SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૪. મર્યાદા પદક ૧૦ દરરોજ એક ગાથાદિ કંઈ પણ નવું ભણવું. ૧૧ સર્વ મુનિઓએ તિવિહાર બિયાસણું દરરોજ કરવું. શરીરાદિ બાધાને કારણે ગુરુ કહે તેમ કરવું. ૧૨ કેઈ સાધુ-સાધ્વીએ કેઈપણ સ્થલે એકલા ન જવું, માટે કારણે વડા કહે તેમ કરવું. ૧૩ સાધ્વીએ વ્યાખ્યાનના વખત સિવાય મુનિ પાસે ન આવવું. યતિએ પણ સાધ્વી પાસે ન જવું. ૧૪ સર્વ યતિએ સાધ્વી કે શ્રાવિકા સાથે આલાપ-સંલાપ ન કર. ૧૫ યતિએ અપવિત્રાતાદિ કારણ વિના પગ ન ધોવા. ૧૬ ઉજળા વસ્ત્ર સર્વથા કેઈએ ન પહેરવાં. ૧૭ બાલ, ગ્લાન અને વૃદ્ધ સિવાય બીજા સર્વ યતિઓએ પાંચમ, આઠમ, ચૌદશ સર્વથા ઉપવાસ ન મૂકો, કારણે મૂકવું પડે તે વિગય ન લેવી. ૧૮ વર્ષર્વીએ સાધુ-સાધ્વીએ વિગય ન લેવી. ચૌદ વર્ષ ઉપરાંતની વય વાળા શિષ્યને પણ ન આપવી, ચૌદ વર્ષની અંદરનાને ભણતા હોય તે આપવી. ૧૯ દિવસે કારણ વિના સાધુ-સાધ્વીએ ન સૂવું. ૨૦ પ્રતિક્રમણમાં સ્તવન બેલાતું હોય ત્યારે માગું કરવા કારણ વિના ન જવું. ૨૧ યતિએ મહેમાંહે કલેશ ન કરે અને ગૃહસ્થ દેખતાં કેઈએ એ કલેશની વાત પણ ન કરવી.
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy