SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૯ર મર્યાદા પકો ૨. હંમેશાં મોટાની સેવા-ચાકરી કરવી. ૩ છતી શક્તિએ હંમેશાં દિવસમાં એક ગાથા અથવા છેવટે એક પદ પણ નવું ભણવું ૪ પડિક્કમણું ડાયા પછી “ફુરજી ”િ સુધી અર્થાત્ છ આવશ્યક પૂરાં થતાં સુધી તેમજ આહાર કરતાં કે ઉપધિનું પડિલેહણ કરતાં અને માર્ગે ચાલતાં બોલવું નહિં. પ બિમારી અને વિહાર વિગેરે કારણ વિના હંમેશાં ઓછામાં ઓછું તિવિહાર બિયાસણું કરવું. ૬ મોટા કારણ સિવાય દિવસે સૂવું નહિ કે રાત્રે પહેલી પિરસીમાં અર્થાત્ સંથારપારસી ભણાવ્યા વિના સૂવું નહિં. ૭ માસીને છઠ તથા સંવછરીને અઠમ મેટા કારણ વિના મૂક નહિ. ( ૮ ક્રિયા સંબધી અનુષ્ઠાન-વિધિ કરવાને વિશેષ કરીને ખપ કર અર્થાત્ ક્રિયારુચિ થઈને ક્રિયા કરવામાં તત્પર રહેવું. ૯ પડિલેહણ કર્યા વિનાનું વસ્ત્ર-કાંબલ ન વાપરવું. ૧૦ નીખારેલું (ખેળવાતું, ચમકવાતું કે રંગેલું વસ્ત્ર હોય તે તેને રંગ પરાવર્તન કરીને વાપરવું અર્થાત પાણીમાં નાંખીને રંગ-ચમક–ભભક એ છે કરી નાંખીને વાપરવું. ૧૧ ગૃહ પાસેથી પાછા આપવાની શરતે ઉછીના વસ્ત્ર કે કાંબલ બિલકુલ લેવા નહિ.
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy