SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ગોચરીના દો : ૧૦૧ કે સંયમના સાધનભૂત શરીરના નિભાવ માટે જરૂરી આહારને મેળવવા મુમુક્ષુ સંયમીએ નિરવદ્ય ગોચરીની પ્રવૃત્તિમાં વિષય-કષાયોની અનાકાલીન વાસના અને ઇન્દ્રિયના વિકારે વૃદ્ધિગત થવા ન પામે તે માટે ગોચરી વહરતાં લાગતા ઉપરના દોષેના પરિવાર માટે ઉદ્યત થવું ઘટે. એષણુના દશ દેશે संकिय मक्खिय णिक्खिते, पिहिये साहरिय दायगुम्मीसे । अपरिणय लित्त छड्डिय, एसणदोसा दस हवंति ॥ १ ॥ ૧. શકિતદેષ–આધાકર્માદિ દેષની શંકાવાળી ગોચરી લેવી. ૨ પ્રક્ષિતદેષ–સચિત્ત અગર અભક્ષ્ય-અચિત્ત પદાર્થના સંઘટ્ટાવાળી ગોચરી લેવી. ૩ નિશ્ચિતદેષ–સચિત્ત વસ્તુની વચ્ચે રહેલી ગોચરી લેવી. ૪ પિહિતદષ–સચિત્ત ફલાદિથી ઢાંકેલ ગોચરી લેવી. ૫ સંહિતદેષ–વાસણમાં રહેલી ચીજને બીજામાં ખાલી કરી વહેરાવાતી ગોચરી લેવી. ૬ દાયકદેષ–બાલક, વૃદ્ધ, નપુંસક, ધ્રૂજતા શરીરવાળો, આંધળો, મદેન્મત્ત, હાથ પગ વિનાને, બંડીવાળ, પાદુકાવાળો ઉધરસવાળ, ખાંડનાર, તેડનાર, ફાડનાર, અનાજ વિગેરે દળનાર, ભુજનાર, કાંતનાર, પિજનાર વગેરે છ કાયના વિરાધક તથા ગર્ભિણી, તેડેલ છોકરાવાળી કે ધાવતા છોકરાવાળી સ્ત્રી વગેરેના હાથે ગોચરી લેવી.
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy