________________
દ્વિતીય સૂત્રની સાર-લેજના
: ૧૫ : ૬ પૌગલિક પદાર્થોને આ ભવમાં કે પરભવમાં ધર્મારાધનાના ફલસ્વરૂપે મેળવવાની આશંસા ન કરવી.
૭. સંયમારાધનાને અનુકૂલ પહોંચતા બલ-વીર્ય–પુરુષકારપરાક્રમને ગેપવવાં નહિં.
૮ સંયમની સાધનામાં કર્મવશ આવી પડતા દુખેથી ગ્લાનિર્દીનભાવ ન લાવો.
૯ શરીર પરની મૂર્છા–મમતા-આસક્તિને સર્વથા ત્યાગ કરવા પ્રયત્નશીલ રહેવું.
૧૦ સંસારના કેઈ પણ પ્રલોભનેથી ન લોભાતાં મુક્તિના દિયેયમાં અંખડપણે ચક્કસ રહેવું.
૧૧ ગમે તેટલા પરીષહ-ઉપસર્ગો આવી પડે તે પણ ચિત્તનું સમતલપણું (સમતા) ગુમાવ્યા વિના સાધનામાં એકાગ્રપણે આગેકૂચ કરવી.
ઉપરની હિતશિક્ષાના આધારે યથાશક્ય જીવનનું ઘડતર કરવા મથનાર સંયમની વિશુદ્ધ આરાધના કરી શકે છે. - દ્વિતીય સૂત્રની સાર–જના
૧ સંયમની શુદ્ધ સાધના કરવા ઈચ્છનારે નીચે મુજબના દે જીવનમાંથી ધીમે ધીમે ઓછા થાય તેનું પૂર્ણ ધ્યાન રાખવું ઘટે. - ૧ રાગ. ૨ ષ. ૩ મેહ. ૪ વિષય. ૫ કષાય. ૬ નાના પ્રકારનાં અસદાલંબને. ૭ પ્રમાદ. ૮ ઋદ્ધિ–ગારવ. ૯ રસગારવ. ૧૦ સાતાગારવ. ૧૧ આર્તધ્યાન. ૧૨ રૌદ્રધ્યાન. ૧૩ વિકથા. ૧૪ મિથ્યાત્વ. ૧૫ અવિરતિ. ૧૬ અશુભયોગ.