________________
હેચપાદેય વિભાગ ]
દિવ્ય સાધનાના સાધક એક મહાપુરુષે નક્કી કરેલા નીચેના હેપાદેય વિભાગને લક્ષ્યમાં રાખી તદનુસાર આચરણ કરવાથી કલ્યાણ-સાધનાને પંથ બહુ સરલ અને શુભાવહ નિવડે છે.
ઉપાદેય આત્મકલાઘા *
આત્મનિંદા પરનિંદા
પરસ્તુતિ અનૌચિત્ય
ઔચિત્ય અવિવેક અવિનય પરેપકાર
પરેપકાર કાર્પય
ઔદાર્ય તુચ્છતા
- ગાંભીર્ય માત્સર્ય
માધ્યશ્ય અસંબદ્ધ પ્રલાપ
પ્રિય-હિતકારી વાક્ય ઉપર મુજબના વિભાગને ખ્યાલમાં રાખી યોગ્ય જીવનલક્ષી પ્રવૃત્તિ કરવાથી આત્મકલ્યાણની સાધના સરલ થાય છે.
વિવેક
વિનય