________________
ગોચરીના દોષો
:
૭ :
૧૬ ઉત્પાદના દે–આહારાદિ વહેરતાં સાધુથી થનારા દે. ૧૦ એષણા દે –સાધુ શ્રાવક બંને દ્વારા લાગતા દે. ૫ માંડલીના દે –દેષ રહિત પણ ગોચરી વાપરતાં રાગદ્વેષથી લાગતા દે.
૧૬ ઉદ્દગમ દેશે. आहाकम्मुद्देसिय-पूइकम्मे य मीसजाए य ! વI-Tigવિભાજ, grશો - mfમ છે ? *રિટ્ટિા-અમિદહે-મિત્ર-માસ્ત્રો ! fછ-માસિકસ્રોયાણ ય રોસ્ટર ૨
| (શ્રી મહાનિશીથ સૂત્ર.) ૧. આધાકર્મ–સર્વદર્શની કે લિંગી (મુનિઓને ઉદેશી બનાવેલ આહારપાણી, અથવા માત્ર સાધુ માટે જ બનાવવું.
૨. શિક–પૂર્વે તૈયાર કરેલ ભાત-લાડુ આદિને મુનિના ઉદ્દેશથી પુનઃ રસમય રવાદિષ્ટ કરવા,
૩. પૂતિકમ–શુદ્ધ આહારાદિનું આધાકર્માદિ દેષવાળા આહાર સાથે મિશ્રણ કરવું.
૪. મિશ્ર–પિતા માટે તથા સાધુ માટે અપેક્ષા કરી બનાવેલ આહારાદિ.
આ ગાથાઓ શ્રી મહાનિશીસૂત્રના આધારે અહીં આપી છે. . પણ “નિત્યવાધ્યાય પ્રકરણાદિ સંગ્રહ' આદિ પ્રચલિત ચેપડીમાં આ પ્રમાણે છે.
“परियट्टिए अभिहडभिन्न मालोहडे य अच्छिज्जे । अनिसिहेऽज्झोयरए, सोलस वि उग्गमे दोसा ॥"