SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ મર્યાદ્રા પટ્ટક : ૧૯૫ : ૨૨ પડિહારું ( ગૃહસ્થ પાસેથી પાછા આપવાની શરતે ઉછીની લાવેલ ચીજ ) સર્વથા માટા કારણ વિના કાઈ સાધુએ ન લેવું. ૨૩ યતિએ કે સાધ્વીએ ઉપાશ્રયની બહાર ન બેસવું. ૨૪ યતિએ શ્રાવિકાને-સાધ્વીને ગીત-રાસ વગેરે ભણાવવા નહિ અને સંભળાવવા નહિ. ૨૫ વિહાર કરતાં સવ યતિએ–ઠાણા દીઠ ડ...ડાસણ રાખવા, પુંજવા–પ્રમાર્જવાનો ખપ વિશેષ રાખવે. ૨૬ સ યતિએ દિન પ્રત્યે ૧૦૦૦ સજ્ઝાય કરવી. તેટલી ન કરી શકે તેા ૫૦૦ સજ્ઝાય કરવી, અર્થાત્ તેટલી ગાથાઓ સંભારી જવી. (૩) સં. ૧૭૧૧ માહ સુદ ૧૩ ગુરુવારે પુષ્યનક્ષત્રે પાટનગરે શ્રી વિજયસિંહસૂરિ પ્રાસાદીકૃત મર્યાદાપટ્ટકમાંથી ૧ સુવિહિત ગીતા ની નિશ્રાએ સવ યતિઓએ વિહાર કરવેા. ૨ યથાશક્તિ નિત્ય ભણવાભણાવવાના, લખવા-લખી આપવાના, અર્થ ધારવા-કહેવાના ઉદ્યમ કરવા. જ્ઞાનાચારમાં છતી શક્તિ ગેાપવવી નહિં. ૩ યાગ વહ્યા વિના કેાઈએ સિદ્ધાંત વાંચવા નહિં. ૪ દિન પ્રત્યે આઠ થાઇએ ત્રિકાલે દેવ વાંઢવાં, જઘન્યપદે એક વાર વાંદવાં.
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy