે ભૂખ સહન કરવી તે. ૨. પિપાસા પરીષહ—ગમે તેવી તરસ લાગે તાપણુ કાચા પાણીની ઈચ્છા ન કરતાં સમતાભાવે સહન કરવી તે. ૩. શીત પરીષહ—ગમે તેવી ઠં'ડી લાગે તે પણ અગ્નિ વિગેરેની ઈચ્છા ન કરતાં સમતાભાવે સહન કરવી તે. ૪. ઉષ્ણ પરીષહ—ગમે તેવી ગરમી પડે તા પણ્ પ'ખાની કે ન્હાવાની ઈચ્છા ન કરવી પણ તેને સમતા ભાવે સહન કરવી તે. ૫. દશમશક પરીષહ—ઉપાશ્રય વગેરે વસતિમાં મચ્છર, માંકડ વગેરે હાય અને કરડે તે પણ તેને ઉડાડવા નહિં પણ તેના ડૅશ સમતાભાવે સહન કરવા તે. ૬. અચેલક પરીષહુ—ગમે તેવા જીણુ વસ્ત્રો હાય, તાપણ મનમાં ખેદ ધારણ ન કરતાં સમભાવે રહેવું તે. ૭. અતિ પરીષહ—સંયમમાં પ્રતિકૂળતાના કારણે કંટાળા આવે ત્યારે અધીરાઇ ધારણ ન કરતાં તેને સારી ભાવનાઓથી, ભાવિમાં થનારા કમ વિપાકને વિચારી, વત્તમાન પ્રતિકૂળતાએને સહુવાના મહાન લાભને જાણીને અતિને દૂર કરવી તે. Page #145 -------------------------------------------------------------------------- ________________ : ૧૦ : સાધુએ સહવાના રેર પરીષહ ૮. સ્ત્રી પરીષહ-રૂપવાન સ્ત્રીને જોઈને બ્રહ્મચર્યમાંથી જરાયે મન ચલાયમાન ન કરતાં સ્થિર રાખવું તે. ૯. ચર્યા પરીષહ-ગ્રામાનુગ્રામ વિહાર કરતાં રસ્તામાં કાંટા, કાંકરા, ખાડા આવે તે પણ આકુળવ્યાકુળ ન થતાં સમ્યફભાવે સહન કરવું તે. ૧૦. નિષઘા પરીષહ–સ્મશાન કે શુ ઘરમાં કાઉસ્સગ્ગ કરી ઉભા હોઈએ અને ત્યાં કેઈ વ્યંતર કે દુષ્ટ માણસે ઉપદ્રવ કરવા આવે તો પણ ન ગભરાતાં કાઉસ્સગ્નમાં સ્થિર રહેવું તે અથવા સ્વાધ્યાય માટે ત્યાં બેઠા હોય અને ઉપદ્રવ થાય તે સમ્યગ્ન સહન કરવું તે. ૧૧. શય્યા પરીષહ–ગમે તે ખાડાખચિયાવાળો, ધૂળવાળે, પવન વગરને કે પવનવાળે ઉપાશ્રય કે વસતિ મળે તે પણ મનમાં દુઃખ લાવવું નહિ તે. ૧૨. આક્રોશ પરીષહકોઈ સાધુને તિરસ્કાર કરે કે કડે શબ્દ સંભળાવે તે પણ સાધુ તેના ઉપર શેષ ન કરે તે. ૧૩. વધુ પરીષહ–સાધુ પર કેઈ પ્રહાર કરવા આવે તે પણ તેના ઉપર શ્રેષ-વૈર ન રાખતાં “મારા પૂર્વકૃત કમને વિપાક છે,” એમ સમજી સમતા-ભાવે સહન કરવું તે. ૧૪. યાચના પરીષહ-સંયમને ઉપયોગી કેઈપણ વસ્તુની જરૂર હોય તે ગૃહસ્થની પાસે યાચના માગણી કરતાં સાધુને શરમ ન આવવી તે. ૧૫. અલાભ પરીષહ-માગવા છતાં ગૃહસ્થ ન આપે તે Page #146 -------------------------------------------------------------------------- ________________ સાધુએ સહેવાના ૨૨ પરીષહ : ૧૨૧ : પણ મનમાં શેક કે ગૃહસ્થ ઉપર રાષ ન કરતાં મારા લાલાંતરાયના ઉત્ક્રય છે' એમ ચિતવવું તે, 6 ૧૬. રાગ પરીષહ—રાગ આવે તે રાવું નહિ તેમજ હાયવા'ય ન કરતાં સમતાભાવે અશાતાવેદનીય કમના વિપાક સમજી સહન કરવું તે. ૧૭. તૃણસ્પર્શ પરીષહ—સંથારા માટે લાવેલા તૃણાદિની અણી શરીરને લાગે તાપણુ દુઃખ ન ધરતાં સમ્યગ્ સહન કરવું તે. ૧૮. મલ પરીષહુ—શરીર ઉપર મેલ ચઢેલા જોઈ ખેદ ન કરવા તેમજ તેને ઘસીને કે ધેાઇને કાઢવા પણ નહિ. પણ તે મલ સાધુજીવનનું અલકાર સમજી સમ્યક્ સહન કરવું તે. ૧૯. સત્કાર પરીષહ—સાધુના કાઇ સત્કાર–સન્માન કરે તેા કુલાઈ ન જવું અને સત્કાર ન થાય તા ખેદ ન કરવા તે. ૨૦. પ્રજ્ઞા પરીષહ—સાધુ પેાતાની તીવ્રબુદ્ધિના ગવ ન કરતાં મારા કરતાં ઘણા બુદ્ધિશાળી જગતમાં છે’એમ વિચારી નમ્રતા રાખવી તે. 6 ૨૧. અજ્ઞાન પરીષહ—જ્ઞાનાવરણના તીવ્ર ઉદયે કઢાચ જ્ઞાન ભણવા છતાં ન ચઢે તે પણ ખેઃ ન કરતાં જ્ઞાનાવરણુ તાડવા માટે અધિક જ્ઞાની વગેરેના વિનય કરવા તે. ૨૨. સમ્યક્ત્વ પરીષહ—ખીજા ધર્મોના ચમત્કાર વગેરે દેખી પેાતાના ધર્મથી ચલાયમાન ન થતાં સ્થિર રહેવું તે. આ ૨૨ પરીષહાને સમ્યક્ સહન કરનાર સાધુ શીઘ્ર ભવસાગર તરી જાય છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ AJAJAJA છે બાર પ્રકારનો તપ ૧. અનશન–ઉપવાસ, આયંબિલ, એકાસણું વગેરે કરવું તે. ૨. ઊણે દરી–પિતાની ભૂખ કરતાં ૨-૫-૭ કોળિયા ઓછું ખાવું તે. ભાવથી ઉદરી-જિનવચનની ભાવનાથી કેધાદિને પ્રતિદિન ત્યાગ કરે. આ બંને પ્રકારને ઉણોદરી તપ સર્વસાધ્ય છે. ૩. વૃત્તિસંક્ષેપ-(દ્રવ્ય સંક્ષેપ) ખાવાની ચીજોનું અભિગ્રહપૂર્વક નિયમન કરવું તે. દા. ત. “આજે મારે પ-૭–૧૦ ચીજોથી વધુ ન ખાવી” આવી પ્રતિજ્ઞા કરવી તે. આમાં ઈચ્છાનિષેધ હોવાથી મહાન કર્મનિર્જરાને લાભ થાય છે. ૪. રસત્યાગ-(વિગઈ ત્યાગ) વિકારના કારણભૂત એવા ઘી, દૂધ, દહી, મિઠાઈ વગેરે વિગઈઓને યથાશક્તિ જ ૧-૨-૩-૪-૫ ને પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરે તે. આ રસત્યાગરૂપ તપથી બ્રહ્મચર્ય સહેલાઈથી પાળી શકાય છે. ૫. કાયફલેશ–શાસ્ત્રનીતિ મુજબ લેચ કરાવ. શરીર સેવાને ત્યાગ કરે, કાયાણકારી વીરાસનાદિ આસને કરવાં વિગેરે. આ કાયફલેશ તપ સંસારમાં નિર્વેદનું કારણ છે. આ તપમાં કાયનિરોધ થવાથી જીવદયા, પરલોકદષ્ટિ અને અન્યનું Page #148 -------------------------------------------------------------------------- ________________ મોર પ્રકારને તપ ક ૧૩ ? બહુમાન એ ગુણ છે. લેચમાં દેહમૂછને ત્યાગ. સુખશીલતાને ત્યાગ અને સહિષ્ણુતાગુણ કેળવાય છે. ૬. સંસીનતા(૧) ઈન્દ્રિયસંલીનતા–સારાનરસા વિષયમાં રાગદ્વેષ ન કરે તે. (૨) કષાયસલીનતા-ઉદયમાં આવેલ કષાયને નિષ્ફળ કરવા તે. દા. ત. આંખ લાલ ન કરવી, જીભને કાબુમાં રાખવી, હાથ પગથી કેઈને મારે નહિ, મન બગાડવું નહિ વિગેરે. જે કષાયે સત્તામાં પડ્યા છે તેને જાગવા દેવા નહિં. (૩) સંલીનતા–અશુભ મનવચન-કાયાની પ્રવૃત્તિ રેકી શુભમાં પ્રવૃત્તિ કરવી તે. ૪. વિવિક્તસંલીનતા–સ્ત્રી, પશુ, નપુંસક આદિથી રહિત સ્થાનમાં રહેવું તે. ઉપરોક્ત છ પ્રકારના તપને બાહાતપ કહેવાય છે. પ્ર. આ છ ને બાહાતપ કેમ કહેવાય છે? જ. ૧. બાહ્ય એવા દેહને તપાવતો હોવાથી. ૨. બાહા જૈનતરમાં પણ તપ તરીકે પ્રસિદ્ધ હેવાથી. ૩. અન્ય ધર્મવાળાઓએ પણ સ્વકલ્પનાથી સેવેલે હેવાથી. ૭. પ્રાયશ્ચિત્ત તપ–મૂળગુણ (પાંચ મહાવ્રત, આણુવ્રત) ઉત્તરગુણ (પિંડવિશુદ્ધિ, શિક્ષાત્રતે વિગેરે)માં લાગેલા અતિચાર-દાને ગીતાથ ગુરુમહારાજ આગળ સરળ હદયે પ્રગટ કરી જે પ્રાયશ્ચિત્ત આપે તે કરવું તે. Page #149 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની તપ ૮. વિનય તપ–આચાર્ય, ઉપાધ્યાય, રત્નાધિક, જ્ઞાની તપસ્વી વિગેરેને વિનય કરે છે. દા. ત. ૧. તે આવે ત્યારે ઉભા થવું. ૨. બેસવા આસન પાથરવું. ૩. બહારથી આવતા હોય તે સામે લેવા જવું. ૪. બહાર જતા હોય તે સાથે જવું. પ. તેમની સામે જેમ તેમ બેલવું નહિ. ૬. તેમની ઈચ્છા મુજબ વર્તવું. આ વિનયતપથી આઠે પ્રકારના કર્મને ક્ષય થાય છે. અને “વિજયકૂટો ઘો” ધર્મનું મૂળ પણ વિનય જ છે. ૯. વૈયાવચ-ધર્મના-સંયમના આરાધકની અન્નાદિથી ભક્તિ કરવી તે. આચાર્ય, ઉપાધ્યાય, ગુરુમહારાજ, તપસ્વી, નવદીક્ષિત, બિમાર સાધુ, બાળસાધુ વિગેરેની સેવાભક્તિ કરવી તે. દા. ત. ૧. ગેચરી પાણી લાવી આપવાં. ૨. તેમનું પડિલેહણ કરવું. ૩. તેમનું આસન, સંથારે પાથરે. ૪. તેમનું માનું વિગેરે પરડવવું. . તેમના કપડાંને કાપ કાઢો. ૬. વિહારમાં ઉપધિ વિગેરે ઉપાડવી. ૭. શ્રમિત ગુરુમહારાજ ઈત્યાદિના હાથપગ વિગેરે દબાવવા. આ ભક્તિ, વિધિ અને બુદ્ધિની નિપુણતાપૂર્વક કરવાની છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારને તપ * ૧૨૫ : ૧૦. સ્વધ્યાય–ગુરુમહારાજની આજ્ઞા મુજબ અને કાળવેળાના ત્યાગપૂર્વક સશાસ્ત્રોનું અધ્યયન-ભણવું, ભણાવવું, અર્થચિતન, અનપેક્ષા આદિ કરવું તે પંચવિધ. “સાતમો તવો સ્થિ” સ્વાધ્યાય સમાન બીજે શ્રેષ્ઠ તપ નથી. માટે સ્વાધ્યાયમાં આળસ ન કરવી. ૧૧. ધ્યાન–ચિત્તને અન્તમુહૂર્ત કાળ સુધી એક વસ્તુમાં એકાગ્ર કરવું તે. ધ્યાનના ૪ પ્રકાર છે – ૦ આધ્યાન-દુઃખના નિમિત્તે થાય તે. ૦ રૌદ્રધ્યાન-પ્રાણી વધાદિમાં ક્રૂર ચિત્તની પરિણતિ તે. ૦ ધર્મધ્યાન-બાર ભાવના આદિના ચિંતનથી અને જિનાજ્ઞાની ભાવનાથી શુભ પરિણતિની કેળવણું. ૦ શુકલધ્યાન-કર્મનિજેરાનું પ્રધાન કારણભૂત આત્મસ્વરૂપને શુદ્ધતમ રીતે સૂક્ષ્મ રીતે વિચાર કરે. આ ચાર ધ્યાનમાંથી પ્રથમનાં બે તિર્યંચગતિ અને નરકગતિને આપનારાં હેવાથી છેડવાનાં છે. અને બાકીનાં બે સદ્ગતિને આપનારાં હેવાથી તે આદરવાનાં છે. ધર્મધ્યાન ૪ પ્રકારે છે– ૧. જિનેશ્વરદેવની આજ્ઞાને વારંવાર વિચાર કરે તે. ૨, કષાયની પરવશતા અને ઈન્દ્રિયની પરવશતાથી થતા નુકશાનને વિચાર કરે છે, Page #151 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૬ ! બાર પ્રકારને તપ ૩. પાપ-પુણ્યના ઉદયને વિચાર કરે તે. ૪. જગતના સ્વરૂપને વિચાર કરે તે. ધર્મધ્યાન અને શુક્લધ્યાન એ બે સદગતિ અને નિર્જરાના હેતુ હોવાથી તપ છે. જ્યારે આધ્યાન અને રૌદ્રધ્યાન એ બે બંધના હેતુ હેવાથી તપ નથી. ૧૨. કાયોત્સર્ગ–જિનમુદ્રાએ ઉભા રહી કાયાની સ્થિરતા, વાણીથી મૌન અને મનથી ધ્યાન દ્વારા કાઉસગ્નના ૧૯દેને ત્યાગ કરી કાઉસગ કરે છે. કષાને ત્યાગ અને મૃત્યુકાળે શરીરને પણ ત્યાગ કરે તે અત્યંતર કાયોત્સર્ગ છે. કાર્યોત્સર્ગને સીધે અર્થ કાયા ઉપરની મૂછને ત્યાગ કરે તે છે. કાર્યોત્સર્ગ એ ત્રિવિધ રોગોને સ્થિર અને વિશુદ્ધ બનાવવા માટેનું અમેધ સાધન છે. બધા તપમાં આ કાર્યોત્સર્ગ–તપની પ્રધાનતા છે. પ્ર. અત્યંતર તપને અત્યંતર (આંતરિક) તપ શા માટે કહેવાય છે? ઉ. પ્રાયશ્ચિત્તથી માંડી કાર્યોત્સર્ગ સુધીને તપ જૈનેતરમાં અજાણ છે. ૨. અન્ય ધર્મવાળાએથી ભાવથી અનાસેવિત છે. (આરાધેલો નથી.) ૩. મેક્ષપ્રાપ્તિને અંતરંગ હેતુ છે. ૪. અત્યંતર કર્મને તાપક (નાશક) છે. ૫. અંતર્મુખ એવા મહાત્માએ વડે ય (જાણવાયેગ્ય) છે, Page #152 -------------------------------------------------------------------------- ________________ તેર ફિયાસ્થાને : ૧૨૭ : તેર કિયાસ્થાને જ્યાં સુધી આતમા આશ્રાની સમજણપૂર્વક કર્મબંધ રેકવા સંવરમાણે પ્રવર્તે નહિ ત્યાં સુધી વાસ્તવિક આરાધનાનું ફલ હસ્તગત થઈ શકતું નથી, માટે સંયમની આરાધના કરનારે જ્ઞાનાદિ રત્નત્રયની સાધના માટે અચૂક ઉપયોગની સાથે અનાદિકાલના અભ્યાસથી સાહજિક વિપરીત પ્રવૃત્તિ ન થઈ જાય તે માટે નીચેના તેર કિયાસ્થાને ધ્યાનમાં રાખવા ઘટે. ૧. અર્થક્રિયાપદ્ગલિક પદાર્થોની જરૂરીયાત પૂર્ણ કરવા કરાતી આરંભાદિ ક્રિયા. ૨. અનWક્રિયા–લાલસા ખાતર, અગર પ્રયેાજન વગર અજ્ઞાનાદિથી કરાતી આરંભાદિ ક્રિયા. ૩. હિંસક્રિયા–આગળ-પાછળના વૈરભાવથી કરાતી ક્રિયા. ૪. અકસ્માતકિયા–એક અશુભાચરણ કરતાં સહસા જાણ બહાર બીજું અશુભાચરણ થઈ જાય, જેમકે એકને મારવા જતાં વચમાં બીજો અડફેટમાં આવી જાય. ૫. દષ્ટિવિપર્યાસકિયા–મિત્રને અગર અને મિત્ર માની રાગદ્વેષાદિની થતી પ્રવૃત્તિ. ૬. મૃષાકિયા–ક્ષણિક-તુચ્છ પગલિક લાભ ખાતર અસત્ય બોલવું. ૭. અદત્તાદાન ક્રિયા–મમતાથી સંમતિ વિના બીજાની ચીજ લેવી. Page #153 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૮ : વીશ અસમાધિ સ્થાને ૮. આધ્યાત્મિકીક્રિયા–નિમિત્ત કારણ ન હોય છતાં માત્ર મનના દુષ્ટ સંકલ્પથી માનસિક સંતાપ અનુભવ. ૯. માનકિયા–વ્યાવહારિક ચઢીયાતાપણાની ભાવનાથી ઘમંડી બની બીજા પ્રતિ તુચ્છવૃત્તિ દાખવવી. ૧૦. અમિત્રક્રિયા–સત્તા અધિકાર જમાવવાની દુષ્ટ વૃત્તિને તાબે થઈ ચેડા અપરાધે વધુ સજા-દંડ કરી રૂઆબ દાખવો. ૧૧. માયાક્રિયા–માનસિક વાસનાઓ પૂર્ણ કરવા નાના પ્રકારના વિસંવાદી વર્તને ચેષ્ટાઓ કરી બીજાને દાવ-પેચમાં લેવા. ૧૨. લેભકિયા–પગલિક પદાર્થોની આસક્તિ વધુ રાખવી. અગર પોતાના સ્વાર્થમાં આડે આવનારનું બુરું કરવાની ચેષ્ટા. ૧૩. ઈપથિકીક્રિયા–મન, વચન અને કાયાના સૂકમ પણ સ્પંદન થતાં સુધી કર્મબંધનનું કારણભૂત એગોની પ્રવૃત્તિ. ઉપર મુજબના તેર ક્રિયાસ્થાનકો વાંચી-વિચારી મુમુક્ષુ આરાધક આત્માએ પ્રમાદાદિ કારણે પણ અશુભ વર્તન ન થઈ જાય તેનું પૂરતું ધ્યાન રાખવું. વીશ અસમાધિસ્થાને રાગ-દ્વેષના અનાદિકાલીન સંકેરેને જાગૃત કરી આત્માને અસમાધિ-આર્તધ્યાનદ્વારા વિષમ કર્મો બંધાવનારા વિશ અસમાધિસ્થાનનું સ્વરૂપ પ્રત્યેક મુમુક્ષુએ વિચારણીય હોઈ તેનું ટૂંક-સ્વરૂપ અહીં આપ્યું છે. ૧ ઉતાવળથી (ઈર્યાસમિતિની જયણું ન પાળવવાના કારણે કર્મો બાંધી પરિણામે આત્માને અસમાધિ કરાવનારું) ચાલવું. Page #154 -------------------------------------------------------------------------- ________________ વીશ અસમાધિસ્થાને : ૧૨૯ : ૨ પુજવા–પ્રમાજવાના ઉપગ વિના અજયણાએ બેસવું. ૩ વિધિપૂર્વક જ્યનું પાલવાના ઉપયોગ વિના જેમ તેમ પુજી–પ્રમાજીને બેસવું. ૪ આગંતુક સાધુઓ સાથે કલહ-ઝગડો કર. ૫ સંયમના ઉપકરણ વિના ભોગસુખથે વધુ પડતા આસન, શયન, પીઠફલક વગેરે રાખવા, અગર શેષકાલમાં પણ પાટ, પીઠફલક આદિને નિષ્કારણ ઉપયોગ કરે. ૬ રત્નાધિક (દીક્ષાપર્યાયમાં વડીલ) ગુણીજનની સામે અવિનયથી બલવું. ૭ જ્ઞાનવૃદ્ધ, વયેવૃદ્ધ, આદિને ઉપઘાત કર. ૮ અજયણુએ પ્રવર્તી જીની વિરાધના કરવી. ૯ ચીડચીડી સ્વભાવ રાખી વાત-વાતમાં ક્રોધ કરે. ૧૦ વ્યાવહારિક નિમિત્તના કારણે થઈ ગયેલ ધની પરંપરા ચલાવવી. ૧૧ માનસિક ક્ષુદ્રતાને કારણે કેઈની પીઠ પાછળ નિંદા કરવી. ૧૨ “પલ પછી શું થવાનું છે? તેનું જ્ઞાન ન હોવા છતાં અજ્ઞાનવશ થઈ વારંવાર “આ આમ જ છે કે આમ જ થશે” આવું નિશ્ચયાત્મક બેલવું. ૧૩ શ્રુતજ્ઞાનની ભક્તિ-બહુમાનની લાગણી જાગૃત ન હોવાના કારણે અકાલે સ્વાધ્યાય કરે. ૧૪ ભૂતકાલમાં થઈ ગયેલ ક્ષતિઓ કે બનાવો યાદ કરી કષાયની ઉદીરણા કરવી. Page #155 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૦ : વિશ અસમાધિસ્થાને ૧૫ અસ્થડિલ (કેને સંચાર વિનાની ભૂમિ કે જે સચિત્ત હેવાને સંભવ છે) ભૂમિમાંથી સ્થડિલ ભૂમિમાં આવતાં પગ પૂજવાની જયણા ન કરવી અગર સચિત્ત રજવાળા હાથે ગેચરી હેરવી અથવા અશુદ્ધ પૃથ્વી પર બેસવું, ઉઠવું વગેરે કરવું. ૧૬ વિકાલે (રાત્રે) ઊંચા સ્વરે બેલવું કે જેથી અસંયત ગૃહસ્થ સંસાર-કાર્યમાં પ્રવર્તે અગર હિંસક (ગળી વિગેરે) જતુ જાગૃત થઈ જાય. અથવા સાવદ્ય ભાષા બોલવી, અજયણાએ બેસવું. ૧૭ સ્વભાવની વિચિત્રતાના કારણે જેની તેની સાથે મુદ્ર બાબતમાં પણ કષાયાધીન થવું. ૧૮ સ્વાર્થ કે ઈર્ષ્યા આદિ કારણે સમુદાયમાં એકબીજાને આડુંઅવળું સમજાવી ભેદ-કૂટ-કુસંપ કરાવ. - ૧૯ ઘણું ભજન કરવું કે જેથી અનેષણ, અસંયમ આદિ અનેક દે ઉત્પન્ન થાય, સવારથી સાંજ સુધી હેરની જેમ મેકળે મેંઢે ખાવું અથવા પ્રમાદાદિકથી દેવદ્રવ્યાદિકનું ભક્ષણ કરવું. ૨૦ ગોચરીમાં લાગતા દેને ધ્યાનપૂર્વક પરિહાર કરવા પ્રયત્નશીલ ન થવું, ગેચરીના દોષોની જયણા ન કરવી. ઉપર મુજબના અસમાધિસ્થાને વાંચી-વિચારી સંજમની આરાધનામાં પ્રવર્તેલા પ્રાણીને અનાદિકાલના વિષય-કષાયના સંસ્કારોને જાગૃત કરનારા નિમિત્તો આરાધનાના માર્ગ પરથી આત્માને ભ્રષ્ટ ન કરી નાંખે તેનું પૂર્ણ તકેદારીભર્યું ધ્યાન રાખી હિતકારી સંયમારાધનાને સફળ બનાવવી. Page #156 -------------------------------------------------------------------------- ________________ એકવીશ શબલ સ્થાને :૧૩ : એકવીશ શબલસ્થાને છે અનંતપુણ્યરાશિના બળે પ્રભુ-સંયમની પ્રાપ્તિ થયા પછી પણ આત્માને અજ્ઞાનાદિથી વિપરીત આચરણે પ્રતિ પ્રવર્તવાનું સહજ મન થઈ જાય છે અને શૂકરની વિષ્ટામાં મનજ્ઞાની જેમ વારંવાર સંયમ વિરુદ્ધ પ્રવૃત્તિમાં મન ફરતું હોય છે, આમ થવાથી સંયમચારિત્રની આરાધના કેવી કલુષિત થઈ જાય છે તે જાણવા એકવીશ શબલસ્થાને (કલંકસ્થાન) પ્રત્યેક આરાધક આત્માઓ ધ્યાનમાં રાખવા જોઈએ. ૧ હસ્તમૈથુન કરવું. ૨ સાલંબન એટલે કે અતિક્રમ, વ્યતિકમ કે અતિચારથી મૈથુન સેવવું કે બ્રહ્મચર્યમાં દેષ લગાડે. ૩ રાત્રિભેજન એટલે કે રાત્રે વહેરેલું દિવસે અગર દિવસે વહોરેલું રાત્રે (વિકલવેલા-લગભગ સમયે) વાપરવું. ૪ આધાકમ–દોષવાળી (સાધુને માટે ખાસ ઉદ્દેશીને બનાવેલ) ગોચરી નિષ્કારણ વાપરવી. અથવા સ્વાદ-લાલસા તૃપ્તિ માટે દિવસમાં એક વારથી વધુ વાર વાપરવું. ૫ રાજપિંડ વહોર. ૬ કતદોષવાળી–( સાધુ માટે ખાસ વેચાતી લીધેલી) ચીજ વહોરવી. ( ૭ પ્રામિય–દષવાળી (સાધુ માટે ખાસ ઉધારે લવાયેલી) ચીજ વહેરવી. ૮ અભ્યાહત–દોષવાળી (સાધુ માટે ખાસ સામે લવાયેલી ) ચીજ વહેરવી. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર : એકવીશ સબલસ્થાને ૯ આચ્છેદ્યદષવાળી (સાધુ માટે ખાસ બીજા પાસેથી ઝુંટવી લાવેલી) ચીજ વહેરવી. ૧૦ ત્યાગ કરેલી ચીજ વહેરવી-વાપરવી. ( ૧૧ છ માસની અંદર એક ગચ્છમાંથી બીજા ગચ્છમાં જવું. '૧૨ એક માસની અંદર ત્રણ વાર નદી વિગેરે ઉતરવું. ૧૩ એક માસની અંદર ત્રણ વાર માતૃસ્થાન-માયા કપટ સેવવું. ૧૪ જાણું જોઈને પૃથ્વી આદિ જીવોની હિંસા કરવી. ૧૫ જાણી જોઈને મૃષાવાદ બલવું. ૧૬ જાણી જોઈને અદત્તાદાન સેવવું. ૧૭ સચિત્તાદિ દેષવાળી પૃથ્વી ઉપર બેસવું વિગેરે. - ૧૮ જાણ્યા પછી પણ (ગોચરીમાં સહસા અનુપગથી આવી ગયેલ) કંદમૂલ-અભક્ષ્ય આદિ ચીજો લાલસાથી વાપરવી. ૧૯ એક વરસમાં દશ વાર ઉદકલેપ (એટલે કે નાભિથી વધારે પાણીવાળી નદી ઉતરવી) કર." ૨૦ એક વરસમાં દશ વાર માતૃસ્થાન-માયા કપટ સેવવું. ૨૧ કાચા પાણીવાળા હાથે વહેરાવાતી ગોચરી વિગેરે લેવી. ઉપર પ્રમાણેના ૨૧ કાર્યો ચારિત્રને શબલ એટલે ડાઘકલંકથી કાબરચીતરું કરનારા હેઈ શબલસ્થાને કહેવાય છે. માટે દરેક વિવેકી આરાધકે સંયમની યથાશક્ય શુદ્ધિ માટે ઉપરના કાર્યો બને તેટલા પરિહરવા ઉચિત છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ 3 ભાવસાધુના લક્ષણ છે મેક્ષમાર્ગની હિતાવહ સાધના કરવા ઈચ્છતા મુમુક્ષુએ કેવા ગુણે પ્રાપ્ત કરવા જોઈએ તેનું નિરૂપણ ઉપકારી મહાપુરુષોએ ભાવસાધુતા મેળવવા પ્રાપ્ત કરવા લાયક લક્ષણના વર્ણનમાં સુંદર રીતે કર્યું છે તે વાંચી-વિચારી પોતાની વ્યક્તિગત ત્રુટિ-ક્ષતિના પરિમાર્જનપૂર્વક તેવી ગ્યતા પ્રાપ્ત કરવા પ્રત્યેક મુમુક્ષુએ ઉદ્યત થવું ઘટે. કિરિયા મારગ અનુસારણ, શ્રદ્ધા પ્રવર અવિવાદ; જુભાવે પન્નવાણિજતા કિરિયામાં હે અપ્રમાદસાહેબજી "નિજ શક્તિ સારુ કાજન, આરંભ ગુણ અનુરાગ; આરાધના ગુરુ આણુની, જેહથી લઈએ હે ભવજલ તાગ. સાહેબજી! સાચી તારી વાણું. (ઉપા. યશોવિ. મ. કૃત ૩૫૦ ગાથા સ્તવન, ઢા. ૧૪, ગા. ર-૩) ૧. માર્ગાનુસારિણી કિયા–શાસનમાન્ય અવિચ્છિન્ન પરંપરાઓ અને પંચવિધ વ્યવહારને અનુકૂલ જિનેશ્વરપ્રભુએ પ્રરૂપેલ તમામ પ્રતિલેખનાદિ ક્રિયામાં આદરપૂર્વક પ્રવૃત્તિ. - ૨. ઉત્કૃષ્ટ શ્રદ્ધા–મૃતધર્મ અને ચારિત્રધર્મની દરેક બાબત પર માનસિક સંવેદનાપૂર્વક અવિહડ શ્રદ્ધા. આ લક્ષણનું યથાર્થ સ્વરૂપ નીચેના ચાર પ્રકારેથી યથાર્થ રીતે ભાસે છે. ૧. વિધિસેવા–સ્વાદિષ્ટ ભજનના અભ્યાસીને આપકાલે વિરસ અન્નના ઉપયોગ વેળાએ પણ સ્વાદિષ્ટ પદાર્થ તરફ જે Page #159 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૪ : ભાવનાસાધુના લક્ષણ આંતરિક રસ રહે છે તેવા રસપૂર્વક યથાશકચ અવિધિના પરિહાર સાથે વિધિપૂર્વક અનુષ્ઠાનનું આસેવન. ૨. અવિટ્ટામ—નિર્ભાગ્યશેખરને અચાનક રત્નના ખજાના મળી જાય તેા તેને જેમ રહ્ના લેતાં તૃપ્તિ જ ન થાય તેવી માનસિક વૃત્તિથી વિધિપૂર્વક અનુષ્ઠાનાનું આસેવન. ૩. શુભ દેશના—પોતે જે વીતરાગ પ્રભુ પ્રરૂપિત શુભાનુષ્ઠાનાના આસ્વાદ લઈ કૃતાતા અનુભવી રહ્યો છે, તેને અનુભવ કરાવવા ચાગ્ય જીવાને જીભાવહ પ્રેરણા કરી તે અનુષ્ઠાનામાં પ્રવર્તાવવા. ૪. સ્ખલિત–શુદ્ધિ—પ્રમાદાદિ કારણે શુભાનુષ્ઠાનાના આસેવનમાં થઇ જનારી ક્ષતિઓનુ` ગુરુ પાસે નિઃશલ્યભાવે આલેાચન કરી શુદ્ધ થવું. આ ચાર લક્ષણા વડે ભાવસાધુપણાની ચાગ્યતા સૂચવનારા સાત લક્ષણેામાંનું બીજું લક્ષણ એળખી શકાય છે. ૩. પ્રજ્ઞાપનીય સ્વભાવ~~આગમાના વચનાની યથાર્થ વફાદારી કાયમ રાખી આગમાક્ત યુક્તિઓથી પ્રતીયમાન સત્ય વસ્તુને અંગીકાર કરવાની સ્વભાવગત ઋજુતા-સરલતા પ્રાપ્ત થવી. ૪. ક્રિયામાં અપ્રમાદ—શુભ અનુષ્ઠાનની યથાતા–હિતાવહેતા જોયા પછી તેમાં યથાશક્ય પ્રવવા માટે પ્રમાદાદિથી પીછેહઠ ન કરવી, અગર ચાલુ ક્રિયામાં ઉપયાગશૂન્ય ન થવું. એકાગ્રતા-તન્મયતા કેળવવી. Page #160 -------------------------------------------------------------------------- ________________ ભાવનાસાધુના લક્ષણ : ૧૩પ : ૫. શક્ય-અનુષ્ઠાન-પ્રારંભ–કેદખાનામાંથી છટકી જવા મથતા કેદીની મનોદશા કરતાં વધુ ઉત્સુકતા–લાગણીપૂર્વક યથાશક્ય શુભાનુષ્ઠાનના આસેવનામાં સંયમ-શરીરાદિની અનુકૂલતાપૂર્વક વધુ પ્રવૃત્તિ. ૬. ગુણાનુરાગ–ગુણવાન મહાપુરુષના ગુણેની હાર્દિક પ્રતિપત્તિપૂર્વકની અનમેદના સાથે પોતાનાં તેવા ગુણ પ્રગટ થવાની તમન્ના અને તેના માટે યથાયોગ્ય ઉચિત પ્રવૃત્તિ, તેમજ પિતાના અવગુણનું યથાર્થ ભાનપૂર્વક દૂર કરવા ઉત્કટ માનસિક મથામણ. - ૭. ગુરુ આજ્ઞાની પૂર્ણ આરાધના–વિષમ અરણ્યમાં ભૂલા પડેલ મુસાફરની ભેમિયા પરની શ્રદ્ધા કરતાં પણ વધુ ભાવયુક્ત સમ્યફશ્રદ્ધાપૂર્વક આત્મકલ્યાણના માર્ગના એકેક અંગની યથાર્થ આરાધના સદ્દગુરુદેવના ચરણમાં નિષ્કામ, આત્મસમપણ–ભાવપૂર્વક કરવી. ઉપર મુજબના મુક્તિમાર્ગના યથાર્થ આસેવનમાં જરૂરી યેગ્યતા મેળવવા ઉપયોગી સાત બાબતે દરેક વિવેકી મુમુક્ષુ આત્માએ પહેલી તકે પ્રાપ્ત કરી સંયમાદિની આરાધનાનું યથાWફલ હસ્તગત કરી લેવું ઘટે. Page #161 -------------------------------------------------------------------------- ________________ અનુષ્ઠાનના પાંચ પ્રકારના પરમાણિક વીતરાગ પરમાત્માએાએ આત્મા ઉપરના અનાદિકાલીન કર્મોના બંધને દૂર કરવા વિવિધ અનુષ્ઠાને આજેલ છે, પણ તે અનુષ્કાને વિવિધ આસેવન પ્રકારોથી ચિત્ર-વિચિત્ર ફલ દેનારા થાય છે. ઘણીવાર ક્રિયાના મૂલ આશયથી સાવ વિરુદ્ધ પણ ફલ આવીને ઊભું રહે છે. માટે અનુષ્ઠાનના આસેવનમાં રાખવી જોઈતી આશયશુદ્ધિ માટે શ્રી ગબિંદુમાં આવતા નીચેના પ્રકારે ધ્યાનમાં રાખવા લાયક છે. - ૧. વિષાનુષ્ઠાન “विषं लब्ध्याद्यपेक्षात, इदं सञ्चित्तमारणात् । महतोऽल्पार्थनाज्ज्ञेयं, लघुत्वापादनात्तथा" ॥१॥ આત્મકલ્યાણના ઉત્તમ ફલને પ્રાપ્ત કરનારી ધર્મક્રિયા આરાધવાના પ્રસંગે એહલૌકિક-માનપૂજા, કીર્તિ, પ્રશંસા આદિ લાભની અપેક્ષા રાખવી. આ અનુષ્ઠાનથી હલાહલ ઝેરથી તત્કાલ પ્રાણેના નાશની જેમ સત્ (સુંદર) ચિત્તનું મારણ થાય છે અને કર્મનિજરાના વિપુલ લાભની અપેક્ષાએ કીર્તિ-પ્રશંસાદિ તુચ્છ લાભની પૃહા કરવાથી ઉત્તમોત્તમ ધર્મક્રિયાની લઘુતા થાય છે. ૨, ગરલાનુષ્ઠાન "दिव्यभोगाभिलाषेण, गरमाहुर्मनीषिणः । एतद्विहितनीत्यैव, कालान्तरनिपातनात्" છે ? A Page #162 -------------------------------------------------------------------------- ________________ અનુષ્ઠાનના પાંચ પ્રકાર : ૧૩s : કર્મનિર્જરાના આદશ દયેયને સંપાદિત કરવા કરવી જોઈતી ધર્મક્રિયાની આરાધના કરી પારલૌકિક દેવ-દેવેંદ્રચક્રવર્તી આદિની ભેગસંપદા મેળવવાનું ધ્યેય રાખવું, આનાથી કાલાંતરે પાપાનુબંધી પુણ્યના ઉદયે મળતી સંપદાઓના ઉપભેગાદિથી ધીમા ઝેરની માફક આત્મસ્વરૂપને વધુ વ્યાઘાત થાય છે. ૩. અનનુષ્ઠાન "अनाभोगवतश्चैतदननुष्ठानमुच्यते । સંબધ મનોતિ , તતચૈતઘથોહિત | શું છે આત્મકલ્યાણની સાધનાના અચૂક ધ્યેયને પહોંચી વળવા, ધર્મની આરાધનામાં હવે જોઈને સતત જાગૃત ઉપયોગ ન હવે, આનાથી મનમાં ચામુંહ વધુ હોવાના કારણે ધર્મ– ક્રિયાનું આસેવન ગડુરિકાપ્રવાહ તુલ્ય ઘરડરૂપ થઈ જાય છે. ૪. તÈતુ અનુષ્ઠાન "एतद्रागादिदं हेतुः, श्रेष्ठो योगविदो विदुः । सदनुष्ठानभावस्य, शुभभावांशयोगतः” કરાતી ધર્મક્રિયા પ્રત્યે આંતરિક બહુમાનપૂર્વક વિશુદ્ધભાવ, પરિણામની પ્રાપ્તિ થાય તે રીતે વિશુદ્ધ ધર્મક્રિયાનું સેવન કરવું, આમાં શુભભાવનું પ્રાધાન્ય હોય છે. ૫. અમૃતાનુષ્ઠાન નિતિમિતિ સ્વાદુ-વહાર પુનઃ . હવે નર્મમત્વત્તામૃતે મુનિgવા છે Page #163 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૮ : કિયાના આઠ દોષ પ્રત્યેક ધર્મક્રિયાના આસેવન પ્રસંગે નિષ્કારણબંધુ વીતરાગ પરમાત્માની નિતાંત કલ્યાણકર ઉપકારબુદ્ધિના સ્મરણપૂર્વક વિશુદ્ધભાવની પ્રધાનતા અને સંવેગરંગની વૃદ્ધિ સાથે અત્યુત્કટ પ્રાદ-હર્ષને અનુભવ કરે. આના આસેવનથી ધર્મક્રિયાઓનું યથાર્થ ફલ સંપૂર્ણપણે પ્રાપ્ત થાય છે. આ અનુષ્ઠાનેમાં પ્રથમના ત્રણ અપ્રશસ્ત-ખરાબ (વર્જવા લાયક) છે, તેમાં પણ પ્રથમના બે તે વધુ અનર્થ કરનારાં છે. ચોથું અનુષ્ઠાન ભાવની શુભતાના કારણે કંઈક સારું છે અને પાંચમું અનુષ્ઠાન વાસ્તવિકપણે આત્માને આરાધકભાવ પ્રાપ્ત કરાવી ક્રિયાઓનું મુખ્ય ફલ આપનારું હોઈ સર્વશ્રેષ્ઠ ઉપાદેય છે. ક્રિયાના આઠ દોષ આત્મકલ્યાણની સાધના કરાવનારી ધર્મની ક્રિયા કરવાના પ્રસંગે હાર્દિક પરિણામેની વિશુદ્ધિ-ચોકસાઈના આધારે વિશિષ્ટ ફલની પ્રાપ્તિ શાસ્ત્રકારોએ નિર્દેશી છે, તેથી અહીં ક્રિયા વખતે રહેનારા મમાલિન્યના કારણે લાગતા દેશે જણાવ્યા છે, તે ધ્યાનમાં લઈ યથાશક્ય પ્રયત્ન તેને પરિહાર કરી ધર્મક્રિયાની આસેવના કરવી ઘટે. " રોગથાન-જાનાચાર युक्तानि हि चित्तानि, प्रपञ्चतो वर्जयेन्मतिमान् ॥ १ ॥ ખેદ, ઉદ્વેગ, લેપ, ઉત્થાન, બ્રાન્તિ, અન્યમુદ્દ, રેગ અને આસંગથી થતા ચિત્તના દુષ્ટ અધ્યવસાયે વિવેકી-બુદ્ધિશાલી પ્રાણીએ સદંતર વજેવા ઘટે. Page #164 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાના આઠ દાય : ૧૩૯ : ૧. મેદ—કિરિયામાં ખેદે કરી રે, દૃઢતા મનની નાહિ રે; મુખ્ય હેતુ તે ધર્મના રે, જેમ પાણી કૃષિમાંહિ રે. પ્રભુ૦ ૧૨ ધર્મના અનુષ્ઠાને આચરતાં થાક-પરિશ્રમ અનુભવવા, મનની દૃઢતા ન રહેવી. જેમ પાણી વિના ખેતી સલ નથી થતી તેમ આ દ્વેષથી ધર્મની આરાધના વસ્તુતઃ થઈ શકતી નથી. ૨. ઉદ્વેગ—બેઠા પણ જે ઉપજે, કિરિયામાં ઉદ્વેગ રે; ચેાગદ્વેષથી તે ક્રિયા રે, રાજવેઠ સમ વેગ રે. પ્રભુ॰ ।।૧૩।ા સન્માર્ગ સાધક ક્રિયા પ્રત્યે માનસિક અણુગમાકટાળેા થવા. માનસિક દ્વેષ-અરુચિના પરિચાયક આ દોષના કારણે કલ્યાણુસાધના કરાવનારી વિશિષ્ટ પણ ધર્મક્રિયા કરવાના પ્રસંગે વેઠ ઉતારવાની જેમ ઝપાટામંધ કરી લેવા પૂરતું જ ધ્યાન રહે છે. ૩. ક્ષેપ—વિશે વિચે બીજા કાજમાં રે, જાયે મન તે ખેપ રે; ઉખણતાં જિમ શાલિનું રે, લ નહિ તિહાં નિલેપ ૨. પ્રભુ॰ માં ૧૬મા ક્રિયા કરતી વખતે મનની ડામાડાળ વૃત્તિ, એક ક્રિયા કરતાં વચ્ચે વચ્ચે બીજી ત્રીજી ક્રિયામાં મનનું ચાલ્યા જવું. આ દોષના કારણે જેમ શાલિનુ બીજ વારવાર ઉખાડી વાવવાથી લતું નથી તેમ ધર્મક્રિયાનું ચાક્કસ ફૂલ પણ મળી શકતું નથી. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ : ક્રિયાના આઠ દષ ૪. ઉત્થાન–શાંતવાહિતા વિણ હવે રે, જે ગે ઉત્થાન રે; - ત્યાગાગ છે તેહથી રે,અણછેડાતું ધ્યાન રે. પ્રભુ ૧૫ સન્માર્ગમાંથી કે મેક્ષસાધક-યેગમાર્ગની ક્રિયામાંથી ચિત્તનું ઉઠી જવું, ચિત્તના ઠરેલપણાના અભાવે આ દેષ પ્રબલ થાય છે. આ દેષના બલે હૃદયમાં ધર્મકિયાનું મહત્ત્વ વિસરાઈ લોકલાજ કે મમત્વાદિ કેઈ કારણે કરવારૂપે કેવલ બાહ્ય આચરણ રહી જાય છે. ૫. બ્રાન્તિ-ભ્રમથી જેહ ન સાંભરે, કાંઈ અકૃત કૃત કાજ રે; તેહથી શુભ કિરિયાથકી રે, અર્થવિધી અકાજ રે. પ્રભુ છે ૧૪છે પ્રસ્તુત યોગક્રિયાના મુખ્ય ધ્યેય-કેંદ્રીભૂત આશયને છોડી બીજા બીજા વિચારોમાં ચિત્તનું જામવું, અગર છીપમાં રૂપાચાંદીની ભ્રમણાની જેમ તવાતત્ત્વ વિચારણામાં બ્રાન્તિવાળા થવું, આ દેષના કારણે ક્રિયાનું યથાર્થ ફલ સિદ્ધ થવામાં વ્યાક્ષેપ ઊભું થાય છે. ૬. અન્યમુદ-માંડી કિરિયા અવગણું રે, બીજે ઠામે હર્ષ રે; ઈષ્ટ અર્થમાં જાણીએ રે, અંગારાને વર્ષ છે. પ્રભુ ૧૮ ચાલુ ક્રિયા કરતાં તેના વિશુદ્ધ પરિણામોના અવલંબને છોડી અન્ય બાબતોના કારણે હર્ષ ધારણ કરે, આ દેષથી ચાલુ કિયાની આસવના મુખ્ય ફલની સાધના માટે વ્યર્થપ્રાય બની જાય છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાના આઠ દાય : ૧૪૧ : ૭. રાગ—રાગ હાયે સમજણુ વિના રે, પીડા ભગ સુરૂપ રે; શુદ્ધ ક્રિયા ઉચ્છેદુથી રે, તેહ વંધ્ય ફૂલ રૂપ રે. પ્રભુ૦ ૧૯ રાગ, દ્વેષ અને મેહરૂપ ત્રિષથી અનેક ભાવરાગો પેદા થાય છે, તેથી ક્રિયા કરતી વખતે શુદ્ધ આશય—વિશિષ્ટ સમજણુ ન હેાવાના કારણે ક્રિયાથી ભાવરાગના ક્ષયનું લ સિદ્ધ થતું નથી, તેથી તે ક્રિયા લગભગ વાંઝણી જ રહે છે. ૮. આસ ગ—એકજ ઠામે ર'ગથી રે, કિરિઆમાં આસંગ રે; તેહજ ગુણઠાણે થિતિ રે, તેહથી ફૂલ નહિં ચંગ રે. પ્રભુ૦ ૧૭ (ઉપા. યશેવિ. મ. કૃત ૩૫૦ ગા. નું સ્તવન તા. ૧૦) ગુણસ્થાનકવાર ક્રિયાએની આસેવનાની ગૌણુ–મુખ્યતા ભૂલી જઇ કા’ક એક જ ક્રિયા પર માનસિક રંગ લાગી જવાથી ગુ‘દરિયા થઇને તેમાં ચાંટી રહેવું ગુણસ્થાનકના ક્રમ ઉપર આગળ વધવાના પ્રસંગે પૂર્વની ક્રિયાની આસક્તિના કારણે અટક્યા રહેવું. આ દોષથી ક્રિયાઓના યથાર્થ આસેવનના મલે પ્રાપ્ત કરાતી ગુણસ્થાનકશ્રેણિના લાભ મેળવી શકાતા નથી. ઉપર મુજબના આઠે દેાષા મનનપૂર્વક વાંચી-વિચારી અનેક ભવના અનંતાનંત પુણ્યસંચયે પ્રાપ્ત ધર્મારાધનાની સામ ગ્રીની સફલતા ધર્મક્રિયાની યથાર્થ આસેવના સાથે કરવા દરેક વિવેકી પ્રાણીએ જાગૃત રહેવું ઘટે. Page #167 -------------------------------------------------------------------------- ________________ RRRRRR - A ભવાભિનંદીનાં લક્ષણ છે ધર્મની ક્રિયાનું આસેવન કરી સંસારના ક્ષણભંગુર પદગલિક પદાર્થો પરની આસક્તિની હીનતા કરવાનું લક્ષ્ય દરેક મુમુક્ષુને હેવું જરૂરી છે, તેથી ભવ-સંસારનું અભિનંદીપણું માનસમાંથી ઘટયું છે કે કેમ? તેનું નિરીક્ષણ આરાધક મુમુક્ષુએ નિરંતર રાખવું ઘટે. આ માટે નીચેના લક્ષણે ધ્યાનપૂર્વક વિચારવા જોઈએ. क्षुद्रो लाभरतिःनो, मत्सरी भयवान् शठः । अशो भवाभिनंदी स्यानिष्फलारम्भसंगतः ॥ | (શ્રી યોગદષ્ટિસમુચ્ચય ૦ ૭૬ ) ૧. શુદ્ર-તુચ્છ સ્વભાવવાળા હેવું, સંસારના ક્ષણભંગુર તુચ્છ પદાર્થોની પ્રાપ્તિથી મલકાઈ જવું, આદર્શો-વિચારણાઓ પણ તુચ્છ, પામર અને શુદ્ર હેવી. • ૨. લાભારતિ–લેભી–સંસારના મેહક પદાર્થોની મમતાના ઘેનમાં ભાનભૂલે બની પગલિક પદાર્થોની ઉત્તરોત્તર વધનારી તૃષ્ણની પ્રબળતાથી ધાંધળિયું જીવન ગુજારવું. ૩. દીન–સાંસારિક પદાર્થોની મેળવણી–સાચવણી આદિ માટે હંમેશાં માનસિક દીનતા દર્શાવવારૂપે પ્રમુખ પ્રેક્ષી બન્યા રહેવું. ૪. મત્સરી વિષયેના ઉપભેગમાં જ જીવનની કૃતાર્થતા Page #168 -------------------------------------------------------------------------- ________________ ભવાભિનંદીનાં લક્ષણ : ૧૪૩ : હોવાની માન્યતાના કારણે બીજા પાસે વધુ વિષયે પગની સામગ્રી નિહાળી અદેખાઈ કરવી, બીજાની આબાદી કે ચઢતી દશા સાંખી ન શકવી, પુણ્યકર્મની વિચિત્ર લીલા વિસરી જઈ પિતા કરતાં બીજે કેમ વધુ આબાદી ભેગવે ?” ઈત્યાદી હલકટ વિચારે પિદા થવા. - પ. ભયવા–સાંસારિક જડ પદાર્થો પરની વધુ મમતાના કારણે “રખેને કેઈ આ લઈ ન જાય! કેઈ લૂંટી ન લઈ જાય” આદિ વ્યાકુલતાથી-નિતાંત ભયવિહુવલ દશા અનુભવવી, તથા શુભાશુભકર્મના વિપાકાનુસાર જગના પદાર્થોની પરિણતિ થવાનું ભાન ન હોવાના કારણે મળેલા જગતના પદાર્થોને આત્માધીન રાખવા નિરંતર વ્યાકુલતા થવી. ૬. શઠ–કર્મોના બંધનની વિષમતા ભૂલી જઈ ગમે તેમ જગના પદાર્થો વધુ પ્રમાણમાં મેળવવા વિચાર, ઉચ્ચાર અને આચારમાં વિસંવાદી વર્તન રાખી ઠગબાજી-દંભ-પ્રપંચ-માયા આદિ સેવી મેહવાસનાને પૂર્ણ કરવા ધૂની પ્રવૃત્તિ કરવી, તથા જગમાં બાહ્ય દષ્ટિએ અધમીં–પાપી તરીકે નહિં ઓળખાવવા સદગુણેને ઓળ-દેખાવ રાખ. ૭. અજ્ઞ–અનાદિકાલીન મેહવાસનાને આધીન બની સુખ શાંતિ પ્રાપ્ત કરવા અર્થે તનતોડ પ્રયત્ન, હાડમારી અને દેડધામ કરવા છતાં પરિણમે નિતાંત દુઃખદાયી કર્મોના બંધનમાં પોતે ફસાઈ જવું, આ જાતની પરિસ્થિતિ અજ્ઞાનદશા-સદુપાયની જાણકારી ન હોવી–ના કારણે જ ઊભી થાય છે, અને પિતાની જ પ્રવૃત્તિઓ પોતાને દુઃખી બનાવનારી નિવડે છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૪ : પ્રમાદની વ્યાખ્યા ( ૮. નિષ્ફલઆરંભી–તસ્વાતત્ત્વ-હે પાદેયને વિવેક નહિ હોવાના કારણે શુભાનુષ્ઠાને કે વ્યાવહારિક પ્રવૃત્તિઓ તમામ લગભગ “આંધળી દળે ને કુતરું ચાટે” ની જેમ નિષ્ફળ જેવી કરવી કે બનાવી દેવી. કારણ કે સન્માર્ગ કે સદુપાયની જાણકારીના બદલે મિથ્યા–ઉપાયમાં સદુપાયની બુદ્ધિ હોવાથી ફલતઃ તમામ પ્રવૃત્તિ કેવલ શ્રમ-ખેદ ઉપજાવનારી થાય છે. શુદ્ધ શ્રદ્ધાન વિનાની ક્રિયા “છાર પર લપણ” જેવી હેઈ આશયશુદ્ધિના અભાવે સુંદર પ્રવૃત્તિ પણ આભાસરૂપ જ નિવડે છે. ઉપર મુજબના ભવાભિનંદી જીની માનસિક દશાને આછો ખ્યાલ આપનારા લક્ષણે વાંચી-વિચારી પ્રત્યેક આરાધક આત્માએ યથાશક્ય પ્રયત્ન અને ભૂમિકામાંથી આમાંના કેઈપણ દૂષણને પહેલી તકે દૂર કરવા પ્રયત્નશીલ થવું જોઈએ. પ્રમાદની વ્યાખ્યા અનંત પુણ્યરાશિએ પણ મળેલી ધર્મારાધન સામગ્રીને સદુપયેાગ કરી જીવન સફળ બનાવવાની સેનેરી પળ ઘણી વાર આરાધક આત્માએ ગુમાવી બેસે છે, તેમાં મુખ્યતઃ પ્રમાદ જ કારણભૂત હોય છે, પણ અહીં પ્રમાદ કયા સ્વરૂપમાં ધર્માભિમુખ થતા આપણા માનસને પાછું પાડવા આવી ઊભું રહે છે, જાણ્યા વિના વિવેકી પ્રાણુ યથાચિત પ્રવૃત્તિમાં ઉદ્યત થઈ શકતું નથી, માટે અહીં પ્રમાદને મુખ્યાર્થ જણાવી સામાન્યતઃ સુસ્તી-આળસ કરવારૂપના પ્રચલિત અર્થને ધર્મારાધનામાં અપ્રસ્તુત જણાવેલ છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદની વ્યાખ્યા - “ કમાવેડાન – સંશય - વિશ્ર્ચય-રાન-દ્વેષ-વૃશિષણનેશदुष्प्रणिधान - धर्मानादर भेदाष्टविधः " શ્રીયેાગશાસ્ત્ર સ્ત્રાપનવૃત્તિ પ્ર. ૧. ક્ષેા. ર. પા. ૩૯ “ પ્રમાદ એટલે જ્ઞાન, દર્શન ચારિત્ર સિવાયની પ્રવૃત્તિમાં તત્પરતા દાખવવી. તેના આઠ ભેદ છે : ૧૪૫ : ૧ અજ્ઞાન—હિતાહિત વિવેચનશક્તિના અભાવ. ૨ સ*શય—શુલ પ્રવૃત્તિના આખરી પરિણામમાં શંકા. ૩ વિષય ય—ચેય-ઉદ્દેશ્યનું વિસ્મરણુ. ૪ રાગ-અનાત્મ પદાર્થો ઉપર આસક્તિ. ૫ દ્વેષપૌદ્ગલિક પદાર્થોના કારણે મનેવ્યાક્ષેપ. ૬ સ્મૃતિભ્રંશ—માનસિક ધારણાને અભાવ. ૭ ચેાગદુપ્રણિધાન—મન-વચન-કાયાની અશુભપ્રવૃત્તિ. ૮ ધર્મોનાદર—સાધવા લાયક હિતકારી પ્રવૃત્તિ તરફ મેદરકારી ઉપર મુજબના પ્રમાદના પ્રકાશ ધ્યાનમાં રાખી આત્મકલ્યાણની સાધના કે સયમ, જ્ઞાન, ધ્યાન પ્રવૃત્તિમાં શારીરિકમાનસિક સુસ્તિ ઉપરાંત બતાવ્યા મુજબના વ્યાક્ષેાથી પ્રવૃત્તિમાં શિથિલતા ન આવે તેનું પૂર્ણ ધ્યાન રાખવું. આ સિવાય પ્રમાદના બીજા પણ પાંચ પ્રકાર ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે. ૧૦ Page #171 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૬ : પ્રમાદની વ્યાખ્યા ." मज्जं विसयकसाया, णिहा विगहा य पंचमी भणिया। પણ ય પમાયા, પતિ ઘેલા . ” (અંબેધસિત્તરી) ૧ મધ–કેઈપણ પદાર્થનું વ્યસનરૂપે (તેના વિના ચાલે જ નહિ) ગાઢ-આસક્તિપૂર્વક સેવન. (માદક પદાર્થોને સમાવેશ તે આમાં છે જ, પણ તે ઉપરાંત ઇંદ્રિયવાસના પોષક પગલિક પદાર્થોને પણ આસેવનપ્રકારના આધારે સમાવેશ થાય છે.) ૨. વિષય–ઈદ્રિની વૃત્તિને પિષણ કરવાની વૃત્તિ. ૩. કષાય–કર્મોના બંધનને ગાઢ કરનારી મેહઘેલછા ભરી પ્રવૃત્તિ. . . ૪. નિદ્રા–ઇદ્રિય-મનની પ્રવૃત્તિઓની સુસ્તી-કાર્ય વિરતિ. ૫. વિકથા–જ્ઞાન-ધ્યાનાદિ સિવાયની (કલ્યાણમાર્ગને બાધક) તમામ પ્રવૃત્તિ. આ પંચવિધ પ્રમાદ અવિવેકી પ્રાણીને વધુ કર્મોના બંધ નમાં ફસાવી સંસારમાં રૂલાવે છે. આ પ્રમાણે પ્રમાદના આઠ અને પાંચ પ્રકારે ઉપગપૂર્વક જાણી ધર્માનુષ્ઠાનેમાં યાચિત શક્ય પ્રવૃત્તિ કરવાથી યથાર્થ આરાધભાવ પ્રાપ્ત કરી શકાય છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિયાના વિષયા અને વિકારા : ૧૪૭ : ઇન્દ્રિચાના વિષયા અને વિકારા આત્માને ભાગવવી પડતી કર્મોની વિટંબનાનું પ્રધાન કારણ પાંચ' ઇંદ્રિયાની રાગ-દ્વેષમય પ્રવૃત્તિ છે. કેમકે અજ્ઞાની પ્રાણી સત્તાસ્વરૂપે પેાતે ચિર્દાનાનંદમય છતાં મેાહનીય કર્માંના ઉદયથી ભાનભૂલા મની જગા ખાદ્ય પદાર્થોના ભાગાદિદ્વારા ઇંદ્રિચેાની ક્ષણિક તૃપ્તિ માટે વ્યથ પ્રાય દોડધામ-પ્રવૃત્તિ કરી વિષમ કર્મીના બંધનેમાં અનિચ્છાએ પણ જકડાઈ જાય છે. માટે પાંચ ઇંદ્રિયાના વિષયા કયા કયા છે? અને તેના વિકાશ આત્માને કેવી રીતે સાન-સૂધ ભુલાવી દ્દીન-હીન બનાવી મૂકે છે, તે જાણવું જરૂરી હોઇ અહીં પાંચ ઇંદ્રિયાના તેવીશ વિષય અને અસા બાવન વિકારા જણાવ્યા છે. પાંચ ઇંદ્રિયાના ૨૩ વિષયા. ૧. સ્પશનેન્દ્રિયના આઠ વિષય— ૧ ગુરુ-ભારે. ૨ લઘુહલકા. ૩ શીત–ઢડા. ૪ ઉષ્ણુઉના. ૫ મૃદુ-પેાચા. ૬ કઠિન-કઠજી. ૭ સ્નિગ્ધ-ચાપડ્યો. ૮ રૂક્ષ-લૂખા. ૨. રસનેન્દ્રિયના પાંચ વિષય ૧ તિક્ત-કડવા. ૨ કુટુક-તીખા, ૪ આમ્લ-ખાટો. ૫ મધુર-મીઠા. ૩. પ્રાણેન્દ્રિયના એ વિષય ૧ સુરભિ-સુગધ. ૨ દુરભિ-દુર્ગં ધ. ૩. કષાય-કષાયલે. Page #173 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૮ : ઈન્દ્રિયોના વિષયો અને વિકાસ ૪. ચક્ષુરિન્દ્રિયનાં પાંચ વિષય– ૧ ત–સફેદ. ૨ રક્ત–લાલ. ૩ પીત-પીળો. ૪ હરિતલીલા. ૫ કૃષ્ણકાળે. ૫. શ્રોવેન્દ્રિયના ત્રણ વિષય ૧ સચિત્ત, ૨ અચિત્ત, ૩ મિશ્ર શબ્દ. ઉપર મુજબના તેવી વિષમાંથી શ્રોત્રેન્દ્રિયના ત્રણ વિષ ને બાદ કરતાં બાકીના વીશ વિષયને સચિત્તાદિ ત્રણથી ગુણતાં સાઠ, ફરી શુભ-અશુભથી ગુણતાં એક વીશ, અને રાગ દ્વેષથી ગુણતાં બસે ચાલીસ થાય. | શ્રોત્રેન્દ્રિયના ત્રણ વિષયને શુભ-અશુભથી ગુણતાં છ થાય, ફરી રાગ-દ્વેષથી ગુણતાં બાર થાય. આ બાર ભેદને ઉપરના બસે ચાલીશમાં ઉમેરતાં પાંચ ઈન્દ્રિયેના તેવીશ વિષયેના બસે બાવન વિકાર થાય. આ વિકારને ગુરુગમથી જાણુ-સમજી યથાશક્ય પ્રયત્ન વૃત્તિઓને વિકારાભિમુખ થતી અટકાવવા પ્રયત્નશીલ થઈ સંયમારાધનનું મધુર ફલ આસ્વાદી જીવન કૃતાર્થ કરવું ઘટે. Page #174 -------------------------------------------------------------------------- ________________ | તેર કાઠિયા છે. ધર્મની આરાધનાના પ્રસંગે અનાદિકાલીન સંસ્કારના બલે જંગલમાંથી ઝવેરાત લઈને જનારને ટારુઓ મળવાની જેમ વિવિધ અંતરાયે સહેજે ઊભા થાય છે, પણ આરાધનાની મહત્તા સમજનાર મુમુક્ષુ અપૂર્વ વિદ્યાસથી તે તમામ અંતરાને દૂર હઠાવી અચૂકપણે ધર્મારાધન કરે છે. તે અંતઅને શાસ્ત્રકારોએ .કાઠિયા શબ્દથી નિદેશ્યા છે, તેના તેર પ્રકાર છે. મારણ-મોદ વપur, શંખ-ઘોઘા-પાય-વિધાતા મા-બ્લો-, વાવ-સુદરા-મા ૧ આલસ્ય–શુભ પ્રવૃત્તિમાં ! ૮ ભય-પૌગલિક પદાર્થોના સુસ્તી. વિયાગની ધાસ્તી.. ૨ મેહ–કુલ વિષે સંભ્રમ. ૯ શેક—ક્ષણિક પદાર્થોને ૩ અવજ્ઞા–અનાદર વ્યાહ. ૪ સ્તંભ-અભિમાન. ૧૦ અજ્ઞાન-હિતાહિતનું ભાન પ કેાધ-માનસિક વ્યાક્ષેપને ! ન લેવું. એક પ્રકાર. ૧૧ વ્યાક્ષેપ-માનસિક એકા૬ પ્રમાદ–વિષય-કવાય ! ગ્રતાને અભાવ. નિદ્રા-વિકથા-મદ્યરૂપ. ૧૨ કુતુહલ-માનસિક ચંચ૭ કૃપણુતા-પદ્ગલિક પદા- ! લતા. ને આસક્તિના કારણે ૧૩ રમણ- રતિ-જગતના ક્ષુદ્ર સદુપયોગ ન કર. | પદાર્થો પરની આસક્તિ Page #175 -------------------------------------------------------------------------- ________________ શ્રીમહાનિશીથ સૂત્રની આઇ ત્રિસૂત્રીમાં | સૂચવાયેલ સુંદર હિતશિક્ષા - પરમપકારી શાસ્ત્રકાર ભગવતેએ સંયમની સાધના કરનારાને જરૂરી અધ્યવસાયેના પિષણ માટે શ્રી મહાનિશીથ જેવા પવિત્ર આગમની શરૂઆતમાં સુંદર હિતકર વચને ફરમાવ્યાં છે, જેના ઉપરથી ચેજિત ટૂંક સાર અહીં આપવામાં આવે છે. કે, પ્રથમ સૂત્રની સાર–યોજના ૧ આત્મહિતસાધનાની વિશુદ્ધ બુદ્ધિથી યથાશક્તિ અત્યંત ઘેર, કર્મને નાશ કરવામાં સમર્થ ઉગ્ર, શરીર, ઇંદ્રિય-વાસના ને શેષનાર તપશ્ચર્યા અને સંયમના અનુષ્ઠાનેમાં ઉચિત પ્રવૃત્તિ કરવી. * ૨ સર્વ પ્રમાદ અને આલંબનો (દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવના અસદાલંબને)ને ત્યાગ કરે. . : ૩ પ્રતિક્ષણ–અહર્નિશ મન-વચન-કાયાથી શુભ પ્રવૃત્તિમાં ઉદ્યત રહેવું, આળસુ-સુસ્ત બની ઇકિયાદિને પ્રવૃત્તિશૂન્ય ન રાખવી. ૪ સંયમની આત્મહિતસાધક પ્રવૃત્તિમાં કટાળે ન લાવ ઉત્સાહ કાયમ રાખવે. ૫ અપૂર્વ આત્મકલ્યાણને સાધી લેવાની પરમ શ્રદ્ધા તથા ભાવ વૈરાગ્યને ઉપજાવનારી પરમેચ ભાવનાઓના માર્ગમાં સદા દઢપણે સ્થિત રહેવું. Page #176 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય સૂત્રની સાર-લેજના : ૧૫ : ૬ પૌગલિક પદાર્થોને આ ભવમાં કે પરભવમાં ધર્મારાધનાના ફલસ્વરૂપે મેળવવાની આશંસા ન કરવી. ૭. સંયમારાધનાને અનુકૂલ પહોંચતા બલ-વીર્ય–પુરુષકારપરાક્રમને ગેપવવાં નહિં. ૮ સંયમની સાધનામાં કર્મવશ આવી પડતા દુખેથી ગ્લાનિર્દીનભાવ ન લાવો. ૯ શરીર પરની મૂર્છા–મમતા-આસક્તિને સર્વથા ત્યાગ કરવા પ્રયત્નશીલ રહેવું. ૧૦ સંસારના કેઈ પણ પ્રલોભનેથી ન લોભાતાં મુક્તિના દિયેયમાં અંખડપણે ચક્કસ રહેવું. ૧૧ ગમે તેટલા પરીષહ-ઉપસર્ગો આવી પડે તે પણ ચિત્તનું સમતલપણું (સમતા) ગુમાવ્યા વિના સાધનામાં એકાગ્રપણે આગેકૂચ કરવી. ઉપરની હિતશિક્ષાના આધારે યથાશક્ય જીવનનું ઘડતર કરવા મથનાર સંયમની વિશુદ્ધ આરાધના કરી શકે છે. - દ્વિતીય સૂત્રની સાર–જના ૧ સંયમની શુદ્ધ સાધના કરવા ઈચ્છનારે નીચે મુજબના દે જીવનમાંથી ધીમે ધીમે ઓછા થાય તેનું પૂર્ણ ધ્યાન રાખવું ઘટે. - ૧ રાગ. ૨ ષ. ૩ મેહ. ૪ વિષય. ૫ કષાય. ૬ નાના પ્રકારનાં અસદાલંબને. ૭ પ્રમાદ. ૮ ઋદ્ધિ–ગારવ. ૯ રસગારવ. ૧૦ સાતાગારવ. ૧૧ આર્તધ્યાન. ૧૨ રૌદ્રધ્યાન. ૧૩ વિકથા. ૧૪ મિથ્યાત્વ. ૧૫ અવિરતિ. ૧૬ અશુભયોગ. Page #177 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૨ : તૃતીય સૂત્રની સાર-લેજના ૧૭ અનાચાર. ૧૮ કુશીલાદિને સંસર્ગ. ૧૯ પશુન્ય. ૨૦ અભ્યાખ્યાન. ૨૧ કલહ. ૨૨ જાતિ આદિને મદ. ૨૩ મત્સર. ૨૪ અમર્ષ. ૨૫ મમત્વ. ૨૬ અહંકાર. ઉપરના છવીશ મલાધાયક (જીવનને કલુષિત કરનાર) પ્રકારે સેવી હૃદય કલુષિત ન કરવું. ૨. હિંસા, જૂઠ, ચેરી, મૈથુન, પરિગ્રહ અને આરંભસમારંભના સંક૯પ-અધ્યવસાયે ન કરવા. ૩. ઘેર, પ્રચંડ, મહારૌદ્ર, ઘન અને ચીકણું પાપ-કર્મના મલથી મલિન ન થવાય તેનું નિરંતર ધ્યાન રાખવું. ૪. કર્મોના સતત પ્રવાહને ચાલુ રાખનાર આશ્રવના દ્વારેને બંધ કરવા પ્રયત્નશીલ થવું. તૃતીય સૂત્રની સાર–જના “સંયમની વિશુદ્ધ સાધના માટે અનાદિકાલીન સંકારેના કારણે થઈ જતી પાપ-પ્રવૃત્તિરૂપ શલ્યની તત્ક્ષણ આલોચના પ્રતિકમણદિ દ્વારા શુદ્ધિ કરવી ઘટે. ઘડીભર કે ક્ષણ-લવ જેટલાં ટાઈમ પૂરતું પણ સશલ્ય જીવન જીવવું હિતાવહ નથી.” આ ઉપરથી સંયમની સાધના કરતા થઈ જતી ભૂલોનું પરિમાર્જન કરી લેવાની શ્રેષ્ઠતા, તથા સેવાઈ ગયેલ દોષને થાબડવા-ઢાંકવાની અસવૃત્તિથી કરાતી સારી પણ આરાધનાની નિસ્સારતા સૂચિત થાય છે. માટે વિવેકી સંમારાધક પ્રાણીએ ત્રિવિધ ત્રિવિધે સરલ બની યથાશક્ય સ્વદેનું નિરીક્ષણ કરી, દે દૂર કરવા પ્રયત્નશીલ થવું ઉચિત છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ 2. સખ્યારિત્ર વિભાગ છે "जे भिक्खू-एयं किमिकुलणिलयं सउणसाणाइभत्तं सडण-पडणविद्धंसणधर्म असुई असासयं असारं सरीरंग आहारादीहिं णिञ्चं चेहेजा ! णो णं-इणमो भवसय-सुलद्ध વોર-ત-ન્હામણુકા !!! દારૂછે!!” શ્રી મહાનિશીથસૂત્ર અધ્ય. ૩ સુ. ૩૮ સંયમની સુંદર સાધના સારૂ સદા સ્મૃતિમાં રાખવા જે મુદ્રાલેખ “જે સાધુ આ કીડાઓના સમૂહનું ઘર કૂતરાં-પંખીના ભક્ષ્યરૂપ સડણ-પડણ અને નાશ આદિના ધર્મવાળા શરીરને જ સારા-સારા આહાર આદિથી લાલન-પાલન કરે, પણ– સેંકડો જન્મમાં પણ ન મળે તેવી દુર્લભ જ્ઞાનાદિ રત્નત્રયીની આરાધનાના અનન્ય સાધનરૂપ મુક્તિના સર્વોત્કૃષ્ટ અંગભૂત-માનવશરીરથી કર્મોના તીવ્ર બંધનેને મૂળથી નષ્ટ કરનાર જિનાજ્ઞાની પરિપાલના ઉગ્ર તપ અને શુદ્ધ સંયમની આચારણું નથી કરતે–તે સાધુ ચેષ્ટાકુશીલ જાણ.” * Page #179 -------------------------------------------------------------------------- ________________ " અશુચિસ્થાનોમાં ઉપજનારા ૯ સંમૂર્ણિમ જીવો છે - સાધુ અને સાધ્વીને જયણા પ્રધાન રીતે સંયમ પથે ચાલવા માટે ગૃહસ્થ કરતાં વધુ સાવધાની અને સાપેક્ષ ઉપ ગશીલ પ્રવૃત્તિઓ કરવાની શિક્ષા (આસેવન શિક્ષા) ગુરુનિશ્રાએ સંયમ પાલન કરવા માટે મહત્ત્વનું અંગ છે. તેથી વાપરવામાં, શરીર સંબંધી અનેકવિધ બાધાઓને નિવારવામાં, કપડાં ધોવામાં અને તે લૌકિક કાર્યોમાં સાવધાનીપૂર્વક પ્રવૃત્તિ કરવી સંયમીઓનું મુખ્ય કર્તવ્ય છે. અન્યથા આપણા જરા અનુપગ કે બેદરકારીથી અસંખ્ય સંમૂર્ણિમ પંચેન્દ્રિય જીની અનર્થક હિંસાના ભાગીદાર થવું પડે છે. માટે નીચેના ચૌદ સ્થાનેની જાણકારી મેળવી તે તે પ્રવૃત્તિઓમાં અનુપયેગથી થતી હિંસા અસંયમ આદિથી બચવા માટે પ્રયત્ન કરે જરૂરી છે અને ગુરુ નિશ્રાએ યોગ્ય જયણનું પાલન કરવું હિતાવહ છે. નીચેના ચૌદ સ્થાનમાં સંમૂછિમ પંચેન્દ્રિય જીવે સમયે સમયે અસંખ્ય ઉપજે અને વ્યવે છે. ૧ વિષ્ટામાં ૨ પેશાબમાં ૩ શ્લેષ્મમાં ૪ વમનમાં ૫ પિત્તમાં ૬ પરૂમાં ૭ લેહીમાં ૮ વીર્યમાં ૯ વીર્ય પુગલોમાં ૧૦ નાસિકાના મેલમાં ૧૧ મૃતકલેવરમાં ૧૨ સ્ત્રી પુરુષના સંગે ૧૩ નગરના ખાળ-ગટરમાં ૧૪ સર્વ અશુચિ સ્થાને માં. શ્રી પ્રજ્ઞાપના, જીવાભિગમ આદિ આગમ ગ્રંથોમાં આ વાતનું અત્યંત મહત્ત્વપૂર્ણ વર્ણન છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ તે સમ્યકુક્યારિત્રની મહત્તા ] . જીવનની આદર્શ સારમયતા મેળવવા માટે વીતરાગ પરમાત્માએ જગના અજ્ઞાનમૂઢ મેહગ્રસ્ત પ્રાણીઓના એકાંત હિતાર્થે પ્રરૂપેલ કલ્યાણસાધનાના માર્ગને યથાવત્ સ્વરૂપે ઓળખી-સમજી તેને યથાશક્ય પ્રયત્ન આચરવા દ્વારા આત્મહિત સાધી લેવું જરૂરી છે. ખરેખર કલ્યાણસાધનાના માર્ગને જાણ્યા-માન્યાની ખરી સફલતા જ એ છે–વધતે અંશે પણ કલ્યાણ માર્ગના અમલી આચારમાં જ છે. તેથી જ શાસ્ત્રકાર ભગવંતેએ “મારા પ્રથમ ધર્મ “માચારે મુવમ” આદિ વચને દ્વારા ઉત્તમ પદાર્થોના જ્ઞાન કે શ્રદ્ધાનની સુભગતાને આધાર યથાશક્ય રીતિએ જીવનને સહવર્તનના પંથે વાળવા ઉપર સૂચવેલ છે. તેથી વિવેકી મુમુક્ષુ પ્રાણુએ અનાદિકાલના દઢમૂલ બનેલ રાગ-દેશ કે મેહના સંસ્કારે જડમૂલથી ઊખેડી નાંખનાર સંયમની આરાધનાના મહત્વને સમ્યગ્રદર્શન અને સમ્યગ્રજ્ઞાનના બલે ઓળખ્યા-સમજ્યા પછી આરાધનાને જીવનમાં તદ્રુપ બનાવી ઉત્તમ ફળને હસ્તગત કરવા શું શું કરવું ઘટે? તે જાણવા-સમજવા આ વિભાગમાં શાસ્ત્રકાર ભગવંતના હિતકર વચને, પૂર્વાચાર્ય મહર્ષિઓની સુંદર વ્યવસ્થાઓ અને જીવનને વિશુદ્ધ બનાવવાના આદર્શાનુસાર મહાપુરુષોએ નિયત કરેલ પ્રણાલિકા આદિના આધારે સાધુજીવનને ઉપયોગી તેમજ અમને Page #181 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૬ : સમ્યફચારિત્રના પિષક અંગે લમાં મૂકી શકાય તેવી કેટલીક બાબતે ટૂંકમાં સંગ્રહવામાં આવી છે. જેને જીવનમાં ઊતારી વર્તમાનકાલે મેળવી શકાય તેવા ચારિત્રના સુંદર પરિણામને મેળવવા મુમુક્ષુ પ્રાણુએ ઉદ્યમવંત થવું ઘટે. સમ્યકુચારિત્રના પિષક અંગે સંયમની આરાધના કરનાર મુમુક્ષુ પ્રાણીને કેટલાક મહત્વના દૈનિક કાર્યક્રમે શાસ્ત્રાનુસારે વ્યવસ્થિત રીતે કરવા ઘટે છે, તેથી મુનિને રેજના કાર્યક્રમના કેટલાક અંગેની વિચારણા કરી, ત્યારબાદ સર્વસાધારણ તની વિચારણા કરવામાં આવશે. પ્રતિક્રમણ. * પડિલેહણ. ૯ સ્વાધ્યાય. ચૈત્યવંદન. ૯ ગૌચરી. * ઈંડિલભૂમિ. સહુપ્રથમ આવશ્યક ક્રિયા (પ્રતિકમણ) અંગે નીચે મુજબની બાબતે ધ્યાનમાં રાખવા જેવી છે. ૧. પ્રતિક્રમણની મહત્તા. ૨. ખમાસમણાની સત્તર પ્રમાજના. * ૩. વાંદણના પચ્ચીસ આવશ્યક ૪. મુહપત્તિના પચાસ બેલ. ૧. પ્રતિકમણની મહત્તા જ્ઞાની ભગવતેએ ધર્મારાધન કરનારા ભાવુક આત્માઓને પિતાની જાણ્યું કે અજાણ્યે થતી પ્રવૃત્તિથી આવતા કર્મરૂપ મલથી આત્મા ખરડાય નહિં તેને પૂર્ણ ઉપયોગને જાળવવા Page #182 -------------------------------------------------------------------------- ________________ સયારિ ના પાક અંગે : ૧૭ : મકાનને સ્વચ્છ રાખવા માટે બે વખત કચરો કાઢવાની વ્યાવહારિક પ્રણાલિકાની જેમ બને સમય પ્રતિકમણની ક્રિયા આવશ્યક શબ્દથી અવશ્ય (ફરજરૂપે) કરવા લાયક જણાવી છે. માટે વિવેકી આત્માએ આ ક્રિયા વખતે પૂર્ણ તન્મયતા કે એકાગ્રતા જાળવવા દત્તચિત્ત બની જવાને ઉપયોગ રાખો જોઈએ. આંતરનિરીક્ષણના રહસ્યને જ્ઞાની શાસ્ત્રકારોએ રેજની ચાલુ પ્રણાલિકામાં અજબ રીતે ગોઠવ્યું છે, કે જેને લાભ ઓછું ભણેલ પણ પ્રાણી વૃત્તિઓને કેન્દ્રિત કર્યેથી સહજ મેળવી શકે છે. આવી ઉત્તમ ક્રિયા કરતાં મહાપુરુષોની મર્યાદાને ધ્યાનમાં રાખી પૂર્ણ સ્વસ્થચિત્તે આત્મિક પરિણતિને જ્ઞાની ભગવંતેના વચનમાં ગોઠવી દેવી જોઈએ. જેમ મંત્રસાધના કરનારે એકાગ્ર ચિત્તે પિતાનું કાર્ય કરવા તત્પર બને છે, તેનાથી પણ વધુ તૈયારી આવશ્યક ક્રિયાએમાં ચિત્તને સ્થિર કરવા મુમુક્ષુની હોવી ઘટે. આ ઉપરથી ટૂંકમાં સમજવાનું એટલું જ કે–આવશ્યક ક્રિયા કરતાં પૂર્ણ સ્વસ્થચિત્ત, વચન-કાયા ઉપર પૂર્ણ સંયમ અને આંતરિક ભક્તિપૂર્ણ બહુમાન કેળવવાથી આરાધના સુંદર સ્વરૂપે ઝળકી ઉઠે છે. ૨. ખમાસમણની ૧૭ પ્રમાજના પ્રથમ “રૂછામ થી બિસહિયા” સુધી બે હાથ જોડી બાલવું, Page #183 -------------------------------------------------------------------------- ________________ ક ૧૫૮ : ખમાસમણની ૧૭ પ્રમાજના એ પગ આમ અને ડાબા પગના ત્યારબાદ જમણે હાથે રજોહરણ-ઘાને વચ્ચેથી પકડી પાછળના ભાગે જમણે પગ આખે (કમરથી નીચે પાની સુધી જમણ–ડાબા પગ વચ્ચેનો ભાગ. અને ડાબે પગ આખે (કમરથી નીચે પાની સુધી) એમ ત્રણ સ્થાનની પ્રમાર્જના કરવી. આ જ મુજબ આગળના ભાગે આ જ ત્રણ ભાગોની પ્રમાર્જના કરવી. પછી નીચે ભૂમિ ઉપર જમણા પગની સામે, જમણુંડાબા પગ વચ્ચેની સામે અને ડાબા પગની સામે એમ ત્રણ પ્રમાર્જના કરવી. પછી નીચે બેસી જમણા હાથમાં મુહપત્તિ લઈ તેનાથી જમણા લલાટથી સળંગ ડાબા હાથ (આખા) ઉપર થઈ ડાબા હાથના પાછલા ભાગે કેણુ સુધી પ્રાર્થના કરવી. પછી ડાબા હાથમાં મુહપત્તિ લઈ તેનાથી ડાબા લલાટથી સળંગ જમણા હાથ (આખા) ઉપર થઈ જમણા હાથના પાછલા ભાગ કેણુ સુધી પ્રમાજને કરવી. બાદ રજોહરણ એઘા ઉપર મુહપત્તિથી ત્રણ વાર (આડી) પ્રમાર્જના કરવી. પછી બે હાથ જોડી માથું રજોહરણ પર મૂકી “મસ્થળ વંત”િ બેલવું. બાદ ઊભા થતી વખતે પગની પાછલની ભૂમિ (જ્યાં ઊભા રહેવાનું છે)ની રજોહરણ–એઘા થી ત્રણ વાર પ્રમાજના કરવી. Page #184 -------------------------------------------------------------------------- ________________ વાંદણાંના ૨૫ આવશ્યક : ૧૯ : આ રીતે ૩-પગની (પાછળના ભાગે) ] ૩- , (આગળના ભાગે) } રહરણ. ઘાથી ૩-ભૂમિની ( પગ આગળની)J. ૨–હાથની (મુહપત્તિથી) ૩-રજોહરણની (, ,, ,, ૩-પગની પાછળની ભૂમિની રજોહરણ( ઊભા થતા) છે એવાથી આ સત્તર પ્રમાર્જનાઓ સત્તર સંડાસા શબ્દથી પણ સંબોધાય છે, કારણ કે આમાં તે તે શરીરના સંડાસા-સંદેશક સાંધાઓ-કે જેઓ ખમાસમણ દેતાં સંકેચ-વિકાસને પામે છે તેની પ્રમાર્જના થાય છે. ૩. વાંદણુના ૨૫ આવશ્યક– दोऽवणयमहाजार्य, आवत्ता बार चउसिर तिगुत्तं । दुपवेसिगणिक्खिमणं, पणवीसावस्सय किइकम्मे ॥ . –શ્રી ગુવંદન ભાષ્ય, ગા. ૧૮ ગુરુમહારાજને ઉત્કૃષ્ટ વંદનરૂપે દેવાતા બે વાંદણુમાં બે અવનત, એક યથાજાત, બાર આવર્ત, ચાર શિરનમન, ત્રણ ગુપ્તિ, બે પ્રવેશ, અને એક નિષ્ક્રમણ મળી પચીસ આવશ્યક સાચવવાના હોય છે. પ્રથમ રૂછામિ થી ળરક્રિયા સુધી હાથ જોડી બોલી અધું અંગ નમાવી જુનાગ૬ મે મિré બેલી (ખમાસમણાની ૧૭ પ્રમાજનાની માફક) ત્રણ (પાછળના ભાગે) પગની, Page #185 -------------------------------------------------------------------------- ________________ વાંદણાનાં ૨૫ આવશ્યક ત્રણ આગળના ભાગે પગની અને ત્રણ ભૂમિ ઉપર આડી પ્રમાર્જના કરી નહિ શબ્દ બોલી અવગ્રહમાં દાખલ થવું. પછી ઉભડક બેસી મુહપત્તિથી લલાટ-હાથની બે પ્રમાજના (ખમાસમણુની પ્રમાર્જનાની જેમ) કરી મુહપત્તિ પુંજીને ડાબા ઢીંચણ ઉપર મૂકવી. બાદ રજોહરણ ઉપર બન્ને હાથના પંજા પહોળા કરી (દશે આંગળીએ અડાડી) ૫ બેલ. અને તેમજ બંને પહોળા કરેલ પંજાને લલાટે અડાડતાં હો બેલ; આ જ પ્રમાણે ચં, અને ૨ બેલી સંati બેલતાં રજોહરણ ઉપર પહોળા કરેલ અને હાથના પંજામાં માથું મૂકવું. પછી હાથ જોડી હમળિકો થી વિવો વણાંતો સુધી નમ્ર ભાવે અને પ્રશ્નસૂચક રીતે બેલડું. પછી પહોળા કરેલ બન્ને હાથના પંજા રજોહરણ પર અડાડી બોલવું, પછી તેમજ પહેળા પંજા (રજેહરણ અને લલાટની) અધવચ્ચે રાખી ત્તા બોલવું, “અને બન્ને પંજા પહેળ કરેલી હાલતમાં લલાટે અડાડતા મે બેલવું. આ જ મુજબ –૨–નિ અને નં૨-મે બેલડું. બાદ વામિ થી થi સુધી રજોહરણ પર બન્ને હાથ પહેલા કરી તેમાં માથું મૂકતાં બોલવું. બાદ ઊભા થઈ અવગ્રહની બહાર (જ્યાં ઊભા રહી છમિત્ર વગેરે બોલેલ) રજોહરણથી ત્રણ વાર ભૂમિ પંજી જતાં કારરિસચાણ શબ્દ બેલ. Page #186 -------------------------------------------------------------------------- ________________ પછી હાથ ધરે બાકીનું બધું બોલી જવું બીજી વારના વાંદણામાં પણ આજ રીતે કરવું, પણ તેમાં અવરહની બહાર જવાનું ન હોઈ વાવસિા બોલવાનું નથી. આ પ્રમાણે પ્રથમ વાંદણામાં– ૧-અવનત-(બુનાળ૦ બેલતાં) –આવ7–(ગ-હો, વાચં---, અને ગત્તા મે, -૧-ળ, -મે) ૨ શિરનમન(સંard અને હાનિ ઘણા વખતે, વખતે) ૧ પ્રવેશ–(નહિ કહી અવગ્રહમાં પ્રવેશ) ૧ નિષ્ક્રમણ—( આસિયા કહી બહાર નીકળવું) ૧૧ આવશ્યક થયા. બીજા વાંદણામાં નિષ્ક્રમણને બાદ કરતાં ૧૦ દશ આવશ્યક થયા, એટલે બે વાંદણાના થઈ ૨૧ આવશ્યક થયા. આ સિવાય વાંદણું વખતે સાચવવાની ક્યથાજાતમુદ્રા અને મન, વચન અને કાયાની ગુપ્તિ એ ચાર આવશ્યક ૨૧ માં ભેળવતાં પચીસ આવશ્યક થાય. - અ યથાના –જન્મ સમયે જેમ બાલક નગ્ન જન્મે છે અને શરીર સંકુચિત હોય છે, તેમ દીક્ષારૂપ જન્મ વખતે સાધુ જેવી અવસ્થામાં હોય તે અવસ્થા વાંદણું વખતે સાચવવાની હોય છે. એટલે દીક્ષા વખતે ચલપટ્ટો જ ફક્ત પહેરેલ હોય અને એ મુપત્તિ હાથમાં લઈ નમ્રભાવે હાથ જોડી ઊભા રહેવાનું હોય છે, તે અવસ્થા વાંદણામાં સાચવવી તેનું નામ યથાકાત મુદ્રા છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ : ૧૨ મુહપતિનાં પચાસ બેલ ઉપર મુજબના પચીશ આવશ્યક વાંદણાં દેતી વખતે શક્તિસંપન્ન આત્માએ સાચવવા જરૂર ધ્યાન રાખવું જોઈએ, કારણ કે છતી શક્તિએ આ આવશ્યકેને ન સાચવવાથી કરાતી વંદનાદિ ક્રિયાનું નિર્જર ફલ ન મળવાની વાત ગુરૂવંદન ભાષ્યની ઓગણીશમી ગાથામાં છે. માટે છતી શક્તિએ વાંદણામાં આવશ્યકેની સાચવણી રાખવા દરેક મુમુક્ષુએ ધ્યાન રાખવું જરૂરી છે. ૪ મુહપત્તિના પચાસ બેલ મુહપત્તિનું પડિલેહણ કરવામાં બેલાતા પચાસ બેલના બે વિભાગ પડે છે. મુહપત્તિની પડિલેહણાના પચીસ બોલ અને મુહપત્તિ-રજોહરણથી કરાતી દેહ પ્રમાજનના પચીસ બેલા એમ બને થઈ મુહપત્તિના પચાસ બેલ થાય છે. મુહપત્તિની પડિલેહણના પચીસ બેલા પ્રથમ મુહપત્તિના બને છેડા સન્મુખ રાખી-“સૂત્ર બેલિવું પછી ડાબા હાથ ઉપર મુહપત્તિ નાંખી ડાબા હાથે પકડેલ છેડે જમણા હાથે અને જમણે હાથે પકડેલ છે ડાબા હાથે પકડી મુહપત્તિ સામે જોતાં “અર્થ તવ કરી સદહું” બોલવું. ઉપરનું બોલતાં મુહપત્તિનું દષ્ટિ-પડિલેહણ કરવું. પછી મુહપત્તિને ડાબા હાથ ઉપર નાંખી, તેના એક છેડાને જમણા હાથે પકડી, આખી મુહપત્તિને ત્રણવાર ઊભી નીવવારૂપે પડવાની-ખંખેરવા જેવી ક્રિયા કરતી વખતે Page #188 -------------------------------------------------------------------------- ________________ ----- - - મુહપતિના પચાસ બેલ ૧૬૩ “સમ્યકત્વમેહનીય; મિશ્રમેહનીય, મિથ્યાત્વમોહનીય પરિહરુ”-બેલવું. તે જ મુજબ મુહપત્તિને જમણા હાથ ઉપર નાંખી ડાબા હાથે છેડો પકડી આખી મુહપત્તિને ઊભી નાચવવારૂપે ત્રણ વાર પડતાં– કામરાગ, નેહરાગ, દષ્ઠિરાગ પરિહર્સ” બેલવું.” પછી મુહપત્તિને અર્ધીવાળી જમણા હાથે આંગળીઓની વચ્ચે મુહપત્તિને પકડી ડાબે હાથ સવળો રાખી મુહપત્તિથી ત્રણ અખેડા કરતાં (મુહપત્તિને ભુજા તરફ ત્રણ ટપે લઈ જતાં) સુદેવ, સુગુરુ, સુધર્મ આદ” એલ. અને ભુજા તરફથી પંજા તરફ ત્રણ ટીપે ડાબા હાથની પ્રમાર્જના પૂર્વક મુહપત્તિને લાવતાં “કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરુ ” બેલડું. આજ પ્રમાણે– “જ્ઞાન, દર્શન, ચારિત્ર આદ” “જ્ઞાનવિરાધના, દશનવિરાધના, ચારિત્રવિરાધના પરિહર” અને“મનગુપ્તિ, વચનગુપ્તિ કાયગુપ્તિ આદર” મનદંડ, વચનદંડ, કાયદંડ પરિહરું ” બોલવું. આ પ્રમાણે મુહપત્તિની પડિલેહણાના પચીસ બેલ થયા. ૧ દષ્ટિપડિલેહણ-(સૂત્ર-અર્થ, સહું બોલતાં) ૩ ઊર્ધ્વપ્રફોટ–(જમણા હાથથી મુહપત્તિ) ઊભી નચ વવારૂપે) Page #189 -------------------------------------------------------------------------- ________________ સુસ્પત્તિનાં પચાસ બેલ ૩ ઊદ્ધપ્રશ્કેટ- ડાબા હાથથી મુહપત્તિ ઊભી નચાવવારૂપે) ૯ અખેડા-(સુદેવ-જ્ઞાનમનગુપ્તિ આદિ ત્રણ ત્રણ બોલથી પંજા તરફથી ભુજા તરફ મુહપત્તિથી કરાતા.) ૯ પ્રમામા-(કુદેવળ જ્ઞાનવિરાધના મનદંડ, અદિ ત્રણ ત્રણ બોલથી ભુજા તરફથી પંજા તરફ લઈ જવાતી મુહ પત્તિથી કરાતી.) ઉપર મુજબ કર્યા પછી ડાબા હાથની બંને બાજુ અને વરચે પ્રદક્ષિણાની જેમ મુહપત્તિને ફેરવી પ્રમાર્જતાં– “હાસ્ય રતિ અરતિ પરિહરુ” બોલવું. પછી મુહપત્તિ ડાબા હાથે આગલીઓ વચ્ચે પકડી જમણ હાથની બંને બાજુ અને વચ્ચે પ્રદક્ષિણની જેમ મુહપત્તિને ફેરવી પ્રમાર્જતાં– “ભય શેક દુગંછા પરિહરું” બેલવું. બાદ મુહપત્તિના બે છેડા બે હાથે પકડી, લલાટના મધ્ય ભાગે, જમણી બાજુ અને ડાબી બાજુ ક્રમશઃ “કૃષ્ણલેશ્યા નીલલેશ્યા કાપતલેશ્યા પરિહરુ” એલવું. મુખના મધ્ય ભાગે-જન્મણી બાજુ અને ડાબી બાજુ રસગારવ દ્ધિગારવ સાતાગારવ પરિહરુ” બેલવું. છાતીના મધ્યભાગે-જમણી બાજુ અને ડાબી બાજુ– “માયાશલ્ય નિયાણશલ્ય મિથ્યાત્વશલ્ય પરિહરું બેલડું Page #190 -------------------------------------------------------------------------- ________________ મુહપત્તિનાં પચાસ બેલ : ૧૬૫ : જમણા હાથમાં મુહપત્તિ પકડી જમણે ખભે પ્રમાતાં કૈધ પરિહરું” તેમજ ડાબા હાથમાં મુહપત્તિ રાખી ડાળે ખભે પ્રમાતાં “માન પરિહર્સ” લવું તથા ડાબા હાથમાં મુહપત્તિ રાખી જમણી કખ પ્રમાતાં માયા રિહરુ” એલવું અને જમણા હાથમાં મુહપત્તિ લઈ ડાબી કાંખ પ્રમાર્જતાં “ભ પરિહરું બેલવું, પછી મુહપતિ સરખી વાળી જેહરએઘિા ને જમણા હાથે પકડી જમણા પગે પ્રમાર્જતાં– પૃથ્વીકાય અકાય તેઉકાયની રક્ષા કરું” બેલવું. અને ડાબા પગે પ્રમાર્જતાં વાયુકાય વનસ્પતિકાય ત્રસકાયની રક્ષા કરું બોલવું. આ પ્રમાણે શરીરપ્રમાજનના પચીશ બેલ થયા. ૩ ડાબા હાથે | ૩ મુખે . ૨ ડાબા ખભે કાંપે ૩ જમણા હાથે | ૩ છાતીએ | ૩ જમણું પગે ૩ લલાટે | ૨ જમણા ખભે કાંખે | ૩ ડાબા , રપ પ્રમાના શરીર સંબંધી થઈ. * * આ પ્રમાણે સુહપત્તિની પડિલેહણામાં બેલવાના પચાશ જ આ પચાશ બેલમાંથી સાધ્વીઓને છાતીએ બોલાતા ત્રણ અને ખભે બેલાતા જ મળી ૭ , બોલવાના નથી હોતા. એટલે તેઓને તાલીમ બાય છે. આ ઉપરાંત બીઓને મસ્તક-સ્થાને બોલાતા ત્રણ બોલો ઓદવાના નથી હોતા, એટલે તેમને ચાલી બોલો હોય છે. આમાં તે તે શરીરવયની મર્યાદા જાળવવા પ્રધાન આશય છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૬ ઃ પડિલેહણ બેલો અને એગ્ય પ્રમાર્જનાઓ સાચવવા દરેક વિવેકી આત્માએ યથાશક્તિ ઉપગવંત રહેવું જોઈએ. એ આવશ્યકક્રિયામાં વારંવાર પડિલેહાતી મુહપત્તિની પાછળ આ ઉત્તમ બેલેની સૂક્ષમવિચારણા-મનનાદિ દ્વારા આત્મિક વિચારેનું પડિલેહણ કરવાને મુખ્ય આશય જ્ઞાની ભગવતેએ ગોઠવ્યો છે, માટે છતી શક્તિએ આવા ઉત્તમ આશયને ચરિતાર્થ ન થવા દેનારી બેદરકારીને વજેવા પ્રયત્નશીલ થવું તે વિવેકીની ફરજ છે. પડિલેહણ યતનાપ્રધાન સંયમ માગે વિચારનાર મુમુક્ષુને હરઘડી પિતાના ઉપયોગમાં આવનાર પદાર્થોની સુવ્યવસ્થા રાખી, પિતાની બેદરકારીથી કોઈપણ જાતની જીવવિરાધના ન થવા અંગેની વિચારણ જ્ઞાની ભગવંતેના વચનાનુસાર કરવાની હેય છે. તેથી પ્રતિક્રમણની જેમ પડિલેહણની પણ અગત્યતા સાધુજીવનમાં વધુ છે, માટે પડિલેહણ અંગે ટૂંકમાં શાસ્ત્રીય પદ્ધતિ યથાશય ધ્યાનમાં રાખવા જેવી છે. પડિલેહણને સામાન્ય અર્થ વસ્તુ-પદાર્થને જયણા પૂર્વક જેવા-પુજવાને થાય છે, તે કઈ રીતે કરવું તે અંગે નીચે મુજબ વ્યવસ્થા છે. પ્રથમ તે વઅને મજબુતપણે પકડી ત્રણ ભાગ (આદિમધ્ય અંત) બુદ્ધિથી કલ્પી દષ્ટિપડિલેહણ કરવું, ત્યારબાદ વરુને ફેરવી બીજી બાજુ દષ્ટિપડિલેહણ કરી પડવા-ખંખેરવાની ક્રિયા કરવી, ત્રીજી વાર વથી હાથ પર પ્રમાર્જના કરતા બેલે બેલવા. Page #192 -------------------------------------------------------------------------- ________________ પડિલેહણમાં વજ્ય રે - પડિલેહણ કરતાં વસ્ત્ર અને શરીર ઊર્ધ્વન્ટટાર રાખવું, એટલે કે ઉભડક-ઊભા પગે બેસી (ચંદનનું વિલેપન કર્યા બાદ કરાતી ક્રિયામાં પરસ્પર શરીરના અવયવો અડી ન જવાને ઉપયોગ રખાય છે તેમ) શરીર કે વસ્ત્ર પરસ્પર અવયથી સંક્રિત ન થાય તેનું ધ્યાન રાખવું. પડિલેહણમાં વયે દેશે ૧ નન–શરીર કે વસ્ત્રને પડિલેહણ વખતે ચંચલ રાખવું કે કરવું. * ૨ વલન–શરીર કે વસ્ત્ર અવ્યવસ્થિત રાખવું. ૩ અનુબંધ–વારંવાર અખેડા-પ્રમાઈનાદિ કરવા (પ્રમાણ ઉપરાંત) ૪ મોસલિ–ખાંડણીમાં ધબાધબ કરતા સાંબેલાની જેમ પડિલેહણ કરતાં ઉપર-નીચે, આજુબાજુ ગમે ત્યાં વસ્ત્ર કે શરીરવયવને અવ્યવસ્થિત સંઘટિત કરવું. ૫ આરટ–શાસ્ત્રીય મર્યાદાથી વિપરીત પડિલેહણ કરવું, અગર ઉતાવળે ઉતાવળે એક વસ્ત્રને પુરું પડિલેહ્યું ન પડિલે અને ઝટ બીજું વસ્ત્ર પડિલેહેવા લેવું. ( ૬ સંમર્દ–વસ્ત્રને પૂરું ખેલ્યા સિવાય જેમ તેમ અવ્યવસ્થિતપણે પડિલેહવું.” ૭ પ્રોટન–બૂલ ખંખેરવાની જેમ અજયણાથી અને ઝાપટવા આદિની પ્રવૃત્તિ. Page #193 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૮ : પડિલેહણમાં વર્જ્ય દા ૮ વિક્ષેપ–વશ્વનું પડિલેહણ કરીને એક બાજુ ફેંકતા જવું, અગર કપડાનાં છેડાઓને અદ્ધર કરવા. ૯ વેદિકા–બે ઢીંચણ પર, બે ઢીંચણ નીચે કે પગના સાંધાઓ વચ્ચે હાથ રાખીને બે હાથ વચ્ચે ઢીંચણ રાખી કે એક ઢીંચણ ને બે હાથ વચ્ચે રાખી પડિલેહણ કરવું. - ૧૦ પ્રશિથિલ–કપડું ઢીલું પકડવું. ૧૧ પ્રલંબ–કપડું લટતું રાખવું. ૧૨ લ–જમીનને અડકતું કપડું રાખવું. ૧૩ એકામશે–વસ્ત્રને એક બાજુથી પકડી અદ્ધર કરી આખું કપડું હલાવી પડિલેહણ થઈ ગયાનું માનવું. ૧૪ અનેકરૂપ ધૂનન–અનેક કપડાં ભેગાં કરી એકી સાથે ખંખેર્સ પડિલેહણ થઈ ગયાનું માનવું. ૧૫ શંકિતગણના–અખેડા-પ્રમાજના કેટલા થયા તે યાદ ન રહેવાથી આંગળીના વેઢેથી ગણત્રી કરવી: ૧૬ વિતકરણ–પડિલેહણ કરતાં પરસ્પર વાત કરવી, વિકથા કરવી, પચ્ચકખાણ આપવું, વાચના આપવી કે લેવી વિગેરે પ્રવૃત્તિઓ કરવી. ઉપર મુજબના દેને વિવેકબુદ્ધિપૂર્વક સમજી યથાશક્ય પ્રયને વર્જવા ઉદ્યમવંત થવું. Page #194 -------------------------------------------------------------------------- ________________ ARRAF સ્વા....ધ્યા..... સયમની વિશુદ્ધિ અને અધ્યવસાયાની નિર્મીલતા આદિ ટકાવવા માટે વિવેકી આત્માએ જગતવત્સલ ઉપકારી જ્ઞાની ભગવતાએ પ્રરૂપેલ સુંદર હિતકર વચનોને સ્વાધ્યાયાદિદ્વારા નિરતર ઉપયાગમાં રાખવા જરૂરી છે. કારણ કે આરાધનાનેા આધાર આંતરિક પરિણામની નિર્મલતા પર વધુ છે. આ ઉપરથી ચાલુ માહ્યક્રિયાઓની અનાવશ્યકતા સમજવાની નથી. કારણ કે ક્રિયાએ આંતરિક પરિણામને મર્યાદિત રીતે ટકાવવા માટે કરવી જરૂરી છે, પણ ક્રિયાઓના માચરણ વખતે યથાશક્ય આશય-પરિણામની વિશુદ્ધિ ટકાવવાથી વધુ લાભ મળે છે, માટે મુમુક્ષુએ નિર તર સ્વાધ્યાયાદિમાં તત્પર રહેવું જોઈએ. શાસ્ત્રામાં સ્વાધ્યાયની મહત્તા એટલે સુધી વર્ણવી છે કે કાર્ડ સ્વાધ્યાય-જ્ઞાનધ્યાનાદિ નિરપેક્ષ અની; બાહ્ય તપ ઉપર વધુ ઝોક આપી, માસખમણુ સુધી આચરે, પશુ તેના કરતાં શક્તિના અભાવે રાજ આહાર વાપરનાર છતાં હૃદયમાં તપ પ્રત્યે અપૂર્વ બહુમાન અને પોતાની કાયરતાના અપાર પશ્ચાત્તાપપૂર્વક તેવા અંતરાયભૂત કર્મોની નિર્જરા માટે સ્વાધ્યાયજ્ઞાન–ધ્યાનાદિમાં પ્રવૃત્તિ કરનાશ જ્ઞાનીની દૃષ્ટિએ વધી જાય છે.. આ ઉપરથી તપસ્યાની વ્યર્થતા કે ખાઈ-પીને થાડાક સ્વાધ્યાય કરીને મન મનાવવાની વિચારણા કરવાની નથી. Page #195 -------------------------------------------------------------------------- ________________ : ૧૭૦ : સ્વાધ્યાય પણ સ્વાધ્યાય નિરપેક્ષતા જેટલે અંશે હાય તેને દૂર કરવા આ સાપેક્ષ વચન છે. આ જ વસ્તુ સાધુસામાચારી-વન પ્રસંગે શાસ્ત્રકારાએ વણુવી છે કે—દરેક સાધુ-સાધ્વીએ દીક્ષા લીધી ત્યારથી રાજ અઢી હજારના સ્વાધ્યાય કરવા, જે ભણેલ ન હેાય અગર શક્તિ ન હાય તેણે પણ પચીસ ખાંધી નવકારવાલી ગણીને શાસ્ત્રાજ્ઞાને નભાવવી પણ ગીતા આચાર્ય ભગવંતાએ વત્ત માન કાલ માટે નીચે મુજબની વ્યવસ્થા નક્કી કરી છે. શિયાલામાં ૧૦૦૦ ગાથાના સ્વાધ્યાય. ઉનાળામાં ૫૦૦ ગાથાના ચામાસામાં ૭૦૦ ગાથાના શક્તિસંપન્ન આત્માએ ઉપરની મર્યાદાને નભાવવા જરૂર ધ્યાન રાખવું જોઇએ. "" "" છતી શક્તિએ જ્ઞાની ભગવતાની સ્વાધ્યાય સંબંધી મર્યાદાને ન સાચવનાર જ્ઞાનકુશીલમાં ખપે છે.. કરવી. સ્વાધ્યાયના જ્ઞાની ભગવતાએ પાંચ પ્રકાર વર્ણવ્યા છે. વાચના—નવું ભણવું અગર ભણાવવું. પૃચ્છના—વિનીતભાવે શાસ્ત્ર સંબંધી જિજ્ઞાસાની તૃપ્તિ પરાવર્ત્તના——ભળેલું યાદ કરી જવું, અગર મનનપૂર્વક શાસ્રવચનના પાઠ કરવા. અનુપ્રેક્ષા——શાસ્રવચનેાનું એકાગ્રપણે મનન કરવું. Page #196 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવંદન : ૧૭૧ : ધર્મકથા—શાસ્રસ બધી વિચારણા અગર ઉપદેશાદિની ચેાગ્ય પ્રવૃત્તિ કરવી. ઉપરના પાંચેનું યથાયેાગ્ય પાલન કરી, સંયમની આરાધનાને વધુ નિર્માંળ બનાવી, અધ્યવસાયાની પવિત્રતા કેળવવી જરૂરી છે. ચૈત્યવદન દહેરે જવું વિવેકબુદ્ધિમાં જાગૃતિ અને નિમલતાને ટકાવવા માટે પરમાપકારી વીતરાગ પરમાત્માના અવલમનની પ્રધાન આવશ્યકતા છે, તેથી જ છ આવશ્યકમાં પણ ચતુર્વિશતિસ્તવની વિશિષ્ટ મહત્તા છે, સંયમની આરાધના કરનાર મુમુક્ષુ આત્માએ દેવદર્શન કરતી વખતે ઉચિત મર્યાદાઓનું વ્યવસ્થિત પાલન કરી શકે તે હેતુથી અહીં ચૈત્યવંદન સંબંધી ટ્રક માહિતી આપી છે. આ અંગેનું વિસ્તૃત વર્ણન ચૈત્યવદન ભાષ્યમાં છે, પણ તેમાંથી સાધુને સાચવવા લાયક મર્યાદાનું વિધાન અહીં પ્રસ્તુત હાઇ તેના વિચાર કરાય છે. પ્રથમ તા ત્રણ વાર નિÎફિ એટલી દહેરાસરમાં પ્રવેશ કરવા. પછી પ્રભુને દૂરથી જોતાં જ બન્ને હાથે અંજલિ કરી નમો નિબાનું ખાલી નમસ્કાર કરવા. . પછી ત્રણ પ્રદક્ષિણા દેવી. જેમાં એકેક પ્રદક્ષિણામાં નીચે મુજબના છ દુહામાંથી બે-બે દુહા ખાલવા, Page #197 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવદન : 102 : પહેલી પ્રદક્ષિણા વખતે— કાલ અનાદિ અનંતથી, ભવભ્રમણના નહિં પાર । તે ભ્રમણા નિવારવા, પ્રદક્ષિણા ઉં સાર ॥ ૧ ॥ ભ્રમતીમાં ભમતાં થાં, ભવસાવઠ દૂર પાય । પ્રદક્ષિણા તે કારણે, ભવિક જન ચિત્ત લાય ।। ૨ ।। શ્રીજી પ્રદક્ષિણા વખતે— કેવલિભાષિત વચનમાં, સદહા સુખકાર । જન્મ મરણાદિ દૂર દલે, સીઝે જો દરસણુ સાર ।। ૩ । જ્ઞાન વ ુ` સંસારમાં, જ્ઞાન પરમ સુખ હેત ! જ્ઞાન વિના જગ જીવડા, ન લહે તત્ત્વસંકેત ।। ૪ ।। ત્રીજી પ્રદક્ષિણા વખતે— ચય તે સંચય કમને, રિકત કરે વળી જેડુ ! ચારિત્ર ભાખ્યું. નિયુક્તિએ, તે વંદે ગુણગેહ । ૫ ।। દરિસણુ જ્ઞાન ચારિત્ર એ, રત્નત્રય નિરધાર । ત્રણ પ્રદક્ષિણા તે કારણે, ભવદુઃખભંજણુહાર ॥ ૬ ॥ * બાદ પ્રભુ સન્મુખ આવી પુરુષાએ પ્રભુની જમણી ખાજી અને સ્ત્રીઓએ ડાબી માજી ઊભા રહી દર્શન કરવાની મર્યાદા હેાવાથી સાધુઓએ પોતાના ડાબા હાથે અને સાધ્વીઆએ પેાતાના જમણા હાથે ઊભા રહી અર્ધાંગ નમાવી વિનીતભાવે નમસ્કાર કરવા. * પછી પ્રભુના ગુણાની વિચારણામાં તન્મય થવાપૂર્વક મધુર સ્વરથી પ્રભુની સ્તુતિ કરવી, જેનાથી આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપની સંવેદના મેળવી શકે. Page #198 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવંદન : ૧૭૩. * પછી પ્રભુથી જઘન્ય નવ હાથ અને ઉત્કૃષ્ટ સાઠ હાથ દૂરના અવહે ઊભા રહી ડાબી અને જમણી બાજુ તથા પાછળ એમ ત્રણ દિશાનું જોવાનું બંધ કરી, ઊભા રહેવાની ભૂમિને જેહરણથી ત્રણ વાર પુછ-પ્રમાજી ચૈત્યવંદન માટે ઈરિયાવહી પડિક્કમવી. * ચેત્યવહનનાં સૂત્રે બોલતાં શબ્દ, અર્થ અને પ્રભુપ્રતિમાનું આલંબન ટકાવી રાખી તે તે સૂત્રોના ભાવાર્થની ગંભીરતાને નિરંતર ધ્યાનમાં રાખવી. * ચૈત્યવંદનમાં નીચે મુજબની મુદ્રાઓ સાચવવી. ૧ ગમુદ્રા–કમલના કેશ–ડેડાની જેમ પરસ્પર આંગલીઓના સંશ્લેષવાળી અને હાથની અંજલિ કરવી અને પિટ ઉપર કેશુઓ રાખવી તે. - આ મુદ્રાથી ચૈત્યવંદન, કિચિ, નમુસ્કુણું, સ્તવન (ઉવસગ્રહ) બલવું. ૨ જિનમુદ્રા તીર્થકર પ્રભુ જે રીતે કાઉસગ ધ્યાનમાં ઊભા રહેતા તે રીતે બે પગ વચ્ચે આગળ ચાર આંગળનું અને પાછળ કંઈક ઊણા ચાર આંગળનું આંતરું રાખી જમણા હાથમાં મુહપત્તિ અને ડાબા હાથમાં રાખી બંને હાથ લટક્તા રાખવા તે. આ મુદ્રાથી કાઉસ્સગ કરવાનું હોય છે. ૩ મુક્તાશક્તિ મુદ્ર–અને હાથની પિલી અંજલિ લલાટભાગે રાખવી તે. Page #199 -------------------------------------------------------------------------- ________________ : ૧૭ ક. ગોચરી આ મુદ્રાથી જાવંતિ ચેઈઆઈ, જાવંત કેવિ સાહુ અને જય વીયરાય. આ ત્રણ સૂત્રે બેલવાં. વળી ચિત્યવંદન કરતી વખતે મન, વચન અને કાયાનું પ્રણિધાન (એકાગ્રતા) ટકાવવું જરૂરી છે. આ પ્રમાણે ચૈત્યવંદન ભાષ્યમાં વર્ણવેલી દશ ત્રિકમાંથી. ૧ નિસીહી ત્રિક ૫ પદભૂમિ પ્રમાજને ત્રિક ૨ પ્રદક્ષિણ , ૬ વર્ણાદિ ૩ પ્રણામ , ૭ મુદ્રા , ૪ દિશાવર્જન, ૮ પ્રણિધાન આઠ ત્રિક સાધુઓને ચૈત્યવંદન વખતે સાચવવાનાં હોય છે. . વિધિની શુદ્ધિ જાળવવા ઉપયોગની જાગૃતિ ટકી રહે તે રીતે ઉપર મુજબની મર્યાદા સાચવી ચૈત્યવંદનથી રહસ્યપૂર્ણ ક્રિયા આરાધવા દરેક મુમુક્ષુએ પ્રયત્નશીલ રહેવું ઘટે. ગોચરી આહાર | ધર્મની સાધનાના અંગરૂપ શરીરના ટકાવ માટે શાસ્ત્રાનુસારી મર્યાદા મુજબ ગોચરીના બેંતાલીસ દેને યથાશક્ય ત્યાગપૂર્વક યાચિત મેળવેલ આહારને રાગદ્વેષની વૃદ્ધિ ન ૧. જેનું વર્ણન આ જ પુસ્તકના (પા. ૯૬ થી ૧૦૨ ) માં આવી ગયેલ છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ ગોચરી : ૧૭૫ : - - થાય તે રીતે માંડલીના પાંચ દેષને ઉપગ રાખી વાપર ઉચિત છે. જ્ઞાની ભગવતેએ શરીરદ્વારા જ્ઞાનધ્યાનસંયમાદિ સાધનામાં ખામી આવતી હોય તે વખતે આપવાદિકરૂપે યોગ્ય માત્રાએ આહાર લઈ અધ્યવસાયની નિર્મલતાને વધારવા પૂરત આહાર વાપરવાનું શ્રી એઘિનિયુક્તિમાં નિર્દેશ્ય છે. આહાર વાપરવાના અંગેના હેય-ઉપાદેય પ્રકારે કે જે આ જ પુસ્તકના પ્રથમ વિભાગમાં વર્ણવેલ છે તે જરૂર ધ્યાનમાં રાખવા જોઈએ. તેમજ આહાર વાપરવામાં સુરસુર કે ચબરાબ જેવા શબ્દ કરવા, નીચે દાણા વેરવા-આદિ અજયણાને પણ ત્યાગ કરવો ઘટે. વળી આહાર વાપરવામાં જ્ઞાનધ્યાનાદિમાં સહાય બને તે રીતે શરીરને ટકાવનું ધ્યેય ભૂલાવું ન જોઈએ. આ જ કારણે જ્ઞાની ભગવતેએ વિગઈએ પણ જ્ઞાની–ગુરુની નિશ્રા-આજ્ઞા મુજબ જ વાપરવાનું વિધાન કર્યું છે, નહિં તે મારણના ઉપયેગને ન જાણનાર જેમ રસાયણના ઉયોગથી અનર્થ ઉઠાવે છે, તેમ વિગઈઓને સ્વતંત્ર ઉપયોગ પણ બ્રહ્મચર્યની ગુપ્તિમાં દૂષણ લગાડી સંયમમાર્ગને અવ્યસ્થિત બનાવી મૂકે છે. માટે આત્મિક-જ્ઞાનાદિ–ગુણેને વિકસાવવા કરાતી સંયમરાધનામાં સહાયક બને તે રીતે ફક્ત શરીરના નિભાવ માટે જ (સ્વાદ વાસનાઓની પૂર્તિ માટે નહિં) શાસ્ત્રીય મર્યાદા મુજબ આહાર વાપરવા ઉપગવંત બનવું જરૂરી છે. ૧ જેનું વર્ણન આ જ પુસ્તકના (પા. ૧૦૨ થી ૧૦૪) માં આવી ગયેલ છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ સ્થાડિલભુમિ | વિવેકી આરાધક આત્માને નિરંતર નવ દ્વાથી અશુચિ ઝરતા ઔદારિક શરીરની કુદરતી હાજતે અગર સંયમને અનુપગી વસ્તુને પરાઠવવા માટેની એગ્ય ભૂમિનું જ્ઞાન હેલું જરૂરી છે, કારણ કે સંયમનું રહસ્ય જ જયણાભરી પ્રવૃત્તિમાં છે. બાકી તે કુદરતી હાજતે કે પોતાને અણગમતી ચીજોને ત્યાગ જગતમાં બધા ય કરે છે, પણ સંયમની મહત્તા સમજતા પ્રાણીની પ્રવૃત્તિ ત્યાં પણ જણપૂર્વકની હાઈ લેકેત્તર આરાધનાના ફલને મેળવી દેનારી થાય છે. થંડિલ શબ્દને અર્થ શાસ્ત્રીય મર્યાદાનુસાર-પરઠવવા માટે ઉપયેગી ભૂમિએ થાય છે. તેના દશ ભેદ નીચે મુજબ થાય છે. ૧ અનાપાત-અસંલક–કેઈ આવતું–જતું ન હોય અને કેઈ જોતું ન હોય. ૨ અનુપઘાતિક–સંયમ, શાસન અને પિતાને હીલનાદિ ઉપઘાતનું કારણ ન થાય. ૩ સમ–ઉંચી નીચી ( વિષમ) ન હોય. ૪ અશુષિ—છિદ્ર-આકરા વગેરેથી રહિત (પલાણવાલી ન હોય.) ૫ અચિરકાલકૃત–જે ભૂમિને અચિત્ત થયે બહુ લાંબો Page #202 -------------------------------------------------------------------------- ________________ સ્થડિલભૂમિ ૧૭૭ : કાળ ન વીત્યું હોય એટલે કે ઋતુપલટા આદિથી સચિત્ત હવાને સંભવ ન હોય તેવી. ૬ વિસ્તીર્ણ –જઘન્યથી સમરસ હાથ પ્રમાણ અને ઉત્કૃષ્ઠથી બાર યેાજન પ્રમાણ પહેળી. ૭ દરાવગાઢ–જે ભૂમિ ઉપરથી નહિં પણ ઓછામાં ઓછી ચાર આંગલ સુધી અંદરથી પણ અચિત્ત થયેલ હેય. ૮ અનાસ–મેઇપણ દેવમંદિર, મકાન, વાડી, દેવસ્થાનક, ખેતર આદિની નજીકમાં ન હોય તેવી. આ ઉપરથી કુદરતી હાજતની શંકા થતાં જ એગ્ય તૈયારી કરીને, ઈંડિલભૂમિએ જવાની તૈયારી કરવી. નહિં તે કુદરતી હાજતના વધુ પડતા દબાણથી અધવચ ક્યાંક અગ્ય ભૂમિએ શંકા ટાળવાથી પ્રવચનહીલના આદિ ઘણા દોષ લાગે. ૯ બિલવર્જિત-સાપ-વીંછી–કીડી-મંકડા વિગેરેના બિલો ન હેય. ૧૦ ત્રસપ્રાણ-બીજરહિત-ત્રસજી તથા બીજોથી રહિત હોય. ઉપરના દશ ભેદેમાં પ્રથમ ભેદમાં ચઉભેગી થાય છે. ૧ અનાપાત–અસંલોક–લોકોને આવવા-જવાને માર્ગ ન હોય અને દેખી શકતા ન હેય. ૨ અનાપાત-સંલોક–લેકેને આવવા-જવાને માગ ન હોય, પણ છેટેથી દેખી શકાતું હોય. ૩ આપાત–અસંલોક–લકને આવવા જવાને માર્ગ હેય પણ ખાડા-આદિના કારણે દેખી શકાતું ન હોય. ૧૨ Page #203 -------------------------------------------------------------------------- ________________ : ૧૭ : સ્થ`ડિલભૂમિ ૪ આપાત-સલાક—લેાકેાના આવવા-જવાના માગ હાય અને દેખી શકાતું હાય. આ ચારેમાંથી પ્રથમ ભાંગેા શુદ્ધ છે, ખાકીના ભાંગા અપવાદ પ્રસંગે ગુરુમહારાજની આજ્ઞા પ્રમાણે યથાયેાગ્ય રીતિએ લેવાય છે. ઉપર જણાવેલ દશ ભેદાના એક સંચાગી દ્વિસયેગી, ત્રિસચેાગી યાવત્ દશસંચાગી ભાંગાએ શ્રી અનુયાગ દ્વારાદિસૂત્રેામાં જણાવેલ પદ્ધતિએ કરવાથી ૧૦૨૪ ભાંગા થાય છે. જેમાં ૧૦૨૩ અશુદ્ધ અને છેલ્લા ભાંગેા સર્વથા શુદ્ધ છે. આ ઉપરથી એમ સમજવાની જરૂર નથી કે–અહાહા ! આટલા બધા ભાંગાની વિચારણા કેમ થાય ? અને તેવી શુદ્ધ સ્થંડિલભૂમિ ક્યાં મળે ? પણ જિનાજ્ઞાપ્રધાન સંયમની ક્રિયામાં જયણા–ઉપયાગની જાગૃતિ રહે, પરિણામમાં નિઃશૂકતા ન આવી તેટલા પૂરતું પણુ આ બધું ધ્યાનમાં રાખવાની જરૂર છે. વળી સ્થ'ડિલ ભૂમિએ ગયા પછી કુદરતી હાજત ટાળતી વખતે સંયમાચિત મર્યાદા અવશ્ય ધ્યાનમાં રાખવા જેવી છે. તે આ પ્રમાણે— વિવેકી સાધુએ શાસ્ત્રીય મર્યાદાનુસાર યથાશક્ય જયણાપૂર્ણાંક સ્થડિલ ભૂમિની તપાસ કરી, થેાડાક ઈંટના ટુકડાઢકાળાં કે કાંકરા વિગેરે લેવા, જેના ઉપયાગથી પાણીના વ્યય અલ્પ કરવા પડે, ખાદ ઉત્તર કે પૂર્વદિશા, ગામ, સૂર્ય અને પવનને પીઠ કર્યા સિવાય કુદરતી હાજત ટાળવા अणुजाणह ગમુળા ” કહી બેસવું, જીવાકુલ મલની સંભાવનાએ છાયામાં tr Page #204 -------------------------------------------------------------------------- ________________ વિહાર : ૧૭૯ : બેસવા ઉપયોગ રાખો. બાદ પાણી આદિથી શુદ્ધિ કરી ત્રણ વાર “વિરે” કહેવું. ઉપર મુજબની જનસાધારણ કુદરતી હાજત ટાળવાની પ્રવૃત્તિ પણ જયણાપૂર્વક કરવાથી સંયમીને વિશિષ્ટ રીતે કર્મનિર્જરાનું સાધન બની જાય છે, માટે તે અંગે યથાશક્ય યતનામાં ઉપયેગવંત રહેવું જરૂરી છે. આ પ્રમાણે દૈનિક ચર્યાના કેટલાક તને ટૂંકમાં વિચાર કર્યો, હવે સાધુના-સંયમને ઉપયોગી બીજા કેટલાક તને ટૂંકમાં વિચાર કરાય છે. કે છે ની આ વિ હા ૨ . સંયમના વિશુદ્ધ પાલન દ્વારા સ્વકલ્યાણની સાધના સાથે અજ્ઞાનાદિથી આથડતા સંસારી પ્રાણીઓને તીર્થકર ભગવંતના હિતકર ઉપદેશના શ્રવણ કરાવવા આદિ દ્વારા યથાશક્ય રીતે પરકલ્યાણ સાધવાની પણ સાધુઓની પવિત્ર ફરજ છે, તે અંગે ગ્રામાનુગ્રામ વિહાર પણ સાધુને આવશ્યક છે, જે કે એક સ્થાને રહેવાથી સંયમાદિમાં ઘણા દુષણ લાગવાને સંભવ હેવાથી સાધુઓને માસકમ્પાદિ મર્યાદાથી વિહાર કરણીય જ હોય છે, છતાં ઉપગવંત જયણાશીલ અને શાસ્ત્રીય રહસ્યને સમજનારાને તે દુષણોને પરિવાર સુશકય હોઈ સામાન્યથી જગતના જીના હિત માટે વિહાર છે, એમ સાપેક્ષ રીતે કહી શકાય, તેથી વિહાર પ્રસંગે કેટલીક શાસ્ત્રીય મર્યાદાઓ ધ્યાનમાં રાખવા જેવી છે. હોઈ સ વિહાર, વિહાર છે Page #205 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૦ : વિહાર પ્રથમ તે વિહારમાં છએ કાયની વિરાધનાથી ગ્ય રીતિએ જણાપૂર્વક બચવાને ખાસ ઉપગ રાખો. પગ પૂજવાની વિધિ સચિત્ત કે સજાતીય વર્ણ ગંધ રસ સ્પર્શવાળી ભૂમિમાંથી વિજાતીય ભૂમિએ જતી વખતે અને ગામમાં પેસતી કે નિકળતી વખતે, સજાતીય-વિજાતીય શસ્ત્રથી પૃથ્વીકાયની વિરાધના ન થવા પામે માટે પગની પ્રાર્થના કરવી જોઈએ, તે પણ ગૃહસ્થના દેખતાં ન કરવી, ગૃહસ્થ જેતે હેય કે સાથે હોય તે ખબર ન પડે તેમ ધીમે ધીમે પાછા હઠી પગ પુજવાને ઉપયોગ રાખ, અગર તે તેવા પ્રસંગે રજોહરણથી ન પુંજતા બીજા કેઈ વસ્ત્રથી ગૃહસ્થનું ધ્યાન ન પડે તેમ પ્રમાઈ જયણપૂવક સંયમની મર્યાદા સાચવવી. રસ્તે પૂછવાની વિધિ– વિહાર પ્રસંગે સાધુએ પ્રથમથી જ દરેક જાતની માહિતી મેળવી લેવી જોઈએ, છતાં કદાચ તેવા કેઈ પ્રસંગે બે રસ્તા આવે, ત્યારે માર્ગની માહિતી બરાબર ધ્યાનમાં ન હોય તે બીજા કેઈને પૂછવું, તે કઈ રીતે પૂછવું તેની શાસ્ત્રીય મર્યાદા આ પ્રમાણે છે– જેને રસ્તે પૂછવું હોય તે ત્રણ જાતના હેય. પુરુષ, સ્ત્રી અને નપુસક. વળી તે એકેકના સ્થવિર, મધ્યમ અને તરુણ, એમ ત્રણ ભેદ થતા હોવાથી નવ ભેદ થાય. વળી તે નવ સાધર્મિક (જૈનધર્મી) અને અન્ય ધાર્મિક (જૈનેતર) એમ બે જાતના હેઈ રસ્તાની માહિતી પૂછવાલાયકને અઢાર ભેદ થાય છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ વિહાર * ૧૮૧ ! રસ્તે પૂછવામાં પણ એકલા માણસને પૂછવું નહિ, બે જણાને જ પૂછવું, બે જણાએ કહેલી વસ્તુ પણ પિતે પિતાની બુદ્ધિથી જે ગામથી આવેલ છે, જ્યાં જવું છે ત્યાંની દિશા વિગેરેના ખ્યાલપૂર્વક વિચારવું. તેમજ સામે માણસ નજીક હોય ત્યારે જ રસ્તે પૂછ. કદાચ દૂર હોય તે જયણાપૂર્વક પાસે જઈને પૂછવું, સામા માણસને બૂમ મારી પોતાની પાસે ન બેલાવ, તેમાં વિરાધનાદિ અનેક દે લાગે છે. પૂછતી વખતે સામે માણસ હાથ જોડે તે ધર્મલાભાદિ આપી પૂછવું. કદાચ સામે માણસ હાથ ન જોડે તે પણ ધર્મલાભાદિ દ્વારા સામાનું ધ્યાન ખેંચ્યા પછી જ રસ્તે પૂછ. વળી ઉપર જણાવેલ અઢાર ભેદમાંથી કેને પૂછવું અને કેને ન પૂછવું, તેની વ્યવસ્થા નીચે મુજબ છે. ૧ સાધાર્મિક બે પુરુષને પૂછવું, તેના અભાવે ૨ અન્યધાર્મિક મધ્યમ પુરુષને, તેના અભાવે ૩ દઢ સ્મૃતિવાળા સ્થવિર પુરુષને, અને તેના અભાવે સરલ સ્વભાવી તરુણ પુરુષને પૂછવું. આ જ વ્યવસ્થા સ્ત્રીવર્ગ અને નપુસકવર્ગ માટે પણ જાણવી. આ ભાંગાઓને શાસ્ત્રીય ગણિતની રીતિ પ્રમાણે ગણવાથી અન્ય ધાર્મિકના નવ ભેદના ૯૦ ભાંગા અને સાધામિક નવ ભેદેના ૮૧ ભાંગા થાય, જે ગુરુગમથી ધારીને સમજવા જરૂરી છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૨ ? ગામમાં પેસવાની વિધિ ગામમાં પિસવાની વિધિ. વળી વિહારમાં વચ્ચે આવતા ગામમાં કે મુખ્ય ગામમાં પેસતાં ચૌટે કે કૂવાકાંઠે લોકોને પૂછવું કે-“આ ગામમાં અમારે વર્ગ છે કે નહિ?” એટલે સામા લકે પૂછે કે-“તમારે વર્ગ એટલે શું ? એટલે ખુલાસે કરે કે અમારે વર્ગ પાંચ જાતને-દહેરાસર, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. “આમાંથી આ ગામમાં શું શું છે?” એટલે ગામના લોકો કહે કે-“અહીં તમારા વર્ગમાંની અમુક ચીજ છે.” આ વિધિપૃચ્છા કહેવાય છે, પણ ગામમાં પેસતાં “વાણિયાના ઘર કયાં છે? દહેરાસર ક્યાં છે? વગેરે પૂછવું તે સાધુઓને ઉચિત નથી. આના ગુણદેષ વિગતવાર શ્રી ઘનિર્યુક્તિ આદિ ગ્રંથમાંથી ગુરુગમથી જાણુ લેવા. આવી અનેક બાબતે વિહાર પ્રસંગે જણાપૂર્વક વિચારવાની હેઈ શાસ્ત્રકાર ભગવંતેએ “ગીતાર્થને જ સ્વતંત્ર વિહાર કરવાની આજ્ઞા આપી છે.” જેએ ગીતાર્થ ન હોય તેઓને ગીતાર્થની નિશ્રામાં રહીને વિચારવા માટે પૂર્ણ ભાર મૂક્યો છે, આ કારણે જ “એકાકી વિહારને જ્ઞાની ભગવંતેએ અકરgય બતાવ્યું છે. અહીં એકાકી વિહાર શબ્દથી એકલા વિચારવાના અર્થ સાથે શાસ્ત્રાજ્ઞાવિરુદ્ધ રીતે સ્વતંત્ર વિહાર કરનારા અગીતાર્થ ઘણું સાધુઓને વિહારને અર્થ પણ સમજ. - જ્ઞાની ભગવતેએ નીચેના કારણે એ સમુદાયથી નિરપેક્ષ બની સ્વતંત્ર વિચરનારા સાધુઓને વિહાર અગ્ય ઠરાવ્યો છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ ગામમાં પેસવાની વિધિ ૧ ધર્મચક્ર સ્તૂપ, જોવા માટે. : ૧૮૩ : જીવ'તસ્વામીની પ્રતિમા આદિને ૨ તીર્થંકર ભગવ ંતેાના જન્મ, દીક્ષાદિ કલ્યાણક, ભૂમિને જોવા માટે. ૩ મેાટા જમણવારના પ્રસંગે ગેાચરી આદિ માટે. ૫ સારા આહાર-ઉધિ વગેરે મળતી હેાય તેવા દેશગામમાં જવા માટે. આમાં ધર્મચક્ર, સ્તૂપ, જીવંતસ્વામીની પ્રતિમા, કલ્યાણુક ભૂમિ આદિ તીર્થાંના દનને અાગ્ય ઠરાવવાના આશય એ છે કે— 66 સાધુઓને સંયમ યાત્રાની પ્રધાનતા હોઈ જ્ઞાન, ધ્યાન અને સંયમ આરાધનાની અનુકૂલતાએ વિહારના ક્રમે વચમાં આવી જતાં તીર્થોની યાત્રા-સ્પર્શના કરવાની હાય છે, ખાસ યાત્રા માટે જ જવું, તે આરંભ-સમારંભમાં રહેલા ગૃહસ્થાને વિશિષ્ટ રીતે વિરતિ મા પર વધવાના અભ્યાસ માટે ઉપચેાગી છે. સાધુઓને તે રીતે યાત્રાદિ માટે તીરની માફક વિહાર કરવામાં સંયમની અનેક મર્યાદાઓ અવ્યવસ્થિત થાય છે. તે ઉપરાંત સાધુઓના વિહારથી ઠેકાણે ઠેકાણે થતી ધમપ્રભાવનામાં પણ અલ્પતા આવે છે. ,, આ વાત શ્રી મહાનિશીથ સૂત્ર ( અધ્ય. ૪ સૂ૦ ૧૧) માં ૪૯૯ સાધુના દેષ્ટાંતમાં બહુ સ્પષ્ટપણે વણુવી છે. સયમારાધનની મુખ્યતાની આપેક્ષાએ તીથ યાત્રાદિને અહીં સ્વતંત્ર વિહાર-તે અગીતા પણાના કારણ તરીકે જણાવી છે, Page #209 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૪ : ઉપધિ-પ્રમાણ બાકી આ ઉપરથી સાધુએને તી યાત્રાદિનું સર્વથા વિધાન નથી તેમ માનવાની જરૂર નથી. વળી ઉપર બતાવેલ પાંચ કારણેામાં તીથ યાત્રાને ન ગણાવતાં તે તીર્થોને જોવાની ઉત્કટ ઇચ્છાને મુખ્યપણે જણાવી છે તેથી કેવલ દેશ-વિદેશ ફરવાની કુતુહલ વૃત્તિ કે નવું જાણવા જોવાની જિજ્ઞાસાથી કરતાં સ્વતંત્ર વિહારા શાસ્ત્રીય-મર્યાદાથી વિરુદ્ધ છે એમ જાણવું. આ બધું શ્રી એઘનિયુક્તિ ગ્રંથના આધારે લખ્યું છે. ઉપધિ–પ્રમાણ સંયમની આરાધના કરનાર મુમુક્ષુ આત્માને છ કાયના જીવાની હિંસાથી સર્વથા અટકવારૂપના મહાવ્રતને ટકાવવા ઉપયાગી જયણાના પાલન સિવાય જરૂરી પ્રવૃત્તિએમાં થતા ક ખ ધનથી અલિપ્ત ન રહી શકાય માટે દરેક પ્રવૃત્તિમાં જયણાબુદ્ધિના યથાર્થ રક્ષણ માટે તે તે ઉપકરણા જ્ઞાની ભગવતાએ શાસ્ત્રીય મર્યાદા મુજબ રાખવા જરૂરી જણાવ્યાં છે. તે ઉપકરણ સંબંધી શાસ્રીય આજ્ઞા ધ્યાનમાં રાખવાથી શરીર-સ’હનનાદિ કે પરિસ્થિતિની વિષમતાએ આચરણની અવ્યવસ્થા થવા છતાં પરિણામામાં ( સચૂકતા ) આપેક્ષતા જળવાઇ રહે છે અને સાપેક્ષ બુદ્ધિએ કરાતી આરાધનામાં શાસ્ત્રાજ્ઞાના બહુમાનની વ્યવસ્થિત જાળવણી રહેતી હાવાથી ક*બંધનનું તારતમ્ય ઘણું રહેવા પામે છે; માટે અહીં ઉપકરણ સંબંધી ટૂંકા ખ્યાલ આપવામાં આવે છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ ઉપાધિ-પ્રમાણ : ૧૮૫ ઃ ઉપકરણ–એટલે સંયમની આરાધનામાં ઉપકાર (મદદ) કરનાર થાય તે. ઉપકરણના શાસ્ત્રમાં ઔવિક અને ઔપગ્રહિક બે ભેદ બતાવ્યા છે. તેમાં ઔધિક ઉપકરણના ચૌદ ભેદ નીચે મુજબ છે. ૩ કપડા–બે સૂતરાઉ અને એક ઉનનું એટલે કાંબલ, કાંબલને કપડાં અને પહેરવાને કપડે. ૧ રજોહરણ—કમરૂપી ભાવરજ અને ધૂળ વિગેરે દ્રવ્યરજની પ્રાર્થનાનું સાધન. ૧ મુખપતિકા–(મુહપત્તિ) બેલતી વખતે જીવવિરાધનાથી બચવા મેઢા આગળ રાખવા માટે. ૧ માત્રક–સંયમની શુદ્ધિ, વડિલોની ભક્તિ આદિ માટે પ્રાચીન કાળમાં રખાતું પ્રમાણપૂર્વકનું પાત્ર. ૧ લપટ્ટ–લજા આદિને જિતવા માટે પહેરાતું અધોભાગનું વસ્ત્ર. ૧ પાત્ર–સંયમની જયણા આદિ માટે શાસ્ત્રીય મર્યાદા પ્રમાણે ઉપયોગમાં આવતું લાકડાનું પાત્ર. ૧ પાત્રબંધ–ોલી ૧ પાત્રકેશરિકા–પાતરાં પુજવાની મુહપતિ-ચરવલી. ૧ પડલા-લી પર રખાતા પલા. * આ શબ્દમાં ચેલ શબ્દ પુરૂષલિંગવાચી દેશ્ય શબ્દ છે, તેના આછાદન માટેનું વસ્ત્ર ચલપદ કહેવાય છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ કે ૧૮૬? ઉપધિ-પ્રમાણુ ૧ રજસ્ત્રાણુ–પાત્રો બાંધતી વખતે રખાતું વસ્ત્ર ૧ ગુચ્છક્ક–પાત્ર બાંધ્યા પછી ઉપર ચઢાવાતે ગુચ્છ. ૧ પાત્રસ્થાપન-પાત્રમાં મૂકવાનું આસન-નીચેને ગુર છે. ઉપર મુજબના ઉપકરણમાં સાત ઉપકરણ પાતરાનાં છે, સાત બીજા છે. સાધ્વીઓએ આ ચૌદ ઉપકરણમાં એલપટ્ટા”ને બદલે કમઠક” (પ્રાચીનકાલનું પાત્રવિશેષ) જાણવું, તે ઉપરાંત નીચેના અગ્યાર ઉપકરણે વધારેના જાણવા. ૧ અવગ્રહાનંતક–ગુપ્ત પ્રદેશના રક્ષણ માટે નાવાકારે સચોટ લંગોટ જેવું પહેરાતું વસ્ત્ર. ૧ પટ્ટ–અવગ્રહાનંતક ઉપર મલ્લના કચ્છની જેમ કેડ ઉપર પહેરાતું વસ્ત્ર. ૧ અદ્વૈરુક–(પટ્ટની ઉપર આખા કેડ વિભાગને ઢાંકી અધ સાથળ સુધી પહેરાતું વસ્ત્ર. ૧ ચલણ–અચ્છેરુકની ઉપર ઢીંચણ સુધી પહેરાતું વસ્ત્ર. ૧ અંતર્પરિધાનિકાચલણ ઉપર અધી જંઘા સુધી શરીર સાથે સંલગ્ન રહે તેમ પહેરાતું વસ્ત્ર. ૧ બહિપરિધાનિકા–રે પરોવેલ ઘાઘરા જેવું પગ સુધી પહેરાતું વસ્ત્ર, જે હાલ “સાડે” કહેવાય છે. ૧ કંચુક–સ્તનેના આચ્છાદન માટેનું વગર સીવેલું વસ્ત્ર. Page #212 -------------------------------------------------------------------------- ________________ ઉપધિ-પ્રમાણ : ૧૮૭ : ૧ ઔત્યક્ષિક—જમણી બાજુથી પહેરાતું સ્તનાને આચ્છા દન કરવા માટેનું વસ્ત્ર. ૧ વૈકક્ષિક—ક’ચુક–ઔક્ષિક અન્નેને ઢાંકી દે તેવું પડેરાતું વસ્ત્ર. ૧ સંઘાડી—કપડા તરીકે પહેરાતું વસ, તે ચાર પ્રકારે હાય, બે હાથનું ઉપાશ્રયમાં પહેરવા માટે, ત્રણ હાથના એ એક ગેાચરી માટેનું, એક સ્થડિલ ભૂમિએ જવા માટે, અને એક ચાર હાથનું વ્યાખ્યાનાદિમાં જવા માટે. ૧ સ્કંધકરણી—પવનાદિથી શરીરના કપડાં આઘા—પાછા ન થાય તે માટે વસ્રાની વ્યવસ્થા જાળવનારું વસ્ત્ર, અગર રૂપવતી સાધ્વીઓના દેખાવને અવ્યવસ્થિત કરવા જે વસ્રના ડુચા વાળી પીઠ ઉપર ખૂંધના દેખાવ કરાય તે. કુલ ૧૧ ઉપર મુજબના અગિયાર વસ્ત્રા મળી સાધ્વીને પચીસ ઉપકરણા ‘ઔદ્યિક ઉપધિ'માં જ્ઞાની ભગવતાએ ખતાવ્યાં છે. અગિયાર વસ્ત્રાની સંકલનામાં પુરુષ કરતાં સ્ત્રીઓના અંગેાપાંગેાની વ્યવસ્થા વધુ જાળવવાના જ્ઞાની ભગવાને પ્રધાનઆશય છે; કારણ કે આટલી ખધી વ્યવસ્થા અંતર્ગત ગુપ્ત પ્રદેશાને જાળવવા કરી હાય એટલે કદાચ કાઈ ખળાત્કાર આદિના પ્રસંગ અને તા તે પ્રસંગે પણ શીલવ્યવસ્થાને ધક્કો ન પહોંચી શકે તેવી સુદીર્ઘદર્શિતા આમાંથી સૂચિત થાય છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૮ : ઉપાધિનું માને ઔષહિક ઉપધિમાં નીચે મુજબની વસ્તુઓ છે. ૧ સંથારે ૧ વર્ષાકલ્પ– (માસામાં ૧ ઉત્તરપટ્ટો કારણ પ્રસંગે સામાન્ય વર૧ રજોહરણની અંદરની સાદની ફરફરની વિરાધના નિષદ્યા (વસ્ત્ર) આદિથી બચવા વપરાતી કાબ૧ રજોહરણની બહારની લવિશેષ, ભરવાડની ધાબલી નિષદ્યા (વસ્ત્ર) અને વર્તમાન યુગના રેઈનકેટ જેવી વસ્તુ.) ૧ ડાંડે. આ ઉપરાંત જરૂર પડયે જેનાથી જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના સંસ્કારની પ્રક્વલ ખીલવણી થઈ શકે તેવા બધા સાધનેને સમાવેશ ઔપગ્રહિક ઉપધિમાં થાય છે. ઉપધિનું માન પાતરાં–સામાન્યતઃ પાતરાંનું પ્રમાણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ત્રણ જાતનું તે, જે પાતરાંને ઘેરાવે ત્રણ વેંત અને ચાર આંગલ હોય તે મધ્યમ, તેથી હીન તે જઘન્ય, વધારે તે ઉત્કૃષ્ટ. અથવા પોતાની ગોચરી–આહારના પ્રમાણને અનુકૂળ હેય. તથા પાતરું ગેળ, સમરસ પડઘીવાલું, અશુભ ચિહ્નોથી રહિત અને સારા વર્ણાદિવાળું હોવું જોઈએ. તેમજ જેમાંથી વસ્તુ બહાર કાઢતાં કે દેતાં હાથ ન ખરડાય તેટલા પહેળાં મેંઢાવાળા પાતરાં લેવા જોઈએ, સાંકડા મુખવાળા પાતરામાં જયણે પણ સાચવી શકાય નહિ માટે પહેળાં હેવાળું પાતરું હોવું જોઈએ. Page #214 -------------------------------------------------------------------------- ________________ ઉપધિનું માન : ૧૮૯ : ઝેલી—પાત્રુ` મૂકયા પછી, ગાંઠ વાળ્યા ખાદ ચારે છેડા ચાર આંગલના લટકતા રહી શકે તેટલા માપની. ઉપર-નીચેના ગુચ્છા-ચરવલી—આ ત્રણેનું માપ એક વેંત અને ચાર આંગળનું હાવું જોઇએ. પડેલા—ઉનાળામાં ત્રણ, ચામાસામાં પાંચ અને શિયાળામાં ચાર હાય. જે પલ્લા ભેગા કર્યાથી સૂર્ય તેમાંથી ન દેખાય તેવા ઘન વજ્રના પટ્ટા બનાવવા. વળી તે પદ્મા કામલ સ્પર્શીવાળા હેાવા જોઇએ, જેથી જીવિરાધનાના સ’ભવ ન રહે. તે પટ્ટા અઢી હાથ લાંખા, છત્રીશ આંગળ પહેાળા હાવા જોઇએ. રજસ્રાણુ—પાત્રાં આંધતી વખતે પ્રદક્ષિણાકારે વચમાં ચાર ચાર આંગલ જે વસ્ત્રના ભાગ આવી રહે તેટલું માપ તેનું જાણવું. કપડા—બે સૂતરાઉ અને એક ઉની ત્રણે કપડા અઢી હાથ પહેાળા શરીર પ્રમાણે કપડા જાણવા. રજોહરણ—ડાંડીમાં ઘનતા હેાવી જોઇએ, જેથી જીવ-જંતુ ભરાય નહિ, દશીએ કાંબલના ટુકડા છેડાઓને જ વ્યવસ્થિત કરીને બનાવેલ હાય, તે દશીએ કામલ સ્પવાળી અને વગર ગડેલી હાવી જોઇએ. તથા આખા આધાની જાડાઈ અંગુઠાના પહેલા વેઢા પર તર્જની આંગલી વક્રાકારે મૂકવાથી જે ગેાળાઈ થાય તેટલી હાવી જોઇએ અને દશીએ આઠ આંગલીની અને ડાંડી ચાવીસ આંગલની મળી ખત્રીસ આંગલનું માપ રજોહરણનું હોવું ઘટે, કારણ પ્રસગે એકના પ્રમાણુની Page #215 -------------------------------------------------------------------------- ________________ : ૧૦ : ઉપધિનું માન હીનતા કે અધિકતાએ બીજાનું પ્રમાણ વધારી કે ઘટાડી બત્રીસ આંગલનું માપ જાળવવું જોઈએ. તેની ઉપર (અત્યંતર-બાહ્ય) હાથ પ્રમાણ પોળી બે નિષદ્યાઓ (વસ્ત્ર) ચઢાવી ત્રણ આંટા દેવા. | મુહપત્તિ-એક વેંત ને ચાર આંગલનું માપ દરેકને પિતપતાના હાથથી માપીને જાળવવું, અથવા કાજે કાઢતી વખતે મુહપત્તિને તીરછી રીતે મોંઢા આગલ કરી કંઠના પાછળના ભાગે ગાંઠ દઈ શકાઈ તેટલી મુહપત્તિ જાણવી. ચલપટ્ટો–સ્થવરેને માટે પાતળે અને યુવાનને માટે જાઓ જાણ. સ્થવિરેના ચોલપટ્ટાને બમણે કર્યાથી અને યુવાનેના ચેલપટ્ટાને ચારગણે કર્યાથી હાથ પ્રમાણ સમચોરસ થાય તેટલું માપ જાણવું સંથા–ઉત્તરપટ્ટો–અઢી હાથ લાંબા અને એક હાથ ને ચાર આંગલ પહોળા જાણવા. - ડાંડે–પિતાના શરીરની ઊંચાઈ પ્રમાણે એટલે કે કાન કે નાસિકાના છેડા સુધીને હવે જોઈએ. ઉપર પ્રમાણે ઉપધિસંબંધી માહિતીને જાણી-સમજી યાચિત વિવેકબુદ્ધિના ઉપગપૂર્વક શક્ય હોય તેટલી બીનજરૂરિયાતી ચીજોને ત્યાગ કરી બેદરકારીથી લાગતા અસંયમાદિ દેના પરિહાર માટે ઉદ્યત થવું ઘટે. Page #216 -------------------------------------------------------------------------- ________________ મર્યાદા પટ્ટકે L: ૧૯ : પૂર્વાચાર્ય ભગવંતેએ નિયત કરેલ સંયમની મર્યાદા - સાધુપણું મેળવીને લોકેત્તર પરમ સૌભાગ્યશાળી બનેલ મુમુક્ષુ આત્માને સંયમની આરાધના પ્રતિદિન વધતા વીર્યોલાસપૂર્વક કરવા માટે શાસ્ત્રકાર ભગવંતેએ નિયત કરેલ મન-વચન-કાયાના સદવર્તનનું અવલંબન લેવાની ખાસ જરૂર છે, તેથી જ પ્રાચીન કાળમાં શાસ્ત્રકાર ભગવંતએ નિયત કરેલ સદવર્તનની મર્યાદાને પહોંચી ન વળવાના બહાને મુગ્ધાત્માઓ મર્યાદાહીન જીવન જીવવા તૈયાર ન થઈ જાય માટે દીર્ઘદશ વિવેકી પૂર્વાચાર્ય ભગવંતે સમયે સમયે ગરછવ્યવસ્થાના ગ્ય બંધારણને વ્યવસ્થિત કરી તે તે અલ્પ શક્તિ કે વિલાસવાળાને પણ સંયમની એગ્ય મર્યાદામાં ટકી રહેવાની સુંદર વ્યવસ્થા કરતા હતા, તેવી વ્યવસ્થા પ્રાચીન કાળમાં “સાધુમર્યાદાપટ્ટક ” નામે ઓળખાતી, તેવા ચાર પટ્ટકમાંથી વર્તમાનકાલે અમલમાં મૂકી શકાય તેવી વ્યવસ્થાના કેટલાક નિયમ મુમુક્ષુ આત્માના ભાવ-વીલાસની વૃદ્ધિ અર્થે ચૂંટી કાઢી અહીં આપવામાં આવે છે. (૧) વિ. સં. ૧૬૪૬ પિષ વદ ૩ શુક્રવારે પાટણમાં જગદગુરુ શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજે જણાવેલ પટ્ટકમાંથી ૧ રોજ (ઓછામાં ઓછી એક નવકારવાલી (બાંધી) ગણવી. Page #217 -------------------------------------------------------------------------- ________________ : ૧૯ર મર્યાદા પકો ૨. હંમેશાં મોટાની સેવા-ચાકરી કરવી. ૩ છતી શક્તિએ હંમેશાં દિવસમાં એક ગાથા અથવા છેવટે એક પદ પણ નવું ભણવું ૪ પડિક્કમણું ડાયા પછી “ફુરજી ”િ સુધી અર્થાત્ છ આવશ્યક પૂરાં થતાં સુધી તેમજ આહાર કરતાં કે ઉપધિનું પડિલેહણ કરતાં અને માર્ગે ચાલતાં બોલવું નહિં. પ બિમારી અને વિહાર વિગેરે કારણ વિના હંમેશાં ઓછામાં ઓછું તિવિહાર બિયાસણું કરવું. ૬ મોટા કારણ સિવાય દિવસે સૂવું નહિ કે રાત્રે પહેલી પિરસીમાં અર્થાત્ સંથારપારસી ભણાવ્યા વિના સૂવું નહિં. ૭ માસીને છઠ તથા સંવછરીને અઠમ મેટા કારણ વિના મૂક નહિ. ( ૮ ક્રિયા સંબધી અનુષ્ઠાન-વિધિ કરવાને વિશેષ કરીને ખપ કર અર્થાત્ ક્રિયારુચિ થઈને ક્રિયા કરવામાં તત્પર રહેવું. ૯ પડિલેહણ કર્યા વિનાનું વસ્ત્ર-કાંબલ ન વાપરવું. ૧૦ નીખારેલું (ખેળવાતું, ચમકવાતું કે રંગેલું વસ્ત્ર હોય તે તેને રંગ પરાવર્તન કરીને વાપરવું અર્થાત પાણીમાં નાંખીને રંગ-ચમક–ભભક એ છે કરી નાંખીને વાપરવું. ૧૧ ગૃહ પાસેથી પાછા આપવાની શરતે ઉછીના વસ્ત્ર કે કાંબલ બિલકુલ લેવા નહિ. Page #218 -------------------------------------------------------------------------- ________________ મર્યાદા પદક : ૯૩ : (૨) સં. ૧૬૭૭ વૈશાખ સુદ ૭ બુધવારે પુષ્ય નક્ષત્રે સાબલીનગરે શ્રી વિજયદેવસૂરિ નિમિત મર્યાદાપટ્ટકમાંથી ૧ માસકમ્પની મર્યાદાએ ગીતાર્થે વિહાર કરે. ૨ સમસ્ત યતિએ માંડલે પ્રતિક્રમણ કરવા આવવું, બધાનું કારણ હોય તે ગુરુને પૂછયા વિના સર્વથા ગેરહાજર ન રહેવું. ૩ રાત્રિએ પૂજ્યા વિના સર્વથા ન ચાલવું. ૪ ઉઘાડા મુખે (મુહપત્તિ રાખ્યા વિના) સર્વથા કઈ મુનિએ ન બોલવું. ૫ પ્રતિક્રમણ કર્યા પછી ત્યાં જ જે ગણવું હોય તે ગણવું અને સંથારાપારસી ભણાવ્યા પછી પોતાના સ્થાનકે જવું. - ૬ પ્રતિક્રમણ ડાયા પછી “શુછાનો અ૬િ સુધી પ્રતિક્રમણમાં ન બેસવું. ૭ પાંચપર્વી કેઈએ વસ્ત્ર ન દેવા. ૮ આહાર કરતાં કેઈએ ન બેલવું, બેલવાનું કામ પડે તે પાણી પીને બોલવું. ૯ સાબુએ સર્વથા વસ્ત્ર ન ધોવા. આ નિયમ જેમ બને તેમ એ છે કે મોડો કાપ કાઢ પડે તેવી જયણ રાખી અગર બહુ સ્વચ્છ બગલાની પાંખ જેવા ભપકાબંધ કપડા ન રાખવાને ઉપયોગ રાખી પાળી શકાય તેમ છે. ૧૩ Page #219 -------------------------------------------------------------------------- ________________ : ૧૪. મર્યાદા પદક ૧૦ દરરોજ એક ગાથાદિ કંઈ પણ નવું ભણવું. ૧૧ સર્વ મુનિઓએ તિવિહાર બિયાસણું દરરોજ કરવું. શરીરાદિ બાધાને કારણે ગુરુ કહે તેમ કરવું. ૧૨ કેઈ સાધુ-સાધ્વીએ કેઈપણ સ્થલે એકલા ન જવું, માટે કારણે વડા કહે તેમ કરવું. ૧૩ સાધ્વીએ વ્યાખ્યાનના વખત સિવાય મુનિ પાસે ન આવવું. યતિએ પણ સાધ્વી પાસે ન જવું. ૧૪ સર્વ યતિએ સાધ્વી કે શ્રાવિકા સાથે આલાપ-સંલાપ ન કર. ૧૫ યતિએ અપવિત્રાતાદિ કારણ વિના પગ ન ધોવા. ૧૬ ઉજળા વસ્ત્ર સર્વથા કેઈએ ન પહેરવાં. ૧૭ બાલ, ગ્લાન અને વૃદ્ધ સિવાય બીજા સર્વ યતિઓએ પાંચમ, આઠમ, ચૌદશ સર્વથા ઉપવાસ ન મૂકો, કારણે મૂકવું પડે તે વિગય ન લેવી. ૧૮ વર્ષર્વીએ સાધુ-સાધ્વીએ વિગય ન લેવી. ચૌદ વર્ષ ઉપરાંતની વય વાળા શિષ્યને પણ ન આપવી, ચૌદ વર્ષની અંદરનાને ભણતા હોય તે આપવી. ૧૯ દિવસે કારણ વિના સાધુ-સાધ્વીએ ન સૂવું. ૨૦ પ્રતિક્રમણમાં સ્તવન બેલાતું હોય ત્યારે માગું કરવા કારણ વિના ન જવું. ૨૧ યતિએ મહેમાંહે કલેશ ન કરે અને ગૃહસ્થ દેખતાં કેઈએ એ કલેશની વાત પણ ન કરવી. Page #220 -------------------------------------------------------------------------- ________________ મર્યાદ્રા પટ્ટક : ૧૯૫ : ૨૨ પડિહારું ( ગૃહસ્થ પાસેથી પાછા આપવાની શરતે ઉછીની લાવેલ ચીજ ) સર્વથા માટા કારણ વિના કાઈ સાધુએ ન લેવું. ૨૩ યતિએ કે સાધ્વીએ ઉપાશ્રયની બહાર ન બેસવું. ૨૪ યતિએ શ્રાવિકાને-સાધ્વીને ગીત-રાસ વગેરે ભણાવવા નહિ અને સંભળાવવા નહિ. ૨૫ વિહાર કરતાં સવ યતિએ–ઠાણા દીઠ ડ...ડાસણ રાખવા, પુંજવા–પ્રમાર્જવાનો ખપ વિશેષ રાખવે. ૨૬ સ યતિએ દિન પ્રત્યે ૧૦૦૦ સજ્ઝાય કરવી. તેટલી ન કરી શકે તેા ૫૦૦ સજ્ઝાય કરવી, અર્થાત્ તેટલી ગાથાઓ સંભારી જવી. (૩) સં. ૧૭૧૧ માહ સુદ ૧૩ ગુરુવારે પુષ્યનક્ષત્રે પાટનગરે શ્રી વિજયસિંહસૂરિ પ્રાસાદીકૃત મર્યાદાપટ્ટકમાંથી ૧ સુવિહિત ગીતા ની નિશ્રાએ સવ યતિઓએ વિહાર કરવેા. ૨ યથાશક્તિ નિત્ય ભણવાભણાવવાના, લખવા-લખી આપવાના, અર્થ ધારવા-કહેવાના ઉદ્યમ કરવા. જ્ઞાનાચારમાં છતી શક્તિ ગેાપવવી નહિં. ૩ યાગ વહ્યા વિના કેાઈએ સિદ્ધાંત વાંચવા નહિં. ૪ દિન પ્રત્યે આઠ થાઇએ ત્રિકાલે દેવ વાંઢવાં, જઘન્યપદે એક વાર વાંદવાં. Page #221 -------------------------------------------------------------------------- ________________ : ૧૯૬ : મર્યાદા પટ્ટક ૫. વહેરવા જતાં કે સ્થડિલ જતાં માગમાં સર્વથા કેઈએ ન બોલવું, કદાચિત બલવાનું કાર્ય પડે તે બાજુ પર ઊભા રહીને બેસવું. ૬. ઊઘાડે મેઢે બોલવું નહિં તેમજ ક્રિયા કરતાં કે આહાર કરતાં બેલવું નહિં. ૭. એષણાશુદ્ધિ યથાશક્તિ કરવી, તેમાં અસમંજસપણું ન કરવું. ૮. એકલા ગોચરી લેવા સર્વથા ન જવું. ૯. ઉપધિપ્રમુખ પુછ-પડિલેહીને ઊંચે મૂકવી કે લેવી. ઉપકરણ, પાત્રો ઉભય ટેક પડિલેહવાં. ૧૦. તળિયા ઉપરાંત પગ ન ધોવા. ૧૧. વડાને દેખાડયા વિના આહાર ન લે. ૧૨. એકલી સ્ત્રી સાથે એકલા આલાપ ન કરે. ૧૩. વસ્ત્ર આઘુંપાછું બાંધી ન મૂકવું, માગે સુખે નિર્વાહ થાય (ઉપાડી શકાય,) બે વાર પદિલેહણ થાય, અને પલિમંથ (વધુ પડતે સમયને ભેગ જેની સાચવણ-પડિલેહણાદિમાં આપવું પડે) ન થાય તેટલું ને તેવું જ રાખવું. ૧૪. પુસ્તક ગૃહસ્થને ઘેર સીવીને ન મૂકવું, જ્ઞાનાદિક વૃદ્ધિને અર્થે છૂટું જ રાખવું, કે જેથી તેને લાભ બીજા લઈ શકે. તેના પર મૂચ્છ ન કરવી. ૧૫. દિવસના બે ઘડી પહેલી ને બે ઘડી પાછલી આહારપાણ આશ્રી જાળવવી, વિશેષ કારણે પણ સૂર્યોદયાસ્ત વેળા જેવી. Page #222 -------------------------------------------------------------------------- ________________ મર્યાદા પદક : ૧૯૭ : ૧૬. દિનપ્રત્યે છતી શક્તિએ માર્ગાદિ કારણ વિના એકાસણાદિ તપ કરે. ૧૭. પાંચપર્વી વિગય ન લેવી. ૧૮. દરરોજ કાંઈક પણ અભિગ્રહ કર. ૧૯. અનાચીણું વસ્તુ ન વહેરવી. શીતકાલ વિના ખજુર, દ્રાક્ષ વગેરે ન લેવા. આદ્ર પછી કાચી ખાંડ ન વહેરવી. ૨૦. દિન પ્રત્યે છતી શક્તિએ ૧૦-૨૦ લોગસ્સને કાઉસગ્ન કરે. • ૨૧. દશવિધિ સામાચારી વિશેષ પ્રકારે પાળવી. (૪) સં. ૧૭૭૩ મહા સુદ ૨ સોમવારે ભ. શ્રી વિજયક્ષમાસૂરીશ્વરકૃત મર્યાદાપકમાંથી ૧. નિત્યપ્રતિ એકાસણાં કરવાં. કારણવિશેષે ઔષધાદિની જયણા. - ૨. બીજા સાધુને સઝાય કીધા વિના સ્પંડિલ ભૂમિકાએ જાવા ન દેવા, કદાપિ જરૂર બાધા હોય તે પણ તેમની આજ્ઞા માંગીને જાવું. ૩. પાટે ગીતાર્થ બેસે. ' ૪. કેટલાક ગીતાર્થે નગરપંડેલીયા-દેશપંડેલિયા (ઠેકેદાર) થઈ રહ્યા છે, તે સર્વ યતિઓને દેશ પરાવર્ત કરવા, ૩ તથા ૭ વર્ષ દેશમાં રાખવા. પછી વળી દેશપરાવર્તન કરવા. ૫. સ્થાન-સ્થિરવાસની આજ્ઞા વૃદ્ધ હોય-વિહારશક્તિ ન હોય તેને આપવી. Page #223 -------------------------------------------------------------------------- ________________ શું કરવાથી પ્રાયશ્ચિત આવે ? : ૧૯૮ : ૬. ગીતાની સેવા અર્થે એક શિષ્ય પાસે રહે. ૭. સાધુ સમસ્તે સધ્યાએ કે અસૂરે સવારે ન નીસરવું. ઉપર મુજબના ચારે પટ્ટામાંથી તારવી કાઢેલ ઉપયાગી મર્યાદાસૂત્રા વિવેકીએ અવશ્ય યથાશક્તિ ધ્યાનમાં રાખી જીવનને સંયમની પરિણિતિની રમણતાવાળું મનાવવા પ્રયત્નશીલ થવું જોઇએ. શુ કરવાથી પ્રાયશ્ચિત આવે? વીતરાગ પરમાત્માના શાસનમાં આરાધના કરનારાઓને સતત ઉપયાગપૂર્વક જાળવી રાખવા જેવા આરાધકભાવે ટકાવી રાખવા માટે જ્ઞાનાદિસાધક પ્રવૃત્તિમાં અનાભાગાદિ કારણે થઈ જતા અસત્તામાંથી પાછા હઠવાની જાગૃતિ પ્રધાનપણે જરૂરી વર્ણવી છે. તે અંગે સાધુજીવનમાં જે જે પ્રવૃત્તિએ અસત્તનરૂપે જ્ઞાની ભગવંતાએ શાસ્ત્રામાં વિસ્તારથી જણાવી છે, તેમાંની કેટલીક મુમુક્ષુ આત્માને સાવધાની કેળવવા ઉપયાગી થઈ પડે તે શુભ આશયથી જણાવાય છે. અસત્ત`નાની યાદી ૧ રાજ ત્રિકાલ ચૈત્યવંદન (દહેરાસર-દર્શનાર્દિ) ન કરે તે. ૨ અવિધિથી ચૈત્યવંદન કરે તા. ૩ પેાતાની શાભા-પૂજા માટે ફૂલ-ફૂલ ખીજાદિની વિરાધના કરે તા. Page #224 -------------------------------------------------------------------------- ________________ શું કરવાથી પ્રાયશ્ચિત આવે ? ૪ ચૈત્યવંદન કે સ્વાધ્યાય કરતાં કે સ્તવન બેલતાં અંતરાય કરે તે. ૫ પ્રતિક્રમણ ન કરે તે. ૬ બેઠા પ્રતિક્રમણ કરે તે. ૭ અનુપગથી કરે તે. ૮ પ્રતિક્રમણના સમયનું ઉલ્લંઘન કરે તે. ૯ સંથારામાં સૂતાં સૂતાં પ્રતિક્રમણ કરે તે. ૧૦ સંથારામાં બેસીને પ્રતિક્રમણ કરે તે. ૧૧ માંડલીમાં પ્રતિક્રમણ ન કરે તે. ૧૨ સર્વશ્રમણ સંઘની ત્રિવિધ ત્રિવિધે ક્ષમાપના કર્યા વગર પ્રતિક્રમણ કરે તે (એટલે કે કેઇની સાથે કષાયાદિ થયે હેય તે તેની શાંતિ કર્યા વિના પ્રતિક્રમણ કરે તે.) - ૧૩ પદેપદની ઉચ્ચારશુદ્ધિના ઉપયોગ વિના પ્રતિક્રમણ કરે તે. ૧૪ પ્રતિક્રમણ કર્યા વિના સંથારામાં કે પાટ પર સૂઈ જાય તે. ૧૫ દિવસે સૂએ તે. ૧૬ અનુપગે કે અવિધિએ ઉપધિ-વસતિનું પડિલેહણ કરે તે. ૧૭. પડિલેહણ કર્યા વિનાની ઉપાધિ વાપરે છે. ૧૮ પડિલેહણ કરી સંથારાભૂમિએ કાજે ન લે તે. અગર અજયણાએ કાજે પરઠવે તે. Page #225 -------------------------------------------------------------------------- ________________ : ૨૦૦ : શું કરવાથી પ્રાયશ્ચિત આવે ? . ૧૯ પડિલેહણ પછી થુંકવા આદિની કુંડીની ભસ્માદિને ન પરઠવે તે, અગર સૂર્યોદય પહેલાં પરઠવે તે. ૨૦ વનસ્પતિ અને ત્રસ જીવવાળી ભૂમિએ માગું આદિ પરઠવે તે. ૨૧ પરિઝાપનિકા ભૂમિનું વિધિપૂર્વક પડિલેહણ ન કરે તે. ૨૨ વગર મુહપત્તિએ ક્રિયા કરે છે કે બગાસું કે વાચનાદિ સ્વાધ્યાય કરે તે. ૨૩ સાવરણીથી કાજો કાઢે તે. ૨૪ સૂર્યોદય પછી પહેલા પહેરમાં એક ઘડી બાકી રહે ત્યાં સુધી નવું ન ભણે તે અગર સ્વાધ્યાય ન કરે તે. * ૨૫ દિવસના પહેલા પહેરે સ્વાધ્યાયને બદલે વિકથા કરે તે. ૨૬ સ્વાધ્યાયાદિની શક્તિ ન હોય તે દિવસના પહેલા પહારે નવકારમંત્રનું સ્મરણ ન કરે તે. ૨૭ વ્યાખ્યાન ન સાંભળે તે અગર વાચનાદિ સ્વાધ્યાય કે અર્થ ગ્રહણ ન કરે તે. ૨૮ પ્રતિક્રમણ–વાચના કે સ્વાધ્યાય કરતાં, ચાલતાં કે ઊભાં રહેતાં કે તેઉકાયની ઉજેહી પડતાં શરીરાદિને સંકેચ ન કરે તે. ૨૯ થઈ ગયેલ પાપની આલોચના કરી ગુરુ પાસે પ્રાયશ્ચિત ન લે તે. ૩૦ પહેલી કે બીજી પારસીમાં ફરવાની દષ્ટિએ ઉપાશ્રય બહાર જાય તે. Page #226 -------------------------------------------------------------------------- ________________ શું કરવાથી પ્રાયશ્ચિત આવે ? : ૨૦૧ : ૩૧ ગૃહસ્થના ઘર પાસે અશુચિ કરે તે. ૩૨ રાત્રે ઠલે જાય તે. ૩૩ દિવસે જોઈ ન રાખેલ (વગર પડિલેહેલી) ભૂમિએ રાત્રે ઠલ્લો-માગું પરઠવે તે. ૩૪ પહેલા કે બીજા પહેરમાં સ્વાધ્યાયાદિ પડતું મૂકીને વિકથા, અનુપયેગી વાત કે આર્તાદિધ્યાનને પિષક કથાઓ કરે કે ઉદીરે તે. ૩૫ ઉપાશ્રયમાંથી નિકળતાં “બાવર ” ન બેલે તે. ૩૬ ઉપાશ્રયમાં પેસતાં “જિલદી” ન બેલે તે. ૩૭ વારંવાર ઉપાશ્રયમાંથી બહાર જાય તે. ૩૮ ગુરુ આજ્ઞાથી ગોચરી આદિ માટે વસતિમાંથી બહાર ગયા પછી રસ્તા વચ્ચે ગમે ત્યાં કથા-વિકથાદિ કરે છે. ૩૯ (મોજા આદિ) પગરખાને ઉપયોગ કરે તે. ૪૦ વિચારપૂર્વક, મધુર, થેડું, કામ પૂરતું, ગવરહિત, તુચ્છકારસહિત, નિર્દોષ અને સ્વપરહિતકારી ભાષા ને બેલે તે. ૪૧ સાવધ ભાષા બોલે છે. ૪૨ વધારે બેલ બેલ કરે તે. ૪૩ “જકારના પ્રવેગપૂર્વક બેલે તે. ૪૪ કષાય કરે કે ઊદીરે તે. ૪૫ કષાયની શાંતિ કર્યા વિના વાપરે કે રાતવાસી કષાય રાખે તો. Page #227 -------------------------------------------------------------------------- ________________ : ૨૦૨ : શુ' કરવાથી પ્રાયશ્ચિત આવે ? ૪૬ મભેદી, પરુષ, કર્કશ, અનિષ્ટ નિષ્ઠુર વચના આલે તા. ૪૭ કચકચાટ, લડાઈ, ઝઘડા, ઢટા કરે તા. અસભ્ય ભાષા કે અપશબ્દો ખેલે તા. ૪૮ વડીલેાની અવલેહના કરે તેા. ૪૯ ગચ્છ, સંધ કે માંડલીની મર્યાદાનું ઉલ્લ‘ઘન કરે તા. ૫૦ અયેાગ્યને સૂત્રા ભણાવે કે અવિધિથી સારાવારણાદિ કરે તા. ૫૧ બેસતા કે ઊભા થતાં સંડાસા ( સાંધા )આનું પ્રમાજન ન કરે તા. પર કાઇપણ ચીજને લેતાં-મૂકતાં પૂજવા–પ્રમાજ વાના ઉપયાગ ન રાખે તે. જેમ તેમ લે–મૂકે તા. ૫૩ સંયમની સાધનાને અનુકૂલ ઉધિ જરૂર કરતાં વધારે રાખે તા. ૫૪ આઘાને ખભા પર કુહાડાની જેમ રાખે તા. ૫૫ કપડાં, આઘા કે દાંડાના અવિધિથી ઉપયાગ કરે તા. ૫૬ અંગેાપાંગ ખાવવા—આદિ શરીરશુશ્રુષા કરાવે તા. ૫૭ બેકાળજીથી ક'ઈપણ સંયમે પકરણ ખાવાઇ જાય તા. ૫૮ જાણ્યે-અજાણ્યે વિજળી વરસાદના સંઘટ્ટો થાય તા. ૫૯ સ્ત્રીના પરપરાએ પણ સંઘટ્ટો થાય તા. ૬૦ અકલ્પ્ય વસ્તુનું ગ્રહણ કરે તા. Page #228 -------------------------------------------------------------------------- ________________ શુ' કરવાથી પ્રાયશ્ચિત આવે ? ૬૧ ગેાચરી ગયે છતે કથા-વિકથાદિ કરે તા. ૬૨ ગોચરી જે રીતે જે ક્રમથી વહારી હાય તે રીતે ગુરુ પાસે ન આલેાવે તા. : 203 : ૬૩ પચ્ચક્ખાણુ પાર્યા વિના ગાચરી વાપરે તા. ૬૪ સાધુઓની ભક્તિ કર્યા વિના ગેાચરી વાપરે તે. ૬૫ વાપરતાં કે ગેાચરી વહેંચતા દાણા વેરે તા. ૬૬ વિવિધ પ્રકારાથી રસાના આસ્વાદપૂર્વક ગોચરી વાપરે તા. ૬૭ સ્વાદિષ્ટ વસ્તુમાં રાગ કરે તા. ૬૮ કાઉસ્સગ્ગ કર્યા વિના ( ગુરુની સ`મતિ લીધા વિના ) વિગય વાપરે તા. ૬૯ એ વિગયથી વધારે વાપરે તા. ૭૦ નિષ્પ્રયાજન ( સ્વાદૃષ્ટિથી) વિગય વાપરે તા. ૭૧ ગ્લાન નિમિત્તની ચીજ ગ્લાનને આપ્યા વિના વાપરી જાય તા. ૭૨ ગ્લાનની ભક્તિ કર્યા વિના વાપરે તે. ૭૩ પેાતાના બધા કામ પડતા મૂકી ગ્લાનની ભક્તિ ન કરે તા. ૭૪ ગ્લાનની ભક્તિના બહાને પેાતાના સ્વાધ્યાયાદિમાં પ્રમાદ કરે તા. ૭૫ ગ્લાનાવસ્થામાં કારણે સેવવા પડેલ દાષાનું પ્રાયશ્ચિત ન લે તેા. Page #229 -------------------------------------------------------------------------- ________________ * ૨૦૪ : શું કરવાથી પ્રાયશ્ચિત આવે ? ૭૬ ગ્લાનનાં કહેતાની સાથે જ તેનું કામ ન કરે તે. ૭૭ ગોચરીના બેંતાલીસ દશેની યથાશક્ય જયણા ન રાખે તે. ૭૮ ૭ કારણ સિવાય ગોચરી વાપરે છે. ૭૯ વાપરતી વખતે સારી-ખરાબ ચીજની કે તેને આપનારની પ્રશંસા-નિંદા કરે તે. ૮૦ રસલુપતાથી પદાર્થને વધુ સ્વાદિષ્ટ બનાવી વાપરે છે. ૮૧ છતી શક્તિએ આઠમ, ચૌદશ કે જ્ઞાનપાંચમે ઉપવાસ, ચેમાસીને છઠ્ઠ કે સંવચ્છરીને અઠ્ઠમ ન કરે તે. ૮૨ સંયમના ઉપકરણે વ્યવસ્થિત સંભાળપૂર્વકન રાખે તે. ૮૩ પાત્રા બાંધતાં ઝેળીની ગાંઠ ન છોડે તે. ૮૪ ગોચરી વાપર્યા પછી માંડલીને કાજે ન લે તે. ૮૫ સાંજના પ્રતિક્રમણ કર્યા પછી વિધિપૂર્વક ઉપયોગ સાથે સ્વાધ્યાય (પહેલે પાર પૂરો ન થાય ત્યાં સુધી) ન કરે તે. ૮૬ પ્રથમ પિરસી પૂરી થયા વિના સંથારે પાથરે તે. ૮૭ સંથારે પાથર્યા વિના સૂઈ જાય તે. ૮૮ વગર પડિલેહેલી જગ્યાએ સંથારે કરે તે. ૮૯ અવિધિથી સંચાર કરે તે. ૯૦ ઉત્તરપટ્ટો ન પાથરે તે. ૯૧ બેવડ ઉત્તરપટ્ટો પાથરે તે. * આ કારણે આ જ પુસ્તકના પા. ૧૦૪ ઉપર વર્ણવેલા છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ શું કરવાથી પ્રાયશ્ચિત આવે ? : ૨૦૫ : - ૯૨ સર્વ જીવરાશિને સાચા દિલથી ક્ષમાપના કર્યા વિના સૂઈ જાય તે. ૯૩ આહાર, ઉપાધિ અને શરીરને સાગારિક રીતે સિરાવ્યા વિના સૂઈ જાય તે. ૯૪ કાનમાં રૂના કુંડલ નાખ્યા વિના સૂઈ જાય તે. ૫ સંથારામાં સૂતી વખતે ગુરુપરંપરાગત મંત્રાક્ષથી આત્મરક્ષા કર્યા વિના સૂએ તે. ૯૦ અનિત્યાદિ બાર ભાવનાઓ વિચાર્યા વિના સૂએ તે. ૯૭ રાત્રે છીંક, બગાસું કે ઉધરસ ખાય, અગર તેની યોગ્ય જણ ન સાચવે તે. ૯૮ ઊંઘ પૂરી થયા પછી પણ પ્રમાદાદિથી મર્યાદા ઉપરાંત સંથારામાં પડ્યા રહે છે. ૯ સચિત્ત પૃથિવી આદિ છ કાયને જાણતાં અજાણતાં સાક્ષાત્ કે પરંપરાએ સંઘટ્ટો થાય તે. ૧૦૦ વાપર્યા પછીનું ચૈત્યવંદન ન કરે તે. ૧૦૧ શાસ્ત્રીય મર્યાદાનુસાર સંયમી જીવન જીવવા માટે બેદરકારી સેવે તે. આ મુજબ કેટલીક સંયમ વિરુદ્ધ આચરણાઓ જાણવી, તેના આસેવનથી સંયમારાધના દુષિત થાય છે, માટે સદગુરુ પાસે તેનું યોગ્ય પ્રાયશ્ચિત્ત લઈ સંયમની આરાધના નિર્મલ કરવા માટે જાગૃત રહેવું જોઈએ. - આ નેંધ પરમપવિત્ર શ્રી મહાનિશીથસૂત્ર આદિ આમિક આચારગ્રંથેના આધારે તૈયાર કરી છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ S સચમાપયેાગી અ'તિર્નરીક્ષણ માટે જરૂરી કા વ્યવસ્થા પત્રક સયમી આત્માની દરેક પ્રવૃત્તિ જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણેની હાય છે, પણ તેમાં સફળતાપૂર્વક પ્રયત્નની ભૂમિકા માટે આપણી શક્તિઓ મન-વચન-કાયા દ્વારા કઈ માજી વહે છે! તેની સાચી જાણકારી માટે નીચે નાના પ્રમાણમાં રૂપરેખા આપી છે. આ મુજબ વિવેકી આરાધકને ગુરુગમથી કરવાથી મનેઅંળ, વાણી, સંયમ અને શારીરિક સફલ પ્રવૃત્તિએ આપેઆપ વિકસે છે.. સવારે કેટલા વાગે ઉઠ્યા ? કેટલા જાપ કર્યા ? કેટલા શ્લેાક વાંચ્યા ? કેટલા શ્લેાક કઠસ્થ કર્યો ? કેટલે। વખત જ્ઞાનગેાછી કરી ? કેટલે! વખત મૌન રહ્યા ? કેટલા વખત વિકારીભાવ ઉપજ્યા ? બીજાનું કામ પરમાર્થ વૃત્તિથી કર્યું કે નહિ ? કેટલીવાર અસત્ય ભાષણ ? કેટલીવાર માયા પ્રયાગ ? કેટલીવાર ક્રોધ થયા ? કેટલીવાર ચીડાણા ? કેટલે। સમય ફોગટ ગુમાવ્યે ? શાસ્રાનું વાંચન–શ્રવણું કર્યું? આજે ખાસ રીતે કયા ગુણની કેળવણી કરી ? આજે કયા દોષને ટાળવાના પ્રયત્ન કર્યો ? આજે કઈ કુટેવને તજવા સક્રિયતા થઈ ? આજે કુટેવને વવાના પ્રયત્નમાં સફળ કે નિષ્ફળ ? Page #232 -------------------------------------------------------------------------- ________________ વ્યવસ્થા પત્રક : ૨૦૭ : આજે કઈ ઈન્દ્રિય સૌથી મુહપત્તિને ઉપગ રહ્યો ? પ્રબળ બની? ચાલવામાં ઈર્યાસમિતિ આજે ગુરુવિનયમાં જ્યાં બેદર- જળવાઈ? . કારી કરી? ગોચરીના ૪૨ દેષમાંથી ક્રિયાની શુદ્ધિમાં કયાં , કયા દેષ લાગ્યા? પ્રતિ, માં બેલ્યા? માંડળીનાં પાંચ દેષમાંથી પડિટ માં , ક્યો દેષ લાગ્યો? વાંદણ ખમાત્ર ની મર્યાદા પુજવા–પ્રમાર્જવાને બરાબર સાચવી? ઉપગ. રહ્યો? દ્રવ્ય કેટલા વાપર્યા ? ગૃહસ્થ અધર્મ પામે તેવું નિદ્રા-પ્રમાદ થયો ? - વર્તન કર્યું? વિકથા કરી ? અવિનય–ઉદ્ધતાઈને પ્રસંગ પચ્ચખાણ શું કર્યું? આવ્યું? સ્વાધ્યાય કેટલો કર્યો? “આ રીતે વ્યક્તિગત ગુણ–દેના પ્રશ્નો ઉભા કરી તેના ઉપર સૂકમચિંતન કરવાથી સંયમ માર્ગે સ્કુર્તિનું બળ વધે છે.” Page #233 -------------------------------------------------------------------------- ________________ [ સાધુ જીવનની રૂપરેખા | ૧ રાતના કેટલા કલાક નિદ્રા લીધી? છ કલાકની નિદ્રા પૂરતી ગણાય. રાત્રે દશ વાગે સૂવું અને ચાર વાગે ઊઠવું જોઈએ. જરૂર કરતાં વધારે સુવાથી જડતા વધે છે અને મગજશક્તિ નબળી પડે છે. આરાધનામાં આગળ વધવા માટે નિદ્રાને ઘટાડતા જવું જોઈએ, નિદ્રા એ સર્વઘાતી પ્રકૃતિ છે એ ભુલવું નહિ. ત્રણ ત્રણ માસે અડધે અડધો કલાક નિદ્રા ઘટાડવાથી બાર માસ બાદ ચાર કલાકની નિદ્રા સુધી પહોંચી શકાય છે. શ્રી ઝાષભદેવ સ્વામીએ છદ્મસ્થકાળમાં ૧૦૦૦ વર્ષમાં અહેરાત્રિ અને વીર પ્રભુએ સાડાબાર વર્ષનાં છદ્મસ્થ કાળમાં અન્તર્મુહૂર્તની નિદ્રા લીધી હતી. • સુતી વખતે મનમાં અમુક સમયે ઉઠવાને દઢ નિશ્ચય કરવાથી તે જ સમયે ઉઠી શકાય છે. ર સવારે કેટલા વાગે ઉઠયા? બ્રાહ્મ મુહૂર્તમાં જાગૃત થઈ જવું જોઈએ. શાસ્ત્રોમાં સાધુ માટે બે પ્રહરની નિદ્રા કહેલી છે. તેમાં પદસ્થાને એક પ્રહર નિદ્રા કહી છે. જાપ-ધ્યાન-સ્વાધ્યાયાદિ માટે બ્રાહ્મમુહૂર્ત જ સર્વોત્તમ છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ સાધુ જીવનની રૂપરેખા : ૨૦૯ : મન વગર પ્રયત્ને તે સમયે શુભ ધ્યાનમાં જોડાઈ શકે છે. તે સમયે શાંત વાતાવરણ હેાવાથી શાશ્વત જીવનને અનુભવવાનું સામર્થ્ય રહેલું હાય છે. ઉચ્ચ વિચારા તથા સયાગાને પોતાના તરફ આકર્ષવાનું ખાસ રહસ્ય અને મળ પ્રભાતના સમયમાં રહેલું છે. ૩ કેટલા જાપ કર્યો? આ કલિયુગમાં જાપ આત્મજ્ઞાન માટે સ્પેલામાં સ્કેલે ઉપાય છે. જાપ સમાધિમાં પરિણમે છે. વારંવાર નામ સ્મરણ એ જાપ છે. તેનાં ત્રણ પ્રકાર છે. વૈખરી (સ્પષ્ટ ઉચ્ચારણરૂપ ) ઉપાંશુ (અન્તર્જ પાકાર ) અને માનસિક. જાપ માટે દરેકે ૧૦૮ પારાની માળા રાખવી જોઇએ. મનને ઈશ્વર તરફ વાળવા માળા એ ચાબુક છે. વૈખરી અને ઉપાંશુ જાપ કરતાં માનસિક જાપ દશ હજારગણુ' ફળ આપે છે. રાજ ૧૦૮ વાર નમસ્કાર મહામત્રના જાપ કરવા જ જોઇએ. ભગવાનનું નામ લેવાથી વિકાસના માર્ગ ખુલે છે. શરીર સાથેની એકતાથી છૂટા થવાય છે. શુદ્ધ ભાવ અને પ્રેમભક્તિથી ભગવાનનું નામ લેનાર પ્રભુ સાથે એકતા અનુભવે છે. સૌથી શ્રેષ્ઠ માનસિક જાપ છે. જેમાં જીભ કે હાફ હાલે નહિ. ૧૪ Page #235 -------------------------------------------------------------------------- ________________ સાધુ જીવનની રૂપરેખા : ૨૧૦ : ૪ કેટલા શ્લાનું વાંચન કર્યું? શાસ્ત્રના વાંચનથી આત્મા તત્ત્વના જ્ઞાતા અને છે. લાંબા વાંચનથી મહુશ્રુત થવાય છે. અતિશય જ્ઞાનીઓના વિરહમાં શાસ્ત્ર વાંચન એ જ આત્મા દ્વારના પરમ મા છે. શાસ્ત્રનું વાંચન ૫કિતએ લગાવવા પુરતું જ ન રહેવું જોઇએ. પણ જીવનમાં વણી લેવું જોઇએ. રાજ ૫૦૦ શ્ર્લાક પ્રમાણુ જરૂર વાંચવું. ૫ કેટલા શ્લાક કઠસ્થ કર્યો ? શાસ્ત્રના લેાક યા ગાથા કે ગદ્ય ક’ઠાગ્ર રાખવાથી વૈરાગ્ય શુદ્ધ થાય છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયાપશમ થાય છે, છ મહિને પણ એક ગાથા થાય તે પણું ગેાખવાનું જારી રાખવું રાજ ૧ કલાક તા ગેાખવું. અપ્પભટ્ટસૂરિ રાજ ૭૦૦ શ્ર્લાક ગેાખતા હતા. ૬ કેટલા વખત સત્સંગ કર્યો? ત્યાગી કે સત્સ`ગના પ્રભાવ અર્ચિત્ય છે. જ્ઞાની, ધ્યાની, ચેાગી એવા ગુણીજનના સમાગમ મહાન લાભ આપે છે. પુણ્યવાનાને જ તેને સમાગમ થાય છે. સંગ થયા પછી પણ તેના લાભ થાડા જ આત્માએ લઇ શકે છે. સત્સ`ગની એક ક્ષણ પાપી આત્માને ઉદ્ધારનારી થાય છે. તેમની સેવા, વચન ઉપદેશનું શ્રવણ કષાયથી સળગતાને શાંત કરે છે. તેવા સત્સંગના સાક્ષાત્ લાભ ન મળે ત્યારે તેમનાં પુસ્તકનું વાંચન મનન પણ લાભદાયી છે, Page #236 -------------------------------------------------------------------------- ________________ સાધુ જીવનની રૂપરેખા ૭ કેટલા વખત સદુપદેશ સાંભળ્યા? સદુપદેશ એ આત્માની આધ્યાત્મિક પ્રગતિમાં અસાધારણ કારણ છે. હિતમાં પ્રવૃત્તિ અને અહિતમાં નિવૃત્તિ કરાવનાર સદુ: પદેશ જ છે. આજે ઉપદેશ શ્રવણના રસ ઉડતા જાય છે તે વ્યાજખી નથી. : ૧૧ : સદુપદેશમાં અનેક ગ્રન્થાનું દાહન મળે છે જ્યારે વાંચી જવામાં એક જ ગ્રંથનું જ્ઞાન મળે છે. ૮ કેટલા વખત મૌન રહ્યા? નિરર્થક વાતા કરવાથી અને ગપ્પાં મારવાથી શક્તિના દુર્વ્યય થાય છે. મૌન રહેવાથી વિચારબળ વધે છે. તેમજ ખેલખેાલ કરવાની કુટેવ ઉપર કાબુ આવે છે. બહુ ખેાલનારથી અસત્ય કે સાવદ્ય ખેલાઇ જાય છે. મૌન એ સત્યવ્રતના પાલનમાં અને ક્યાયના નિગ્રહમાં ઘણીજ મદદ કરે છે. રાજ આછામાં ઓછું એક કલાક મૌન રહેવું જ જોઇએ. મૌન કરતી વખતે ઉચ્ચ વિચારા, જાપ, ધ્યાન કે સ્વાધ્યાય કરવા. ૯ કેટલા વખત માંડલીના કાય માં ગાળ્યા ? માંડલીનું કામ એ પ્રત્યેકની ફરજ છે, તે કામ વેઠની જેમ નહિ કરવું, પણુ આત્મ નિસ્તારનું કારણ સમજી કરવું જોઇએ. Page #237 -------------------------------------------------------------------------- ________________ : ૨૧૨ : સાધુ જીવનની રૂપરેખા ૧૦ પચ્ચકખાણું શું કર્યું? તપ એ નિજેરાનું પરમ અંગ છે. સશક્ત સાધુએ ઓછામાં ઓછું એકાસણું કરવું જોઈએ. એકાસણું કરવાથી સ્વાધ્યાયને ટાઈમ બહુ મળે છે. આત્માને સ્વભાવ અણાહારી છે, એ વાતનું સ્મરણ એકાસણા સિવાય સાનુબંધ ન ટકે. ૧૧ કેટલી વાર અસત્ય બોલાયું? સત્ય જગતમાં વિજયવંત છે. સત્યવાદીને કોઈ ચિંતા હેતી નથી. તેનું મન હંમેશા શાંત અને પવિત્ર રહે છે. તેને બધા પૂજ્ય તરીકે જુવે છે. બાર વરસ સતત સત્ય બોલવાથી વાગૂલબ્ધિ અને વચનસિદ્ધિ પ્રાપ્ત થાય છે. ધથી, લેભથી, ભયથી અને હાસ્યથી અસત્ય બેલી જવાય છે. માટે તેનાથી સદા દૂરને દૂર રહેવું. મહારાજા કુમાર પાળ ભૂલથી અસત્ય બોલવાનું પ્રાયશ્ચિત આયંબિલ કરતા હતા. ૧૧ કેટલી વાર ગુસ્સે થવાયું?' * શાંતિને શત્રુ ગુસ્સે છે. હૃદયમાં રાખેલી કામના પૂર્ણ ન થાય ત્યારે ગુસ્સો આવે છે. ક્ષમા, પ્રેમ, અહિંસા અને લઘુતાથી ગુસ્સે નાશ પામે છે. ક્ષમાદિ ગુણે ઉશ્કેરાએલા જ્ઞાનતંતુઓને શાંત કરે છે. ગુસ્સે હોય ત્યાં સુધી કાંઈ પણ ખાવું પીવું નહિં. પરમેષ્ઠિને જાપ કરવાથી ગુસ્સે શમી જાય છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ સાધુની દિનચર્યા કે ૨૧૩ ? તેમ છતાં ગુસ્સે ન સમાય તે એ સ્થાનને થોડા સમય માટે ત્યાગ કરે અને એકાંતમાં જઈ પ્રભુની પ્રાર્થના કરવી આથી ગુસ્સો જિતવાનું બળ પ્રાપ્ત થાશે. ગુસ્સાથી પ્રીતિને નાશ થાય છે. કેડ પૂર્વ સુધી પાળેલ સંયમનું ફળ નષ્ટ થાય છે. આ સાધુની દિનચર્યા ! રાત્રિને છેલ્લે પહોર શરૂ થતાં નિદ્રા છેડી પંચપરમેષ્ટિસ્મરણ, આત્મનિરીક્ષણ તથા ગુરુચરણે નમસ્કાર કરો, પછી કુસ્વમશુદ્ધિને કાર્યોત્સર્ગ કરવા પૂર્વક ચિત્યવંદન અને સઝાય કરી સ્વાધ્યાય ધ્યાન કરવું. પછી પ્રતિક્રમણ કરી વસ્ત્ર રજોહરણાદિની પ્રતિલેખના કરવી એટલે સૂર્યોદય થાય પછી સૂત્રપેરિસીમાં સૂત્રાધ્યયન કરી છે ઘડી દિન થયે પાત્ર પ્રતિલેખના કરવી. પછી મંદિરે દર્શન–ચૈત્યવંદન કરી અર્થ પરિસીમાં સૂત્રાર્થનું અધ્યયન કરવું. ગામમાં ભિક્ષાના અવસરે ગેચરી (ગાય કેઈને કિલામણું ન પહોંચાડતી ચરે એ રીતની ભિક્ષા) લેવા માટે જવું. એમાં ૪૨ દેષ ત્યજી અનેક ફરતા ફરતી ઘરમાંથી ભિક્ષા લાવી ગુરુને દેખાડતાં ગોચરી લીધાની વિગત રજુ કરવી. પછી પચ્ચકખાણ પારી સક્ઝાય ધ્યાન કરી આચાર્ય બાલ-ગ્લાન–તપસ્વી–મહેમાન વિગેરેની ભક્તિ કરી રાગ-દ્વેષાદિરૂપ માંડલીના પાંચ દેષ ટાળીને આહાર વાપરે. Page #239 -------------------------------------------------------------------------- ________________ -- સાધુની દિનચર્યા પછી ગામ બહાર Úડિલ (નિર્જીવ એકાંત ભૂમિએ) શૌચાઈ જઈ આવી ત્રીજા પહેરના અંતે વસ્ત્ર–પાત્રાદિને વ્યવસ્થિત મુકવા. પછી ચેથા પહેરે સ્વાધ્યાય કરી વસ્ત્ર-પાત્રાદિની પ્રતિલેખના, ગુરુવંદન, પચ્ચકખાણ કરીને રાત્રિના લઘુશંકાદિ અર્થે જવું પડે તેની જગ્યા જોઈ પ્રતિક્રમણ કરવું. ત્યારબાદ ગુરુની ઉપાસના કરી રાત્રિના પ્રથમ પ્રહરે સ્વાધ્યાય કરીને સંથારાપોરિસી ભણાવી શયન કરવું. આ ઉપરાંત સાધુજીવનના મુખ્ય કર્તવ્ય નીચે મુજબ છે. (૧) સાધુ જીવનમાં બધું જ ગુરુને પૂછીને કરવાનું હોય છે. (૨) બિમાર મુનિની સેવા પર ખાસ લક્ષ આપવાનું હોય છે. (૩) આચાર્યાદિની સેવા તથા ગુર્નાદિકને વિનય ભક્તિ આદિ અત્યંત જરૂરી છે. () દરેકે દરેક ખલનાઓનું ગુરુ આગળ બાળભાવે પ્રકાશનપૂર્વક પ્રાયશ્ચિત્ત લેવું. (૫) શક્યતાએ વિગઈઓને ત્યાગ કરે. (૬) પર્વ તિથિએ વિશેષ તપ કરે. (૭) વર્ષમાં ત્રણ યા બે વાર કેશને હાથેથી લેચ કરે. (૮) શેષકાળમાં ગામેગામ વિહારની મર્યાદા જાળવવી. (૯) સૂત્ર-અર્થનું ખૂબ ખૂબ પારાયણ-મનનંવિગેરે કરતા રહેવું. (૧૦) મનને આંતર ભાવમાંથી બાહ્યાભાવમાં લઈ જાય Page #240 -------------------------------------------------------------------------- ________________ સંયમ પાલનની વિશિષ્ટ મર્યાદાઓ : ૨૧૫ : એવી કઈ વાણું, વિચાર કે વર્તાવ કરવાને નહિ. માટે જ ગૃહસ્થ પુરુષને પણ ખાસ સંસર્ગ કરે નહિ. (૧૧) સાધુ જીવનમાં ઈરછાકાર આદિ દશ પ્રકારની સામાચારી, બીજા અનેક પ્રકારનાં આચાર, અષ્ટ પ્રવચનમાતા (સમિતિગુપ્તિ), સંવર, નિજેરા, અને પંચાચારનું પાલન કરવાનું લક્ષ્ય રાખી ગુરુગમથી તેની જાણકારી મેળવવી. કે સંયમ પાલનની વિશિષ્ટ મર્યાદાઓ : ૧ વિગઈ વાપરવી તે સાધુ માટે પાય છે, કારણે ગુરુ મહારાજની અનુજ્ઞા મેળવીને પ્રમાણસર વાપરવા ઉપગ રાખ. ૨ દિવસે ઉંઘવું તે સાધુ માટે દૂષણ છે. ૩ દેડવું કે જલદી ચાલવું તથા રસ્તે ચાલતાં હસવું કે વાતે કરવી સાધુ માટે ઉચિત નથી. ૪ ભૂલ થઈ જાય તે સરલ ભાવે ગુરુ મહારાજ આગળ નિખાલસતાથી એકરાર કર જોઈએ. ૫ કપડાને કાપ બહુ મેલા થયા પહેલાં ન જ કાઢ. ૬ વારંવાર વાપરવું કે વાસના પોષવા ખાતર વાપરવું ઉચિત નથી. - ૭ સારી વસ્તુ આપણી પાસે આવી હોય તે બીજા સાધુની ભક્તિ કરવી જોઈએ. Page #241 -------------------------------------------------------------------------- ________________ ર૬ઃ સંયમ પાલનની વિશિષ્ટ મર્યાદાઓ ૮ ગુરુ મહારાજ આવે ત્યારે “મર્થીએણુ વંદામિ” કહેતાં જ ઉભા થવું જોઈએ. ૯ પિતાની બુદ્ધિનો ઉપયોગ ગુરુઆજ્ઞા થયા પછી કદી પણ ન કરે. “બહવેલ સંદિસાઉં” આ આદેશના મર્મને સમજવાની જરૂર છે. ૧૦ કેઈપણ ચીજ મંગાવવી હોય કે કંઈપણ કામ કરવું હોય તે ગુરુ મહારાજને પૂછવું જોઈએ. ( ૧૧ બંને ટંકનું પ્રતિક્રમણ મર્યાદાપૂર્વક શુદ્ધ ઉચ્ચાર સાથે મનની એકાગ્રતાપૂર્વક કરવું જોઈએ. ૧૨ મુહપત્તિને ઉપયોગ બરાબર જાળવ. ૧૩ શ્રાવક-ગૃહસ્થને “આવે જાઓ” “બેસે” “આ કરે-તે કરે” એમ કહેવાય નહિં. ૧૪ રસ્તામાં ચાલતાં આડું અવળું જોવું નહિ, વાતે કરવી નહિં, ભણવું, ગેખવું કે આવૃત્તિ પુનરાવર્તનાદિ પણ ન કરવું. ૧૫ ઈસમિતિને ઉપગ બરાબર જાળવો. ૧૬ કેઈની પણ નિંદા સાંભળવી કે બેલવી નહિ.' ૧૭ સ્ત્રીને જાણી-જોઈને આંખથી ધારી જેવી નહિં. ૧૮ વાપરતાં પહેલાં પાતરામાં અને પડિલેહણ વખતે વસ્ત્રાદિમાં બરાબર દષ્ટિ પડિલેહણ કરવું જોઈએ. Page #242 -------------------------------------------------------------------------- ________________ સયમ પાલનની વિશિષ્ટ મર્યાદા : ૧૭ : ૧૯ બીજા સાધુના પાતરાં તરફ નજર ન કરવી કે– એને શું આપ્યું ? કે, ‘ એણે શું વાપર્યું'' આદિ. ૨૦ સાધુએ શરીરને અનુપયેાગી ચીજો વાપરવાની ટેવ છેાડવી જોઇએ. ૨૧ એછુ, સાદું અને વૃત્તિ સંક્ષેપપૂર્વક વાપરવાથી સારી ભાવનાઓ આવે છે. ૨૨ કોઈપણ સાધુ કામ બતાવે તે હપૂર્ણાંક તે કામ કરવા તૈયાર થવું જોઇએ. ૨૩ સંયમના ઉપકરણે। સિવાયની ચીજોના ઉપયાગ સાધુ માટે અનિષ્ટ છે. ૨૪ “ સારી વસ્તુ ખીજાઓને ભલે મલે!! મારે ગમે તેવી વસ્તુથી ચાલશે ” આવી ભાવના હૈયામાં નિરંતર રાખવી. ૨૫ વાપરતાં પહેલાં ગુરુ મહારાજને પૂછવું જોઇએ કે • આ ગેાચરી....પાણી વાપરૂં ? ’ ૨૬ બિમારી આદિ આગાઢ કારણ વિના નવકારશીનું પચ્ચકખાણુ સાધુ માટે ઉચિત નથી. ૨૭ સવારમાં ઉઠતાં જ શ્રી નવકાર મહામંત્રનું સ્મરણ કરવું જોઈએ અને ગુરુ મહારાજના ચરામાં મસ્તક ઝુકાવી આત્મ સમર્પણના ભાવ કેળવવા જોઇએ. ૨૮ સવારમાં દશ વાગ્યા સુધી ક ંઇપણ નવું આમિક પ્રાકરણિક કે સૈદ્ધાન્તિક ગેાખવું જોઇએ. ૨૯ સ્તવન સજ્ઝાય આદિ સવારના દશ વાગ્યા પહેલાં ન ગાખાય. Page #243 -------------------------------------------------------------------------- ________________ કે ૨૧૮ : સંયમ પાલનની વિશિષ્ટ મર્યાદાઓ ૩૦ ક્રિયાઓમાં ચા કે અવિધિ કરવાથી વિરાધનાનું ભયંકર પાપ બંધાય છે. ૩૧ સવારે રાઈપ્રતિ સૂર્યોદયથી બે ઘડી પહેલાંની મર્યાદાએ કરવું-પણ ચાર વાગ્યે ઉઠી તે જવું, અને ચાર લગ સ્તને કાઉ૦ કરી ચૈત્યવંદન અને ભરખેસરની સઝાય સુધી કરી મંદસ્વરે સ્વાધ્યાય અથવા વિવિધ કાઉસગ્ન કરવા. ૩ર સવારે ચાર વાગ્યા પછી સંથારામાં પડી રહેવું સાધુને શેભે નહિં. ૩૩ સંયમના ઉપકરણે, ભણવાના પુસ્તકે આદિ સાચવીને વ્યવસ્થિત રાખવાં જોઈએ. ૩૪ સારાં કપડાં કે સારું વાપરવાનું મળે તે વિચાર પણ ન આવવા દે. સંયમેપગી શુદ્ધ યથા સમયે જેવા મળે તેવા વસ્ત્ર આહારથી ચલાવી લેવાની વૃત્તિ કેળવવી. ૩૫ વાપરવું એ સંયમી માટે વેઠરૂપ છે, શરીરને નભાવવા માટે ન છૂટકે કરવાની તે ક્રિયા છે, માટે તેમાં બેઘડીથી ઉપરાંત સમય ન થવા દેવું જોઈએ. ૩૬ આયંબિલને તપ સાધુ માટે અમૃતરૂપ છે. વિગઈવાળ આહાર ઝેરરૂપ છે. આ વાત ધ્યાનમાં રાખી વગર કારણે મિષ્ટ પદાર્થો કે વિગઈઓને વધુ પડતે પરિભેગ સાધુએ ન કરે જોઈએ. ૩૭ સંયમના સઘળા ઉપકરણો અને પુસ્તક વિગેરેનું સવાર-સાંજ જયણપૂર્વક પડિલેહણ કરવું જોઈએ. સાધુને કેઈપણ ચીજ પડિલેહણ કર્યા વિનાની વપરાય જ નહિ. Page #244 -------------------------------------------------------------------------- ________________ સંયમ પાલનની વિશિષ્ટ મર્યાદાઓ : ૨૧૮ ? ૩૮ સાધુની કેઈપણ ચીજ રસ્તામાં રખડતી કે જ્યાં ત્યાં પડી ન રહેવી જોઈએ, તેમ કરવાથી સંયમના ઉપકરણની અવહેલના-આરાધના તેમજ અયતના અધિકરણને દેષ લાગે છે. * ૩૯ રસ્તામાં સામેથી કોઈપણ સાધુ સામે મળે તે વિનયપૂર્વક હાથ જોડી મુખ આગળ મુહપત્તિ રાખી ‘મર્થીએણ વંદામિ” કહેવું. ૪૦ સંયમની નાવમાં બેઠા પછી તેના કર્ણધાર-ખલાસીસમા ગુરુમહારાજની આજ્ઞા અનુસાર વર્તન રખાય તે ભવસમુદ્રથી પાર પમાય અન્યથા સંભવ નથી. ૪૧ સારું સારું વાપરવાથી કે સારી ચીજોને ઉપયોગ કરવાથી મારું પુણ્ય ખૂટે છે અને નવું પાપ બંધાય છે. ૪ર પાંચ તિથિએ ચૈત્યપરિપાટી જરૂર કરવી. ૪૩ પર્વ તિથિ અને વિશિષ્ટ દિવસેએ ચાલુ દિવસ કરતાં કંઈક વધુ તપ કરો. ૪૪ સાધુએ દુનિયાની સઘળી પંચાત મૂકી દઈ આપણું જીવનની શુદ્ધિને ખ્યાલ બરાબર કેળવો. ૪૫ બ્રહ્મચર્ય સંયમને પ્રાણ છે, તે વિના સંયમ મુડદા જેવું છે માટે બ્રહ્મચર્યની નવ વાડેનું પાલન બરાબર કરવા માટે ઉપયોગવંત રહેવું. ૪૬ સાધુએ બેલવામાં કદી પણ “જકારને પ્રયોગ ન કરે. Page #245 -------------------------------------------------------------------------- ________________ છે. સંયમની સાધનારૂપ પગદંડીઓ છે ૧ ગુરુ આજ્ઞા એ સંયમસાધનાને મુખ્ય પ્રાણ છે, તે વિના કદી પણ આત્મકલ્યાણના પંથે પ્રયાણ શક્ય નથી જ! ૨ ગુરુના ચરણોમાં આત્મસમર્પણ સંયમ સાધનાનું મુખ્ય અંગ છે. ૩ ગુરુમહારાજને ઉપકાર રેજ સ્મરણ કરવું જોઈએકે મને ભવસમુદ્રમાં પડતે કે બચા? અને બચાવવા હજી પણ નિષ્કારણ કરુણા વરસાવી રહ્યા છે. ૪ ગુરુમહારાજ કાંઈ પણ કહે-આજ્ઞા કરે, ભૂલ થતાં તે સંબંધી ઠપકે આપે કે કદાચ કઠેર સ્વરે તર્જનાદિ પણ કરે, પણ આ બધું મારા આત્માના એકાંત હિત અર્થે છે. મારા ભાવગને હઠાવવા તેની તીવ્રતા આદિની અપેક્ષાએ મૃદુમધ્ય–તીવ્ર કે કડવા ઔષધના વિવિધ પ્રયોગની પ્રક્રિયા પૂ. ગુરુદેવ અપનાવી રહ્યા છે. આ જાતની શુભ વિચારણાના વિવેકબળે ટકાવવી જરૂરી છે. ૫ પૂજ્ય અને ઉપકારી ગુરુદેવ કે વડિલની સામે કદી પણ જેમ તેમ અસત્ય ન બોલાય આ માટે પૂરતું ધ્યાન રાખવું. ૬ શરીરને જેટલું ઈચ્છાપૂર્વક કષ્ટ આપીએ તેટલી વધુ પાપની નિર્જરા થાય છે. ૭ પાંચ મહાવ્રતનું પાલન પિતાના વહાલા પ્રાણની જેમ કરવું જોઈએ. Page #246 -------------------------------------------------------------------------- ________________ સંયમની સાધનારૂપ પગદંડીએ : ર૧ : ( ૮ કેઈપણ સાધુના દે આપણાથી જોવાય નહિં, બીજાના દો જેવાથી પિતાને આત્મા દોષવાળ બને છે. કાળું જેવાથી મન કાળું બને છે, ઉજળું જેવાથી ઉજળું બને છે. ૯ બીજાના ગુણો જ આપણે જેવા જોઈએ. ૧૦ કેઈની પણ અદેખાઈ-ઈષ્ય સાધુથી ન કરાય. ૧૧ બીજાની ચઢતી જેઈને રાજી થવું જોઈએ. ૧૨ “દરેકનું ભલું થાઓ” આવી ભાવના નિરંતર રાખવી જોઈએ. ૧૩ પિતાના ઉપકારી ગુરુ મહારાજના દે કે ભૂલો તરફ કદી પણ નજર ન જવા દેવી. ૧૪ શરીરની જ સંભાળ કરનાર સંસારી કહેવાય. આત્માની જ સંભાળ માટે સાવધ રહે તેનું નામ સાધુ. ૧૫ શું ખાઈશ? ક્યારે ખાઈશ? શું મળશે? અમુક ચીજ નહિં મળે તો? આદિ આદિ ક્ષુદ્ર વિચારણા કરવી ઊચિત નથી. ૧૬ ગમે તે કડવે બેલ (શબ્દ) સહન કરે તે સાધુ. ૧૭ “હું” અને “હારું” ભૂલે તે સાધુ. ૧૮ “સારી વસ્તુઓ બીજાઓને ભલે મલે ! હારે ગમે તેવી વસ્તુથી ચાલશે” આવી ભાવના વારંવાર કેળવવી. ૧૯ હસવું તે સાધુ માટે પાપ છે. ૨૦ કેઈની પણ મશ્કરી સાધુથી કરાય જ નહિં. Page #247 -------------------------------------------------------------------------- ________________ : ૨૨૨ : સંયમની સાધનારૂપ પગદંડીએ ૨૧ ગમે તેવી પણ કેઈની ખરાબ વાત સાંભળવી નહિં, કદાચ સંભળાઈ જાય તે પેટમાં જ રાખવી. ૨૨ કેઈની પણ નિંદા કરવી નહિ, તેમજ સાંભળવી પણ નહિં. ૨૩ સ્વભાવ શાંત રાખ. ૨૪ “સંસાર દુખની ખાણ છે, અને સંયમ સુખની ખાણ છે” આ વાત બરાબર યાદ રાખવી. ૨૫ કઈ પણ વાતને કદાગ્રહ ન રાખ. ૨૬ હંમેશાં સામા માણસના દષ્ટિબિંદુને સમજવા પ્રયત્ન કરે. ૨૭ કોઈ પણ વાતમાં “જકારને પ્રયોગ ન કરવો. ૨૮ ગુરુ મહારાજ વાતમાં હોય કે કામમાં હોય ત્યારે કંઈ પૂછવું નહિં. ૨૯ ગુરુ મહારાજની અનુકૂળતાએ સાચવવી એજ સંયમ શુદ્ધિ માટે જરૂરી ગુરુ વિનયની પ્રાથમિક ભૂમિકા છે. ૩૧ ઓછી ચીજોથી ચલાવતાં શીખવું જોઈએ. જરૂરીયાત ઘટાડવી એ સાધુતાની સફલતા છે. ૩૨ મરણ જ્યારે ! તેનું કંઈ ધારણ નથી, માટે શુભ વિચારને અમલી બનાવવામાં પ્રમાદી ન રહેવું. ૩૩ આપણી પ્રશંસા-વખાણ સાંભળી ફુલાઈ ન જવું. તેમજ નિંદા સાંભળી કૈધ ન કરો. ૩૪ “આત્મામાં અનંત શક્તિ છે' એ વિચારીને તેને Page #248 -------------------------------------------------------------------------- ________________ સંયમની સાધનારૂપ પગદંડીઓ : ૨૧૩ : ખરાખર દૃઢ રીતે કેળવી સયમ જ્ઞાન ધ્યાન અને તપની પ્રવૃતિમાં વીય્યત્સાહ પૂર્વક આગળ વધવા પ્રયત્નશીલ રહેવું. ૩૫ સયમાનુકૂલ કાઇપણ પ્રવૃત્તિમાં કાયર કદી ન બનવું, કદાચ પરિસ્થિતિવશ આચારથી કાયરતા આવે તે પણ વિચારાથી કાયર કદી ન મનવું. ૩૬ આંખ, કાન, જીભ વગેરે ઇન્દ્રિયા ડાકૂ છે, તે આત્માનું બધું પુણ્યધન લુંટી લે છે, માટે ઇન્દ્રિયા કહે તેમ ન કરવું-પણ જ્ઞાનીએ જેમ કહે તેમ કરવું. ૩૭ મધુર ખાવાની સારી ચીજો કે જોવા લાયક સુંદર પદાર્થો ખરેખર ઝેર છે, તેનાથી આત્માને અનંત જન્મ-મરણુ કરવા પડે છે માટે ઇન્દ્રિયનિગ્રહ માટે સાવચેત રહેવું. ૩૮ પરસ્પૃહા એ મહાદુઃખ છે, તૃષ્ણાને વિજય એ સુખની ચાવી છે, માટે જેમ બને તેમ મુનિએ નિઃસ્પૃહતા ખૂબ કેળવવી જોઇએ. ૩૯ વિનય વગરના મેાટા તપની કે ભણવાની કઈ કિંમત નથી. ૪૦. સાધુ જો સંયમની પાલના આરાધક ભાવથી કરે મેાક્ષની કે દેવલાકની પ્રાપ્તિ કરે છે-પણ વિરાધક ભાવથી સયમ કૃષિત કરે તેા નરક-તિર્યંચ આદિ દુર્ગતિ અવશ્ય મેળવે છે. ૪૧ ગુરુના અવિનય કરનાર કદી કલ્યાણુ સાધના કરી ન શકે. Page #249 -------------------------------------------------------------------------- ________________ : ૨૨૪ : સંયમની સાધનારૂપ પગદંડીઓ ૪૨ શરીરને સુકુમાલ ન બનાવવું. સંયમ–તપ અને સ્વાધ્યાદિ પ્રવૃત્તિઓનાં યથાગ્ય રીતે પ્રવર્તિ શરીરને કસ કાઢવા લક્ષ્ય રાખે તે સાધુ. ૪૩ દીક્ષા લીધા પછી મા-બાપને કે સગા-વહાલાંને મેહ ન રખાય, તેમની સાથે ગુરુ આજ્ઞા વિના ધર્મની પણ વાત ન થાય. ૪૪ સાપ કાંચલી ઉતારે તેમ સંસારથી અળગા થયા પછી સંયમીએ તપેલા લેઢાના ગળાની જેવા તે ગૃહસ્થ સાથે નિરપેક્ષ રીતે કે સ્વછંદ રીતે સંભાષણ પરિચય કે પત્ર વ્યવહારાદિ સર્વથા ન કરવું જોઈએ. ૪૫ સાચા સંયમી માટે ગૃહસ્થ સાથે પરિચય પાપ છે. ૪૬ પાપને બાપ લે છે અને પાપની માતા માયા છે. ૪૭ નકામી વાતે કરવી નહિ. તેમજ સાંભળવી પણ નહિં. ૪૮ જ્ઞાન, દર્શન, ચારિત્રના પ્રયજન વગરની કેઈ પણ પ્રવૃત્તિ સંયમીએ કરવી ન જોઈએ. ૪૯ વિચારેમાં ઉદારતા, સ્વાર્થ રહિતપણું અને પરાર્થવૃત્તિ કેળવવાથી સંયમની આસેવના આત્માને ઉજજ્વલતર બનાવવામાં વધુ જોક્કસ રીતે ફલવતી થાય છે. ૫૦ “જીવ માત્રને અભયદાન આપવાની વિશદ પદવીવાળા સંયમને અધિકારી છું” આ જાતની જવાબદારી સતત જાગૃત રાખવી જોઈએ. જેથી હલકા વિચારે કે શુદ્ર સ્વાર્થમૂલક પ્રવૃત્તિઓ સ્વતઃ ક્ષીણ થઈ જાય. Page #250 -------------------------------------------------------------------------- ________________ સંયમની સાધનારૂપ પગદંડીએ : ૨૨૫ : ૫૧ સાધુને ચિંતા હોય તે એક જ કે “ભવભ્રમણથી શી રીતે બચાય?” અને તે માટે જરૂરી સંયમની પાલના માટે ગુરુ ચરણે પૂર્ણપણે સમર્પિત થઈ જવાની તમન્ના સાધુના માનસમાં અહોનિશ જાગતી હોય છે. પરદીનતા સાધુનું મેટામાં મોટું દૂષણ છે. ૫૩ મેટા બેરિસ્ટરે કે વકીલ ગિની-સેનામહોરોના હિસાબે મિનિટની કિંમત વાત કરનાર અસીલ સાથે આંકતા હોય છે, તો તેના કરતાં પણ સંયમી જીવનને એકેક ક્ષણ અમૂલ્ય છે તેથી નિષ્પાજન વાતે કે મનુપયેગી પ્રવૃત્તિઓમાં જરા પણ સમય વ્યર્થ ન ગુમાવો જોઈએ. - ૫૪ જે સાધુ ઈન્દ્રિયોના વિકારેને પિષવામાં કપડાં–શરીરની ટાપટીપ કે માનપાનમાં ફુલાઈ જાય છે, તેનું જીવન અગામી જ બને છે. પપ સાધુએ ખાસ કામ વિના આસનેથી ઉઠવું ન જોઈએ. નિપ્રયોજન જ્યાં ત્યાં ફરવાની ટેવ સાધુને છાજતી નથી. ૫૬ સાધુએ ચંચલતા છાંડી દરેક ક્રિયામાં સ્થિરતા કેળવવી. ૫૭ ભણતી વખતે કે લખતી વખતે ટટાર બેસવું જોઈએ જેથી શરીરમાં રોગ ન થાય. ૫૮ સવારમાં ચાર વાગ્યા પછી સૂવું ન જોઈએ, કેમકે તે વેળાએ મન ધર્મધ્યાનમાં જલ્દી વળી શકે છે. ૫૯ સ્વાધ્યાય કે ખાસ જરૂરી કામ સિવાય મૌન રહેવા પ્રયત્ન કરે, ૧૫ Page #251 -------------------------------------------------------------------------- ________________ : ૨૧૬ : સચમની સાધનારૂપ પગદંડીઓ ૬૦ સાધુની ભાષા મીઠી-મધુર ન્યાયેાપેત નિરવદ્ય અને પ્રભુની આજ્ઞાનુસારી હાવી જોઇએ. ૬૧ ગુરુમહારાજના ઠપકા મિષ્ટાન્ન કરતા પણ વધારે મીઠા લાગવા જોઈએ. ૬૨ સારૂં બ્રહ્મચર્ય પાળનાર પ્રાયઃ રાગી બનતા નથી. ૬૩ બ્રહ્મચર્ય ભગથી ખાકીના ચાર મહાવ્રતાના પણ ભગ થઈ જાય છે. ૬૪ સાધુને શરીર કરતાં આત્માની ચિંતા વધારે હોય અને આલેાક કરતાં પરલેાકની ચિંતા વધુ હોય છે. ૬૫ સાધુ-સાધુ વચ્ચે ખટપટો કરાવે કે નારવિદ્યા કરી પેાતાને હાંશિયાર માને તે સાધુ ન કહેવાય. ૬૬ દરેક ધર્મક્રિયાઓ કરતાં ભગવાનને યાદ કરવા જોઈએ કે—અહો નિષ્કારણુ કરુણાભુ પરમાત્માએ ભવાધિતારક ક્રિયાઓ કેવી સરસ નિર્દેશી છે ? ૬૭ સવારમાં રાજ ઉઠતાં જ વિચારણા કરવી ઘટે કે— “હું સાધુ છુ...! મારે પાંચ મહાવ્રત પાળવાનાં છે! મારૂં કર્તવ્ય હું શું નથી કરતા ? મ્હેં કેટલી સંયમની સાધનામાં પ્રગતિ કરી ? તપમાં શક્તિ ગેાપવું છુ કે કેમ ? ” આદિ. ૬૮ ગુરુમહારાજની ઈચ્છાને અનુકુલ રહેવું તે સંયમીનું પ્રધાનકર્તવ્ય છે. ૬૯ ગુરુમહારાજની કોઇપણુ આજ્ઞાને આત્મહિતકર માની હૃદયના ઉલ્લાસથી અમલી બનાવવા પ્રયત્ન કરવા. Page #252 -------------------------------------------------------------------------- ________________ સંયમની સાધનારૂપ પગદડીઓ : ૨૨૭ : ૭૦ પિતાની મરજી મુજબ ચાલનાર સાધુ કદી પણ સંયમની મર્યાદાઓ જાળવી શકતું નથી. . ૭૧ “મને આમ લાગે છે માટે હું તે આમજ કરીશ” એ કદાગ્રહ ન રાખતાં પૂ. ગુરુદેવને જે એગ્ય લાગે તે રીતે જ કામ કરવાનો આગ્રહ રાખવો. .. ૭૨ સ્ત્રી સાથે વાવચીત, બહુ કે વારંવાર વિગઈને વ૫રાશ, શરીરની શેભા-ટાપટીપ આ ત્રણે સાધુ માટે તાલપુટ ઝેર સમાન ભયંકર છે. ૭૩ જે સંસારને દુ નથી અને પાપથી ભરેલો જાણી ત્યાગ કર્યો, હવે તે સંસારની કુલામણીમાં ફરીથી ન ફુલાઈ જવાય તે માટે સાવધ રહેવું ઘટે. ૭૪ સાધુને જે સુખ સંયમના અનુભવથી મળે છે તે દેવેન્દ્ર કે ચક્રવર્તીને પણ નથી મળતું. ૭૫ સંયમમાં દુખ ઓછું સુખ વધારે-સંસારમાં સુખ ઓછું, દુઃખ વધારે–આ એક નક્કર હકીકત છે! ભલે બાહ્યદૃષ્ટિથી આપણને વિપરીત લાગતું હોય કે–“સંયમમાં દુઃખ વધારે છે અને સંસારમાં સુખ વધારે છે.” ખરેખર આ ભ્રમાત્મક અનુભવ છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ સાધુની અવશ્ય કરણી (જુના ગ્રંથના આધારે પંદર ખેલ) ૧ પડિમણુ ન કરે તેા ઉઠામણુ.. ૨ બેઠાં પડિક્કમણુક કરે તે ઉપવાસ. ૩ કાળવેળાએ પડિક્કમણુક ન કરે તે ચેાથભક્ત. ૪ સંથારા ઉપર પડિકમણું કરે તે ઉપવાસ. ૫ માંડલે પડિક્કમણું ન કરે તેા ઉઠામણું. ૬ કુશીલીયાને પડિમે તા ઉપવાસ. ૭ સંઘને ખમાવ્યા વિના પશ્ચિમે તેા ઉઠામણુ . ૮ પારસી ભણાવ્યા વિના સૂએ તેા ઉપવાસ. ૯ દિવસે સૂએ તેા ઉપવાસ. ૧૦ વસ્તિ અણુપવેએ આદેશ માંગ્યા વિના સ્વાધ્યાય કરે તા ચાથભક્ત. ૧૧ અવિધિએ પડિલેહણ કરે તા ઉપવાસ. ૧૨ નિત્ય પડિલેહણ ન કરે તેા ઉપવાસ. ૧૩ અણુપડિલેહ્વા વસ્ત્ર વાપરે તે ઉપવાસ. ૧૪ કાજા અણુઉદ્ધર્યો પડિક્કમણુક કરે તો ઉઠામણુ, ૧૫ ઇરિયાવહી આવ્યે છતે પડિમ્યા વિના એસે તે ચાથભક્ત. ઉપરના ૧૫ ખેલ શ્રી મહાનિશીસૂત્રમાં કહ્યા છે. તા. કે, ઉઠામણું શબ્દની પ્રાયશ્ચિતના ગ્રંથામાં પરિભાષા પ્રાયઃ નથી, સમજવા ખાતર મળેલું વૃદ્ધ પુરુષાએ નિર્દેશેલ માંડલી બહાર કરવાની મર્યાદાને જણાવનાર “ ઉત્થાપન શબ્દનું રૂપાંતર રુપ આ શબ્દ દેખાય છે. વિશેષ જ્ઞાની ગુરુભગવંતા જે કહે તે ખરૂં! Page #254 -------------------------------------------------------------------------- ________________ - - સંયમપયોગી મહત્વની હિતશિક્ષાઓ પ્રતિક્રમણ * પાપની આલોચના રૂપ આ ક્રિયામાં પૂર્ણ ઉપયોગ જાળવવા જરૂરી છે. તેનાથી મોહનીય કમ મંદ પડે છે, માટે પ્રતિ ના સૂત્રે શુદ્ધ સંહિતાની જાળવણું સાથે સ્પષ્ટપણે બોલવા. તેમાં જ્યાં જ્યાં જે જે મુદ્રા છે તેને ઉપયોગ બરાબર રાખવે. * એ નાભિથી ઉપરના ભાગે અડવું ન જોઈએ તેનું પૂર્ણ ધ્યાન રાખવું જોઈએ. એ મુહપત્તિ ચાલુ ક્રિયામાં શરીર સંબંધે જ રાખવાં. શરીરથી સહેજ પણ અળગા પડે તે તરત ઈરિયાવહી કરવા. જ ઉજેણીની જયણા પૂર્ણપણે સાચવવી, કાંબલ આદિના ઉપગ માટે બેદરકારી ન રાખવી. & કાઉસગ્નમાં “જિનમુદ્રા, ચૈત્યવંદન-શુમુત્થણું. સ્તવનાદિમાં “ગમુદ્રા” જાવંતિ, જાવંત કવિ. જયવીયરાયમાં “મુક્તાશુક્તિમુદ્રા” સજઝાયમાં “ઉત્કટિકાસાન” છ આવશ્યકમાં “યથા જાતમુદ્રા” શ્રમણ સૂત્ર બેલતાં “વીરાસન” અથવા તેની મુદ્રા “રેમિ ભંતે.” ગારિચ રાજ્જા” માં “અંજલિ મુદ્રાને ” ઉપગ રાખ. પ્રતિમાં પણ બીજાથી બેલાતાં સૂત્રો મનમાં ધારવા Page #255 -------------------------------------------------------------------------- ________________ : ૨૩૦ : મહત્વની હિતશિક્ષા અવ્યક્ત પણે ખેલવા અને સૂત્ર ખેલતી વખતે મુહપત્તિને ઉપયાગ બરાબર જાળવવા. ખમાસમણાની ૧૭ પ્રમાના વાંદણાના ૨૫ આવશ્યક જાળવવા ઉપયોગ રાખવા. * પદ્ય રૂપ સૂત્ર તેને ગાથા આદિ છંદ્મની પદ્ધતિથી ખેલવાં અને ગદ્યરૂપ સૂત્રેા સંહિતાની પદ્ધતિથી ખેલવાં. * એઘા ચરવળાની જેમ છેડા ભાગથી ન પકડવા અર્થાત્ દારીના ઉપરના ભાગે ન પકડવા, પણ વચલી દારી અને નીચલી દારીના વચ્ચે પકડવા અને મુહપત્તિ અંગુઠાની આગળના ભાગે આઘા સાથે પકડવી. * પ્રતિ॰ માં આવતા દરેક આદેશ માગવા ઉપયાગ રાખવા. * તે-તે ખેલાતા સૂત્રેા યથાશક્ય ઉપયાગની જાગૃતિ સાથે શુદ્ધ ઉચ્ચાર સહિતાની જાળવણી મુદ્રાની મર્યાદા આદિ સાથે ખેલવાં. * પ્રતિમાં સપૂર્ણ મૌન જાળવવું, તેમાં પણ છે આવશ્યકમાં તા ખાસ. * પ્રતિમાં સ્થાપનાચાર્યની વિનય મર્યાદા ખરાખર જાળવવી. સ્થાપનાચાય હાલી ન જાય કે કાઇની આડ ન પડે તેના પૂર્ણ ઉપયાગ રાખવા. છ આવશ્યકમાં વિશેષ કરીને ધ્યાન રાખવું, સહેસા કદાચ થઈ જાય તેા ઇરિયા॰ પડિક્કમવા, * રાઈ પ્રતિમાં મર્દ સ્વરે અત્યંત ધીમા શાંત સ્વરે સૂત્રેા આલવાં. ' * સકલતી કે તપચિંતવણી કાઉ॰ વખતે મ્હાં આંખઘણીચું અજવાળું થાય તેનું ધ્યાન રાખવું. Page #256 -------------------------------------------------------------------------- ________________ પડિલેહણું * ૩૧ : પડિલેહણ એક પડિલેહણ કરતાં પહેલાં આપણું તમામ ઉપધિ એકત્રિત કરી લેવી. - ૯ ચાલુ પડિલેહણમાં જરાક પણ આઘાપાછા થવું નહિ. થવું પડે તે પૂજવાને ખૂબ જ ઉપગ રાખો. ત્રણ ડગલાથી વધુ જવાના અવસરે દંડાસણથી પૂજવાની જયણું કરવી. પડિલેહણ કરાતી દરેક ચીજને લેતાં–મૂકતાં દષ્ટિ પડિલેહણ અને એૉ-દંડાસણ કે મુહપત્તિથી પ્રમાર્જનને ઉપગ રાખો . એક અત્યંતનાની ચીજ અથવા પવિત્ર સંયમ કે જ્ઞાનના ઉપકરણે તથા દેરા-દેરી-દાંડી એ ઘાને પાટે પોથીની પટ્ટી વિગેરેને મુહપત્તિથી પ્રમાર્જવા. 6 આસન કે સંથારીયું પાથરવાની ભૂમિ, વીંટિયે, બાંધેલા પિટકી કે પોથી, પાટ-પાટલા, દાંડે, દંડાસણ આદિની પ્રમાજના ઘાથી કરવી. * સ્વાધ્યાય ભૂમિ, પ્રતિક્રમણ ભૂમિ, પડિલેહણ ભૂમિ, સંસ્તારક ભૂમિ આદિની પ્રમાર્જના દંડાસણથી કરવી. આમાં વ્યત્યાસવિપર્યાય ન થાય તેનું પૂર્ણ ધ્યાન રાખવું. જ પડિલેહણ કરેલ વસ્ત્રાદિ પડિલેહણા નહિં કરેલ વસ્ત્રાદિ સાથે મિશ્ર ન થાય તેનું પુરતું ધ્યાન રાખવું. ર સૌથી પહેલાં ભૂમિ પ્રમાજી આસન પડિલેહી પાથરી તેના ઉપર પડિલેહેલ વસ્ત્રાદિ મૂકવાં. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૯ ૨૩ર કે પડિલેહણ ૯ વસ્ત્રોની પડિલેહણામાં વસ્ત્ર નીચે જમીનને ન અડે આપણું શરીરને ન અડે તે રીતે ઉભડક પગે બેસી અદ્ધર પડિલેહવું. પડિલેહણ કરાતા વસ્ત્રાદિના ત્રણ ભાગ કરી ચક્ષુથી પડિલેહી (એક બાજુ) ફરી બીજી બાજુ પણ તે જ રીતે ત્રણ ભાગ કરી દષ્ટિ પડિલેહણ કરી “સૂત્ર” પહેલી બાજુદષ્ટિ પડિલેહણ. પછી “અર્થ તત્વ કરી સદહુ” બીજી બાજુ દષ્ટિ પડિ. કરીને બેલિવું તેમજ પ્રથમ પ્રસ્ફટક કરે. પછી બીજે પ્રસ્ફટક જમણા હાથ ઉપર કરતાં “સમ્યકત્વ મેહનીય.” બોલવું ડાબા હાથ ઉપર પ્રસ્ફોટક કરતાં “કામરાગ” બેલવું. પછી વસ્ત્ર અર્ધા ભાગે વાળી ભેગું કરી ડાબા હાથ ઉપર પ્રમાર્જતાં “સુદેવ.” આદિ મનદંડ સુધી બેલ બોલવા. * પડિલેહણ કમ ૧ કાંબલ. ૨ કાંબલને કપડે. ૩ ઓઢવાને કપડે. ૪ સંથારીયું. ૫ ઉત્તરપટ્ટો. પછી યથાયોગ્ય બાકીની ઉપાધિ (સંયમ સાધક હોય તે) પછી સંયમને ઉપગ્રહ કરનાર અન્ય ઉપકરણોની પ્રતિલેખન-છેલે દાંડાનું પડિ. કરી કાજે લે. * દરેક આદેશ ઈચ્છાકારેણ થી ઉચ્ચસ્વરે આજ્ઞા માગ વાના ભાવપૂર્વક માંગ. * આદેશ મલ્યા પછી-ઈરછ કહેવુ. * પડિલેહણમાં કરાતી ઈરિયાવહી વિગેરે બધા વ્યક્ત સ્વરે જ બોલવા. Page #258 -------------------------------------------------------------------------- ________________ પડિલેહણ * ૩૩ : ૯ લોગસ્સ આદિ ગાથાબદ્ધ બેલવાં. 26 પડિલેહણ શરૂ કર્યા પછી કાજે લઈને સૂપડીમાં લઈ સિરાવી ઈરિયાવહિન કરાય ત્યાં સુધી આસન પર ન બેસાય, કપડું ન ઓઢાય, તેમજ વચ્ચે બીજા કેઈ કામ-કાજ ન થાય. & લેવાને કાજે એળંગવે નહિ. * એક સાથે બે જણાએ કાજે ન લેવો. ૨૯ સાંજના પડિલેહણમાં કાજે સિરાવી પાણી ગાળી મુઠ્ઠસી. પચ્ચ૦ પાર્યા પછી પાણી વપરાય. વચ્ચે પાણું ન. વપરાય. ને સવારના પડિલેહણમાં એ પ્રથમ પડિલેહ, સાંજે બધી પડિલેહણ પૂર્ણ થયા પછી (કાજ પહેલાં) પડિલેહ. ઓઘાના પડિલેહણને કમ સવારે સાંજે ૧ નિષદ્યા (સૂતરાઉ) ૧ ઘારીયું (ઉની) ૨ ઘારીયું (ઉની) ૨ નિષદ્યા (સૂતરાઉ) ૩ દાંડી ૩ દાંડી ૪ વચલી દેરી ૪ વચલી દેરી ૫ પાટાની પ્રમાર્જના ૫ પાટાની પ્રમાજના ૬ નીચલી દેરી ૬ નીચલી દેરી ૭ દશીઓનું પડિલેહણ ૭ દશીઓનું પડિલેહણ & કાજે લેતી વખતે દાંડાની પડિલેહણું, માત્રક, સસ્તા૨ક, ભૂમિ, પાટ-પાટલી વિગેરેની પડિલેહણ કરવી. Page #259 -------------------------------------------------------------------------- ________________ : ૩૪ : હિતશિક્ષા * કાજો લીધા પછી સૂપડીમાં ભેગા કરી તપાસી પરઢવી જ્યાં કાજો ભેગા કર્યાં હાય તે સ્થાને ઊભા રહી ઇરિયા પડિમ્યા પછી સૂપડી–દડાસણ યથાસ્થાને મૂકવાં. * સાંજના પડિ માં કાજો વાસિરાવી ઇરિયા પડિમી પાણી ગાળવા માટે ઘડા-ગરણું કાચલી આદિ એકત્રિત કરી ઇરિયા॰ પડિક્કમી પડિલેહી પાણી ગાળવું. * છ ઘડી દિન ચઢચે “ બહુપડિપુણ્ણા પારસી ” ભણાવતી વખતે બધાં પાતરાં, દ્વારા, તરપણી, લુણાં, ગળણુ વિગેરે ભેગુ કરી પછી ઇરિયાવહિ પરિમવા. લી વગેરેની ગાંઠ-દારાની આંટી ખેાલવી વિગેરે બધું પ્રથમ કરી લેવું. પછી નીચેના ક્રમ પ્રમાણે પડિલેહણ કરવું:— ૧ ઉપરના ગુચ્છક ( કાંણાવાળા ) ૨ ચરવળી ( પાય કેસરીયા ) ૩ ઝેલી ૪ પલ્લા ૫ રજસ્ત્રાણુ ૬ પાત્ર સ્થાપનક (નીચેના કરવા) ૭ પાતરાં. પાત્રાનું પડિલેહણ આ રીતે પ્રથમ પાતરાંની ઉપરની કુરતી લાલ કિનારી ઉપર ચરવલી ફેરવી પ્રમાના કરવી પછી પાતરાંને તે પડિલેહેલી કિનારીથી ખરાખર પકડી–( જમીનથી ૪ આંગલથી વધારે અદ્ધર નહિ ) અંદર ચરવલીથી પ્રમાના કરી બહાર પ્રમાના કરી નીચે ચરવલીથી પ્રમાર્જના કરવી. * પછી તરપણી ચેતના-કાચલા–કાચલીનું પડિલેહણ કરી દોરાઓનું પડિલેહણ કરવું-પછી લૂણાનું. Page #260 -------------------------------------------------------------------------- ________________ હિતશિક્ષાઓ ૨૩૫ ૯ & પડિલેહણ કરેલ પાતરાં, પાતરાને સામાન-લૂણાં ગળણું વિગેરે વ્યવસ્થિત ગોઠવીને (પાથરેલા આસન ઉપર) મુકવું. (આસન પાથરીને જ આ બધી વસ્તુઓ મૂકવી) ' ગેલ ગેચરી વાપર્યા પછી પાતરાં વિગેરે ઠેકાણે વ્યવસ્થિત (માખી કે અન્ય કોઈ સંપાતિમ જીવની વિરાધના ન થાય તે રીતે બધા પાત્રને) ઝેલીમાં વીંટાળી મૂકવા. તેમ શક્ય ન હેય તે છેવટે ઉપર કપડું ઢાંકી જયણા સાચવવી. ગલ બાદ માંક્ષને કાજે લઈ દાણું હોય તેની વ્યવસ્થા કરીને જ બીજું કામ કરવું. ૯ દંડાસણ ઊભું ન મૂકવું. એક સાથે બે કે અધિક દંડાસણ ભેગાં ટીંગાડવાં નહિ. * પાટલો ઉભે મૂકે નહિ. બળવણ-સેય-કાતર વિગેરેની હાથેહાથ લેવડ દેવડ કરવી નહિ. ચંદ કાજે લીધા વગરની ભૂમિ સંથારા માટે કે ગોચરી માટે, સ્વાધ્યાય કરવા કે બેસવા માટે કામ ન લાગે. ઈરિયાવહિ કરી કાજે લીધા પછી વપરાય. લિ અપડિલેહેલ વસ્ત્ર પાત્રાદિ ઉપગમાં ન લેવાં. 2૯ વાપરતાં, પ્રતિક્રમણ-પડિલેહણ આદિ આવશ્યક ક્રિયા કરતાં માત્રક હાથમાં હોય ત્યારે, લઘુનીતિ વડી નીતિ કરતાં બોલાય જ નહિ. * વાપરતાં બેલવાની જરૂર પડે તે મુખ શુદ્ધિ કરીને જ બોલવું. Page #261 -------------------------------------------------------------------------- ________________ : ૨૩૬ : હિતશિક્ષાઓ * ગોચરી–પાણુ દૂર જવાથી તથા જ્યાં સાધુ-સાધ્વી ઓછા જતાં હોય તેવા ઘરેએ જનારને ઘણી નિર્જરા થાય છે. & જ્યાં ઘણા સાધુ સાધ્વીઓ જતાં હોય તેવા ઘરમાં આગાઢ કારણ વિના ન જવું. * એક ઘરે એકથી વધુ વાર ગોચરી માટે ન જવું. એક સમુદાયમાં રહેનાર સાધુએ સ્વકુટુંબ માફક સર્વ સાથે સાપેક્ષપણે દરેક કાર્ય પિતાનું સમજીને હરખભેર કરવું જોઈએ. & સાધુ જીવન સાદાઈથી બિનજરૂરી વસ્તુના ઉપગ સિવાય ઓછામાં ઓછી ચીજથી નભાવી શકાય તેવું હોવું જોઈએ. જ શેખની વસ્તુઓથી નવગજ દૂર રહેવું. * કઈ વખત ઓછી કે અણગમતી ચીજ આવી મળે તે મનમાં દુખ ન લાવવું. ને ગૃહસ્થ આવા કપરા કાળમાં પોતાનું જીવન કેવી રીતે નભાવે છે તે વિચારી “ને જ તે પણ મોના મને સમજી વેચ્છાથી ત્યાગબુદ્ધિ કે વિરાગ બુદ્ધિ કેળવવી. * દશવૈકાલિકનું સાર્થ વાચન નવદીક્ષિતાવસ્થા-દીક્ષા પછી ૧૮ માસ સુધી લગભગ અવાર-નવાર રેજ થોડું થોડું કરવું (૮ મું ૧૦ મું અધ્ય. ખાસ) પછી મહિનામાં એકવાર દીક્ષાના બીજા ૧૮ માસ સુધી, પછી વર્ષમાં એકવાર આખું અખંડ દીક્ષા તિથિના આગલા ૭ અને પાછલા સાત અને ૧ દીક્ષા તિથિ એમ પંદર દિવસમાં પૂરું કરવું. Page #262 -------------------------------------------------------------------------- ________________ હિતશિક્ષાઓ : ૨૩૭ : રત્નાધિક સાધુની પડિલેહણ આદિ ભક્તિ બાહ્ય વિનય પ્રતિપત્તિ કરવામાં જરાપણ ઉપેક્ષા ન કરવી. ૯ વડીલ ગુરુની ભક્તિ કે બહુમાનની પ્રવૃત્તિમાં ભણાવાના બહાને કે બીજા કારણે ઓછાશ ન થવા દેવી. & મોટા બેલાવે કે તરત ગમે તે કામ પડતું મૂકી “જી સાહેબ” કરી ઉભા થવું. ૨ નાના કે મેટા કેઈપણ ગ્લાન મુનિની સેવા-ભક્તિ વૈયાવચ્ચના કામમાં પ્રથમ લાભ મને કેમ મળે? એ ભાવ રાખવે ! અને ગમે તે કામ પડતું મૂકી ગ્લાનની સેવા ખડે પગે પ્રથમ કરવી. કેમકે તેમાં મહાલાભ-કર્મનિર્જરાને છે. ૨૯ દહેરાસરમાં શાંત ચિત્તે શુભ ભાવના ઉલ્લાસ સાથે ચૈત્યવંદન કરવું. ત્યાં બિલકુલ ઉતાવળ ન કરવી. ઓછામાં ઓછી ૨૦ મિનિટ તે દહેરામાં ગાળવી જોઈએ. ૨૯ બારી બારણાં બંધ કરતી વખતે એ ઘા કે દંડાસણથી તેને સાંધા અને તેવા મિજાગરાઓને પુજવા-બાદ ઉપગથી જયણા કરવી. કેમકે જયણા એ ધર્મની માતા છે. જે સામાન્યતઃ પંદર દિવસ પહેલાં કાપ ન કાઢ. જરા જરા મેલા કપડાંને ચેખલીઆ વૃત્તિ કે ટાપટીપ કરવાની વૃત્તિની કે વારંવાર ધોવાની ગૃહસ્થાપણાની ટેવને તિલાંજલી આપવી ઘટે. ક પાણી એક તે પીવા માટે પણ વર્તમાનકાલે બહુ વિચારણીય થઈ પડેલ છે. પ્રાસુક અચિત્ત નિર્દોષ બહુ દુર્લભ થઈ પડ્યું છે. પણ જીવનનિર્વાહ અર્થે ન છૂટકે લેવું પડે, પણ શેખ ખાતર કાપ માટે પાણીને ઉપગ તેમજ સાબુ Page #263 -------------------------------------------------------------------------- ________________ ': ૧૩૮ : હિતશિક્ષાઓ સેડા આદિ ક્ષારવાળા પાણીને પરઠવવામાં બહુ વિરાધનાને સંભવ છે. | માટે કાપ માટે પુરતી જયણ રાખવી જરૂરી છે તે માટે જેમ બને તેમ ઉપગ રાખી કપડાં એાછાં મેલા થાય કે અવાર–નવાર એકલા ક્યારેક સ્વાભાવિક વધુ પડતાં પાણીના સંગે પાણીથી સાફ કરતા રહેવાથી બહુ વિરાધનાને પ્રસંગ નહિ આવે. સાધુએ વચને પણ બહુ વિવેકપૂર્વક, અસંયમને પોષણ આપનાર ન બને તેવાં અને બહુ ઉપગપૂર્વક બેલવાના હોય - છે. તેથી “અગીતાર્થને તે મનમાં જ વધુ લાભ નિર્દો છે.” ગ૯ ચાલુ ધારણ પ્રમાણે કામ કરવામાં કંઈ પણ અડચણ હેય તે પૂછીને ફેરફાર કરે-પણ પિતાની મેળે ફેરફાર ન કરે કે કામ પડતું મુકવું નહિ. * ચાલુ અભ્યાસ સિવાય બીજું કંઈપણ વાંચતાં પહેલાં બતાવીને સંમતિ મળે તે જ વાંચવું. . એક પિતાની ઉપધિ-પુસ્તક વગેરે ચીજ સંયમના ઉપકરણ તરીકેના બહુમાન સાથે વ્યવસ્થિત રાખવી, તેમ ન કરવાથી સંયમના ઉપકરણની અવલેહના કરવા રૂપ આશાતના લાગે. * શ્રમણ સૂત્રમાં “ઘોળ” નામની કૃતની આશાતના જણાવી છે. માટે તે તે સૂત્રે મનમાં બોલવાં કે ગોખવા અગર મન મરજી પ્રમાણેની શૈલીથી બોલવા તે શ્રુતજ્ઞાનની આશાતના રૂપ છે માટે મુહપત્તિ રાખી બહુ ઉચ્ચ સ્વરે નહિ પણ સ્પષ્ટ ઉચ્ચાર અને તે તે મર્યાદાપૂર્વક બોલવા જરૂરી છે Page #264 -------------------------------------------------------------------------- ________________ ગાચરી : ૨૩૯ : * દૈનિક આલાયા નોંધવામાં પ્રમાદ ન કરવા. * સયમને પેાષક વૈરાગ્ય ભાવનાને સમર્થક થાડુ' પણુ વાંચન વડિલને પૂછીને તેએ જણાવે તે પ્રમાણે જરૂર કરવું. * ગેાચરીના ૪ર દાષા વિગેરે જરૂરી સયમ સાધક મહે. ત્વની ખાખતા વિગતવાર રાજ જાગૃતિ કાયમ રહે તે રીતે સમજી લેવી જરૂરી છે. તેમાં બેદરકારી ન રાખવી. ગોચરી ગેાચરી-માંડલીના નિયમાનું પાલન ખરાખર કરવા માટે તત્પર રહેવું. જેમ કે— * વડિલના આવ્યા વિના કે તેની આજ્ઞા વિના વાપરવું નહિં. કોઇપણ ચીજ માંગવી નહિ, માંગીને લેવું નહિ. શરીરાદિની અનુકૂળતા ન હેાય તેા ગેાચરી પહેલાં અગર અન્ય સમયે ગુરુને વાત કરી દેવી. * આપણાથી પર્યાયે વડેલ હોય તેમના જ હાથે કાઈ પણ ચીજ લેવી. * સ્વતંત્ર આપણા હાથે કાઈ પણ ચીજ ન લેવી. * માંડલીના નિયમાનુસાર ગેાચરીની વધ-ઘટ પ્રસંગે સહકારી ભાવથી વર્તવું. * ઉણાદરીના લક્ષ્યપૂર્વક વાપરવાના ધ્યેયને પ્રસ ંગે માંડ લીની વ્યવસ્થા–મધારણને અનુકૂલ રહી જાળવવાને પ્રયત્નશીલ રહેવું. Page #265 -------------------------------------------------------------------------- ________________ સાધુ હિતશિક્ષા & થોડું ઓછું હોય તે નભાવી લેવાની અને થોડું વધુ હોય તે કચવાટ કર્યા વિના નભાવી લેવાની ટેવ કેળવવી. એક દાણા વેરવા, એંઠા હાથથી લેવડ-દેવડ, એંઠા મેંઢે બેલવું, પગ ઉભું કરે, ભીંતને કે હાથને ટેકે લે, ચબરાબ અવાજ કે સબડકા મારવા આદિની જયણા. તેમજ સ્વાદ વૃત્તિએથી ઘણા પાત્રોને ઉગ-આદિ માંડલીના દૂષણે યથાશક્ય પ્રયત્ન વર્જવા ઉપગવંત રહેવું. વૃદ્ધોના કથનાનુસાર સાધુ હિતશિક્ષા ૧ લુણાનું પાણી તડકામાં ના પરઠવવું તેમજ લુણું તડકે ને સુકવવું. ૨ દંડાસણ ઉભુ ન મુકવું. એક સાથે બે કે અધિક ઠંડા. સણ ન ટાંગવા. પાટલે ઉભા ન મુકો. બલવણ હાથે હાથ લેવું કે દેવું નહિ. ૩ કાજે લીધા વગરની ભૂમિ સંથારા કે ગોચરી માટે સ્વાધ્યાય કરવા કે બેસવા માટે કામ ન લાગે. ઈરિયાવહી પડિક્કમી કાજે લેવો જોઈએ. તેમજ વસ્ત્રપાત્ર પણ પડિલેહણ કર્યા હોય તે જ વાપરવાં. ૪ વાપરતાં, પ્રતિક્રમણ-પડિલેહણાદિ આવશ્યક ક્રિયા કરતાં બેલવું નહિ. વાપરતાં જરૂર પડે તે મુખ શુદ્ધ કરી બોલવું. ૫ પ્રતિક્રમણ કરતાં છ આવશ્યક સુધી લઘુનીતિ કરવા ન જવું કે કંઈ પણ અન્ય કાર્ય કરવું નહિ Page #266 -------------------------------------------------------------------------- ________________ ગોચરી : ૨૪૧ - ૬ ગોચરી પાણી દર જનાર સાધુને તેમજ અજાણ્યા ઘરે-જ્યાં બહુ સાધુ સાધ્વી ન જતાં હોય ત્યાં-જનારને ઘણી નિર્જરા થાય. દાનસંસ્કાર ટકે છે અને વૃદ્ધિ પામે છે. આ ( ૭ સમુદાયમાં રહેનાર સાધુએ સ્વકુટુંબ માફક સર્વ સાથે સાપેક્ષ પણે દરેક કાર્યને પિતાનું સમઝ કરવું જોઈએ. • ૮ સ્વામી–જીવ–તીર્થકર-ગુરુ અદત્તના પ્રકારે ગુરુગમથી સમજી ત્રીજું વ્રત દૂષિત ન થાય તેમ વર્તવું. ૯ સાધુ જીવનની કેળવણું સારી રીતે બીન જરૂરી વસ્તુના મમત્વ સિવાય એાછી વસ્તુથી નભાવી શકવાની ટેવ હવેથી કરવી. - શેખની વસ્તુને ઉપયોગી ચીજને પણ નિરર્થક સંગ્રહ ન કરે. કેઈ વખત ઓછી કે અણગમતી ચીજ મળે તે મનમાં દુઃખ ન લાવવું. ગૃહ આવા કપરા કાળમાં પોતાનું જીવન કેવી રીતે નભાવે છે તેમ આપણે સાધુએ “ને જ વરે જ મો” એ કથનાનુસાર છતાં સાધને મળે તેને સ્વેચ્છાએ ત્યાગ બુદ્ધિથી ત્યાગ કરીએ તો સાચા ત્યાગી કહેવાઈએ. ન મળે ને ન વાપરે તેમાં ત્યાગીપણું પરમાર્થથી નથી. ( ૧૦ દશવૈકાલિકના અર્થ દર વર્ષે એક વખત વાંચવા. ૧૧ દિવસના રત્નાધિક સાધુને ગમે તે પ્રકારે પડિલેહણ અગર બીજા કાર્યથી ભક્તિ-વૈયાવચ્ચ કરવી. માંદાની વૈયાવચ્ચે કેઈપણ ભેગે મને પ્રથમ લાભ કેમ મળે એમ અંહપૂર્વિકા રત્નાવણિક ખાતે કરવી તેથી મહાલાભ-કર્મનિજરને છે. ૧૬ Page #267 -------------------------------------------------------------------------- ________________ : ૪ર : ગાચવી ( ૧૨ ગમે તેવા સંયમીની સેવા કરવામાં લાભ જ છે. કઈ પણ પરમેષ્ઠિ પૈકીનું મન-વચન-કાયાથી અશુભ ચિંતન નિંદન અને ગહણ, આશાતના-અપવાદ કે અભ્યાખ્યાન સાચા કે ખોટા, ભૂલેચૂકે ન થઈ જાય, તેની બહુ કાળજી રાખવી, કારણ કે જીવ કર્મ બાંધતી વખતે વિચાર કરતા નથી પણ તેનાં વિપાક ઘણાં ખરાબ અનુભવવા પડે છે જેવા તેવા કિયાહીન મુનિને પણ અવર્ણવાદ બોધિ દુર્લભ બનાવે છે. અને સાપેક્ષ રીતે કરાતી તેવી ભક્તિ પણ લાભ આપે છે. ૧૩ દહેરાસરમાં શાંતચિત્તે શુદ્ધ ઉચ્ચારણ પૂર્વક ચૈત્યવંદન કરવું. ત્યાં બીલકુલ ઉતાવળ ન કરવી. ૧૪ પંદર દિવસ પહેલાં કાપ ન કાઢ. કાપનું પાણું પાઠવવામાં જીવવિરાધના છે. ક્ષારવાળું પાણું ઘણું વિરાધના કરનાર છે, મેલા કપડાં ન હોય તે બીનજરૂરી કાપ ન કાઢ. કાપની આલોચના કે પ્રાયશ્ચિત્ત આપણે કરતા નથી તેથી જીવ નિષ્ફર થઈ ગયું છે. સાબુને ટુકડે યે રખડત ન રાખ. ૧૫ આપણા કપડાને ટુકડો અસંયતના હાથમાં ન જવો જોઈએ. ૧૬ બારી બારણાં બંધ કરતી વખતે એ ઘા કે દંડાસણથી પ્રમાજી બંધ કરવાં કે ઉઘાડવાં. જયણ એ ધર્મની માતા છે. ૧૭ વચન પણ વિવેકથી એવી રીતે ઉચ્ચારવાં કે જેમાં આડકતરી રીતે પાપનું અનુમોદન ભૂલેચૂકે ન થાય તેથી અનિવાર્ય કારણ સિવાય બલવાને પણ સામાન્યતઃ નિષેધ છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ સાધુ જીવનની સારમયતા મુમુક્ષુ આત્માને વ્યક્તિગત કલ્યાણની સાધના પ્રધાન હાય છે, તેની સાચવણી-ખીલવણીને સાપેક્ષ રહીને સવ કાર્યો કરવાનાં હાય છે, માટે મુમુક્ષુ આત્મા અનત પુણ્યરાશિના અતિપ્રકના પરિણામે મેળવેલ પ્રભુશાસનના લેાકેાત્તર સંયમની આરાધનાના અનુકૂળ સાધનેાની સફલતા યથાયાગ્ય શી રીતે મેળવી શકાય તે અંગે શ્રી આચારાંગ આદિ શાસ્ત્રામાં નાના પ્રકારનું વર્ણન છે, જેમાંનું કંઇક આ ગ્રંથમાં વર્ણવવા અલ્પ પ્રયાસ કર્યાં છે, પણ આ બધું માર્ગદર્શન મુમુક્ષુ આત્માને સહજ રીતે મળી રહે તેવું કઇક અહીં બતાવાય છે. ૧ પ્રથમ તે સાધુ-સાધ્વીએ દીક્ષાને પરમાર્થ સમજી, માહ્ય જીવનમાંથી આંતરિક જીવન જીવવા માટેની પૂર્ણ તૈયારી વાળા જીવન જીવવા માટેની પેાતાની જવાબદારી ધ્યાનમાં રાખીને, પરમ હિતકર જ્ઞાની ભગવંતાના વચનાને પૂર્ણ વા દાર રહેવું ઘટે, તે વચના પણ પેાતાની બુદ્ધિની તુચ્છતાના કારણે સંપૂર્ણ-યથાર્થ ન સમજાય તેવા પ્રસંગે પણ સાક્ષાત્ ઉપકારી પેાતાના ગુરુભગવંતા પ્રતિ પૂર્ણ વિનયભાવે નમ્રતા દાખવી પેાતાના આત્મિક વિકાસ માટે પૂર્ણ જાગૃત રહેવું ઘટે. ૨. દીક્ષા લીધા પછી રાજની ઉપયાગી ક્રિયાએાની શુદ્ધ અને જયણાપૂર્વક પાલન થાય, તે માટે વિધિનું સ`પૂર્ણ જ્ઞાન Page #269 -------------------------------------------------------------------------- ________________ : ૨૪૪ : સાધુ જીવનની સારમયતા મેળવી યથાશકય પ્રયત્ન કરી વિધિપૂર્વક પાલન માટે નિરંતર ધ્યાન રાખવુ. ૩. આવશ્યક સૂત્રેાના અર્થો, સામાચારીની નિર્મલતા, આવશ્યક ક્રિયાની સમયાદ્દિવ્યવસ્થાપૂર્વક નિયત વ્યવસ્થા અને આચાર પ્રધાન સાધુ જીવન જીવવા આદિની તત્પરતા માટે શક્તિસ'પન્ન આત્માએ પ્રયત્નશીલ રહેવુ' જોઇએ. ૪. દીક્ષા લીધા પછી પહેલી તકે નીચે જણાવ્યા મુજબ પ્રાથમિક અભ્યાસ કરવા જરૂરી છે, કે જેનાથી આત્મા સંયમવિવેકની મહત્તા સમજી વ્યક્તિગત આત્મિક કલ્યાણની સાધનાને સાધવા ઉદ્યત થઇ શકે. ૧. આવશ્યકક્રિયાના સુત્રા (અથૅ સાથે ) શકય હાય ત સંહિતા, પદ્મસંધિ, સ`પદા અને ઉચ્ચારશુદ્ધિની ચેાગ્ય કેળવણી મેળવવી જરૂરી છે. ૬. શ્રી દશવૈકાલિક સૂત્ર ( અ સાથે ) સંસ્કૃત ન જાણનારે પણ ગુરુમુખે આખા ગ્રંથને અથ ધારી, તેમાંથી ધ્યાન રાખવા લાયક નોંધ કરી રાજ તે સંબંધી ચેાગ્ય ઉપયાગની જાગૃતિ રાખવા પ્રયત્ન સેવવા. આખા દશવૈકાલિક સૂત્રના યાગ ન બને તેમ હોય તે પણ પહેલા પાંચ ‘અધ્યયના, આઠમું, દશમું અને છેલ્લી બે ચૂલિકાએ ખાસ ગુરુગમથી અર્થ સહિત ધારવી, તેમજ દશવૈકાલિક સૂત્રના દશ. અધ્યયનેની સજ્ઝાયા ગુરુગમથી ધારવી અને અને તે ચાખવી. Page #270 -------------------------------------------------------------------------- ________________ સાધુ જીવનની સારમયતા : ૨૪૫ : ૩. શ્રી ઘનિર્યુક્તિ આ ગ્રંથની વાચના ગુરુમુખે લેવી અને તેમાંથી વિહાર, ગોચરી, પડિલેહણ, સ્વાધ્યાય, ઈંડિલભૂમિ, રેગચિકિત્સા, પાત્રલેપ આદિ સંબંધી ગ્ય જય| આદિની નેધ કરવી. ૪. વૈરાગ્યવાહી ગ્રંથનું વાંચન-મનનાદિ. જેમકે શ્રી અધ્યાત્મકલ્પદ્રુમને બીજે, પાંચમે, આઠમે, નવમે, અગિયારમે, તેરમે અને પંદરમે અધિકાર, શ્રી પ્રશમરતિ, શ્રી જ્ઞાનસાર, શ્રી આધ્યાત્મસાર, શ્રી ઉપદેશમાલા, શ્રી શાંતસુધારસગ્રંથ, શ્રી રત્નાકરપચ્ચીશી, શ્રી હૃદયપ્રદીપ છત્રીશી, શ્રી કુમારપાલ ભૂપાલ રચિત સાધારણજિન સ્તવન વિગેરે ગ્રંથે. ૫. દ્રવ્યાનુયોગને પ્રાથમિક અભ્યાસ ચારે અનુગમાં પ્રધાન ચરણુકરણાનુયોગની મહત્તાસફલતા દ્રવ્યાનુયોગની સાપેક્ષ વિચારણા પર અવલંબે છે, માટે પ્રાથમિક કક્ષામાં વત્તતા બાલજીવોને માટે ચરણકરણનુયોગે અમુક ક્રિયાઓના શુભ આસેવનના બલે આત્મિક સંસ્કારોના ઘડતરની ભૂમિકા તૈયાર કરે છે, પણ સાધુજીવનમાં તે તે તૈયાર થયેલ પ્રાથમિક ભૂમિકા ઉપર એગ્ય સંસ્કારનું મજબૂત મંડાણ કરવાનું હોય છે, તેથી કાનુગની સાપેક્ષપ્રધાનતાં (પિતાના માટે) જરૂરી છે. માટે ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ચાર કર્મગ્રંથ (શક્તિ-ક્ષપશમ આદિની અનુકૂળતા હોય તે છ કર્મગ્રંથ, નહિ તે ચારથી સામાન્ય ખ્યાલ આવી રહે છે) શ્રી તત્ત્વાર્થસૂત્ર, શ્રી નયકણિકા, શ્રી પ્રમાણન તાલકા Page #271 -------------------------------------------------------------------------- ________________ : ૨૪૬ ઃ સાધુ જીવનની સારમયતા લંકાર અને શ્રી દ્રવ્યગુણપર્યાયને રાસ, સમકિતના ૬૭ બેલની સઝાય, ગદષ્ટિની સઝાય વિગેરે તાત્વિક વિચારના પ્રાથમિક ગ્રંથનું અધ્યયન જરૂરી છે. આમાંના કેટલાક ગ્રંથ સંસ્કૃત ભાષા અને શાસ્ત્રીય જ્ઞાનની પ્રૌઢતા માંગે તેવાં છે, છતાં સંસ્કારરૂપે યત્કિંચિત્ અંશે પણ ગુરુગમથી બુદ્ધિનું પરિકર્મણ કરવા ઉપયોગી હોવાથી તેવા ગ્રંથો પણ આમાં જણાવ્યા છે. ૬ ઉપર મુજબનું પાયાનું તાવિક-શિક્ષણ મળ્યા બાદ શક્તિસંપન્ન આત્માએ સ્વકલ્યાણની સાધનાને અનુકૂલ સર્વ સાધનને સંપૂર્ણ વ્યવસ્થિત ઉપયોગ જયણાપ્રધાન જીવન જીવવારૂપે કર્યા બાદ વધેલી શક્તિને પરકલ્યાણમાં ઉપયોગ કરી કર્મનિર્જરાના માર્ગે જલ્દી આગળ વધી શકાય, તે માટે સંસ્કૃત ભાષાને અભ્યાસ કરવા પ્રયત્નશીલ થવું ઉચિત છે, નહિં તે દીક્ષા લીધી અને દીક્ષાના વાસ્તવિક ભાવાર્થને જીવન નમાં ઉતારવારૂપે સ્વકલ્યાણને અનુકૂલ અધ્યવસાય શુદ્ધિના સાધને તાત્વિક શિક્ષણ દ્વારા મેળવ્યા ન હોય અને પરકલ્યા. ણની ભાવનામાં સંસ્કૃત ભાષા આદિના અભ્યાસથી પડી જવાય તે જીવનમાં પડેલા અનાદિ કાલના સંસ્કારો માન-અભિમાન, જનરંજન, બહિર્ભાવની વૃત્તિ આદિ સ્વરૂપે આત્માને સયમના મૂલ ધ્યેયથી ખસેડી મૂકે તેમ પણ બનવા સંભવ છે. આમ છતાં ઉપર જણાવેલ બાબતમાં ગીતાર્થજ્ઞાની ગુરુ ઔચિત્યાનૌચિત્યને વિચાર કરી ગ્ય રીતે પ્રવર્તી શકે છે, પણ સામાન્યતઃ વેચ્છાથી પ્રવર્તનારા આત્માઓ શુભ Page #272 -------------------------------------------------------------------------- ________________ સાધુ જીવનની સારમયત ૨૪૭ : ભાવના હોવા છતાં કેટલીક વાર વિપરીત અવસ્થામાં મૂકાઈ જાય છે. તે માટે ઉપર જણાવ્યા મુજબ સાધુપણાના સારરૂપે સ્વમુલ્યાણની સાથે અન્ય આત્માઓના હિતને સાધવારૂપને લાભ મેળવવા પ્રાથમિક ઘડતર માટે ઉપયોગવત થવાની જરૂર છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ છે. ઉપસંહાર | આ પ્રમાણે પરમપવિત્ર સર્વોત્તમ શ્રમણ સંસ્થામાં રહેલા અદ્વિતીય ગૌરવને ઓળખાવનારા સનાતન તત્ત્વોના પરિચય કરાવવારૂપે સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રરૂપ ત્રણ વિભાગોની નાનાવિધ સામગ્રી આચારધર્મને પ્રતિપાદન કરનારા અનેક ગ્રંથોમાંથી યથામતિ યથાશક્તિ સંગ્રહીને પૂજ્ય સાધુ-સાધ્વીજીઓની સેવામાં સાદર ઉપસ્થિત કરી છે. આમાં વર્ણવાયેલ તમામ સામગ્રી વ્યક્તિગત દરેકને લાભ કરનારી ન હોય, છતાં ચિવૈચિત્ર્યના કારણે સમષ્ટિગત લાભની સંભાવનાએ શાસ્ત્રમાંથી સંગ્રહેલી આ બધી માહિતીઓ અને ચીજોને યથાયોગ્ય સહુ મુમુક્ષુ લાભ ઉઠાવે એ શુભાભિલાષા છે. આ સંગ્રહમાં યથામતિ શક્ય ઉપયોગની જાગૃતિ રાખીને વસ્તુતત્ત્વનું નિર્વચન કર્યું છે, છતાં તેમાં કયાંય શાસ્ત્રમર્યાદા વિરુદ્ધ કંઈ વર્ણવાયું હોય, તે બદલ ત્રિવિધ મિથ્યાદુષ્કૃત દઉં છું. અને આમાં સૂચવેલ લકત્તર હિતકર માર્ગો પર સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક ચાલવાનું બલ મને પ્રાપ્ત થાઓ, એ અંતિમ શુભેચ્છા છે. ॥ क्षेमं सन्तु श्रीश्रमण-संघस्य ॥ TE) Page #274 -------------------------------------------------------------------------- ________________ જેની માંગણીઓ ઉપરા ઉપરી આવે છે આજ સુધી નહિ છપાએલા ગ્રંથો અને ચિત્રો. (1) જૈન ધર્મ સાર (હિન્દી) પૃ. 640 કિ. રૂા. 10 ( જેમાં જૈન શ્રમણ પરંપરા, નવતત્વ, પદ્રવ્ય, કર્મવિચાર, ગુણસ્થાનક, જ્ઞાન, જૈન ન્યાય, પ્રમાણ નય, નિક્ષેપ, જૈન ઇતિહાસ, જૈન શિલ્પ જેવા અનેક વિષયોને સમાવવામાં આવેલ છે. (2) અનેકાંત સ્યાદ્વાદ પૃ. ૪ર૬ કિ. રૂા. 5 જેમાં અનેકાંત, જીવન અને જગતની જટીલ સમસ્યાના ઉકેલે. આત્માને વિકાસક્રમ વિગેરેનું હુબહુ વર્ણન કરવામાં આવ્યું છે. (3) જૈન તાત્વિક હિંદી બાળપોથી કિં', 50 ન, પૈ. આ પુસ્તકની ત્રીજી આવૃત્તિ બહાર પડી ગઈ છે. પાંચથી ઓછી પુસ્તકે V. P. થી મોકલવામાં આવતાં નથી. જેમાં ત્રિરંગી 20 ચિત્રો, ભાષા સરલ, આટ પેપર, સુંદર છપાઈ, બાળ, યુવાન, વૃદ્ધ સૌને વાંચવા જેવું. પાશાળા માટે 25 ન. પૈ. માં એક સાથે 25 નકલ લેનારને આપવામાં આવે છે. (4) સચિત્ર હિન્દી મહાવીર ચરિત્ર કિં. રૂ. 5 - અનેકગી 51 ચિત્રોમાં શ્રી મહાવીરસ્વામી પ્રભુના જીવનને આલેખતી કથા રજુ કરવામાં આવી છે. સાથે ટુકુ વિવરણ પણ લખ્યું છે. પ્રભુ પ્રતિ ભક્તિ જગાડી જાય તેવું આ પુસ્તક છે. | ( 5 ) ગજસુકુમાલ, સ્થૂલભદ્રજી, સીતાજી વિગેરેના 14x20 ની સાઈઝના 12 ચિત્રોનો સેટ છે. સેટની કિં. રૂા. 8 પ્રાપ્તિસ્થાનઃ—શ્રી જૈન માગ આરાધક સમિતિ | મુ. પોઆદોની ( એ. પી.) શ્રી બહાદુરસિંહજી પ્રી. પ્રેસ–પાલીતાણા