________________
આદર્શ ભાવના
હું ત્રિકરણ શુદ્ધિએ સમગ્ર ભવની પરંપરામાં પરમાધારસ્વરૂપ અરહિંત, સિદ્ધ, સુસાધુ અને ધર્મનું શરણ ભાવપૂર્વક
સ્વીકારું છું. સુતા –
(શાર્દૂલવિક્રીડિત છે.) भूतानागतवर्तममानसमये यदुष्प्रयुक्तैर्मनावाकायैः कृतकारितानुमतिभिर्देवादितत्त्वत्रये । सो प्राणिषु चाप्ताच्यनुचितं हिंसादि पापास्पदम् , मोहान्धेन मया कृतं तदधुना गर्हामि निंदाम्यहम् ॥२॥
ભાવાર્થ:–ભૂત, વર્તમાન કે ભાવિકાલમાં મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિઓથી કરણ, કરાવણ અને અનુ. મોદન દ્વારા દેવ, ગુરુ, ધર્મ, શ્રી સંઘ, શ્રી તીર્થંકર પ્રભુની વાણી કે કેઈપણ પ્રાણ વિષે મેહાંધ જે કંઈ અનુચિત આચર્યું હોય, હિંસાદિ પાપ આસેવ્યા હોય, તેની હું સાચા દિલથી પશ્ચાતાપ અને કરેલા પાપની સાચા એકરાર સાથે નિદા-ગહ કરું છું. सुकृतानुमोदना
(શાર્દૂલવિક્રીડિત છંદ) મત-સિદ્ધ-જળ--મુનિ-શ્રાદ્ધ-તિ-શ્રાવद्यहत्त्वादिकभावतगतगुणान् मार्गानुसारीन् गुणान् ॥ श्रीअर्हदुवचनानुसारि-सुकृतानुष्ठानसदर्शनशानादीननुमोदयामि सुहितैर्योगैः प्रशंसाम्यहम् ॥३॥
ભાવાર્થ:–અરિહંત પરમાત્મા, શ્રી સિદ્ધ ભગવાનું, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, શ્રાવક, અવિરત શ્રાવક આદિમાં રહેલ અરિહંતપણું આદિગુણ તથા પ્રભુશાસનની મર્યાદાને અનુસરતા અન્યના માર્ગાનુસારી ગુણે શુભ અનુષ્ઠાને સમ્ય