________________
ભાવના
: 6:
આરાધકે જીવ ભાવના
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે; શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારૂં નૃત્ય કરે; એ સ'તાના ચરણકમલમાં, મુજ જીવનનું અધ્ય રહે. દીન ક્રૂર ને ધર્મ વિહેાણા, દેખી દિલમાં દર્દ રહે; કરુણા ભીની આંખામાંથી, અશ્રુને શુભ સ્રોત વહે. ૩ માગ ભુલેલા જીવન પથિકને, માર્ગ ચિંધવા ઉભા રહું; કરે ઉપેક્ષા એ `માગની, તાયે સમતા ચિત્ત ધરૂં. * સમતા
નિલમૈત્રી ભાવથી, ભરપૂર હે ભગવંત!; મુદ્રિત ભાવ ઉદિત થયા, પૂર્ણ કલા એ સંત. ૧ નિલ કરુણાના ઝા, ચૌદ રાજ લાય તાસ પ્રભાવે હે પ્રભુ !, જગજીવ દુઃખ ધાવાય. મધ્યસ્થ ષ્ટિ છે આપની, પક્ષપાત નહીં લેશ; . ધર્મી ખીજ છે! હે પ્રભુ !, યાગ સ્વરૂપ સવિશેષ ૩ એવા શ્રી વીતરાગના, ત્રિકરણ—યાગે આજ વંદન કરૂં હું ભાવથી, જય જય શ્રી જિનરાજ.
સર્વ વિશ્વમાં શાન્તિ પ્રગટા ! થાએ સૌ કાનું કલ્યાણ ! સ લેાકમાં સત્ય પ્રકાશે ! દિલમાં પ્રગટા શ્રી ભગવાન! શાન્તિ તુષ્ટિ પુષ્ટિ પામેા ! જીવા પામેા મગળ માળ ! આત્મિક ઋદ્ધિ સિદ્ધિ પામે ! પામેા સહુપદ નિરવાણુ ! ૨
*