SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ગોચરીના દે : ૧૦૩ : ભક્તપાન સયાજના–વિશિષ્ટ રસના આસ્વાદની લાલસાએ અનુકૂલ રસનું પાતરામાં કે મુખમાં યાચિત મિશ્રણ કરવું. ૨. પ્રમાણુતિરિક્તતા દેશ पमाणं बत्तीसं किर कवले आहारो कुच्छीपू-गो भणिओ ॥ | (શ્રી મહાનિશીથ સૂત્ર ) પુરુષને બત્રીશ અને સ્ત્રીને અઠાવીશ કેળિયાને આહાર વિશેષજ્ઞોએ પ્રમાણિત કર્યો છે, અગર તે જેટલાથી ઉદરવિકાર થવા ન પામે અને ક્ષુધાની સહજ શાન્તિ થઈ જાય એટલે આહાર પ્રમાણયુક્ત કહેવાય. લાલસાથી પ્રમાણ ઉપરાંત આહાર વાપરવાની વૃત્તિ આ દેષ ઉપજાવે છે. ૩. અંગારદેષ रागेण सइंगालं ॥ (શ્રી મહાનિશીથસૂત્ર) સુંદર વર્ણાદિવાળી સ્વાદપૂર્ણ વસ્તુ કે તેના દાતાની પ્રશંસાઅનુમદનાપૂર્વક વાપરવું. છે આ દેશવડે આત્માએ મહાપ્રયને ઉપજેલ સંયમરૂપ ચંદન-કાષ્ટ રાગરૂપ અગ્નિથી બળીને અંગારસ્વરૂપ નિસાર બની જાય છે. ૪. ધૂમ્રદેશ दोसेण सधूमगंति नायव्वं ॥ . (શ્રી મહાનિશીથસૂત્ર)
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy