________________
સચમ પંથૈ ધપી રહેલા મુમુક્ષુને
કલ્યાણકારી
પ્રેમાળ
ઉોધન !!!
ભાગ્યશાલી !
સયમના પંથે આગળ ધપવાના ઉત્સાહને મેાહની અટપટી કેડીએ સમી વૃત્તિઓને ગૂ'ચવાડામાં ગુમાવી ન દઇશ હોં! જો! તારી પાસે ગુરુ સમર્પણુ અને નૈષ્ઠિક બ્રહ્મચર્ય રૂપ અણુમાલ શક્તિના જત્થા છે!!
પછી કાણુ તારૂં શું કરી શકે તેમ છે ?
આ બન્ને વણમાંગી–અણુમેલ સહાયક ચીજો મેાક્ષના પથે આગેકૂચ કરવામાં તને અત્યંત ઉપયાગી સમજાય જાય તા બિચારા મેાહને ઉભી પૂંછડીએ ભાગ્યે જ છૂટકા ! ખાપુ! આ બન્ને ચીજોના ઉપયાગ" સુસાધ્ય છે તેમજ દુઃસાધ્ય પણ છે.
સુસાધ્ય ત્યારે, જ્યારે કે—
ગુરુસેવા, શાસ્ત્ર, સ્વાધ્યાય, ધ્યાન અને તપમાં તારી વૃત્તિઆને અવાર નવાર જોડી રાખે તા....
આ વાંચીને ખરાખર ઊંડુ. મૅનન કરજે !
સૂક્ષ્મ વિચારની સાયથી મનમાં કે સ`સ્કારાની અટપટી ગૂચમાં ઉંડે પડી રહેલા શલ્યને તથા વિચાર દોષના કાંટા અહાર કાઢજે !!