SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૨ : સરલ ઉપાયા કર્યુ છે ? કેટલું કરવા જેવું બાકી છે ? મારી શક્તિ કેટલી છે? શું કરી શકવા અસમર્થ છું? સારૂં કેટલું કરું છુ?. ખાટુ કેટલું ક્યું? આદિ આંતર-નિરીક્ષણ હોવું જરૂરી છે, તે કર્યો પછી શકય શુભ પ્રવૃત્તિમાં ઉદ્યત થા ! હેય પદાર્થોના યથાશક્ય પરિહાર કર ! અગ્યારમી શિક્ષા—જીવનમાં ધમ કેટલા સધાયા છે? તેના માપક-યંત્રરૂપ પાતાના કર્જાવ્યા-આચરણાનું વિહ‘ગાવ લેાકન—સિંહાવલાકનરૂપ આંતર નિરીક્ષણ પ્રતિદિન કરવું. બારમી શિક્ષા—શક્ય શુભ પ્રવૃત્તિઓમાં સતત પ્રવૃત્તિ અને પાપકાચના શક્ય પરિહાર કરવા. ( ઉપજાતિ છંદ ) परस्य पीडापरिवर्जनात्ते, त्रिघा त्रियोग्यप्यमला सदाऽस्तु । साम्यैकलीनं गतदुर्विकल्पं, मनो वचश्चाऽनघप्रवृत्ति ॥ ६ ॥ કોઈપણ પ્રાણીને સૂક્ષ્મ-માનસિક પણ પીડા ન થવા દેવાની કાળજીપૂર્વકની પ્રવૃત્તિ રાખવાથી તારા ત્રણે યાગાને તું નિમલ અનાવ! અને સમતારસમાં તરખાળ થઇ તે વિકલ્પે દૂર હટાવી મન અને વચનની શુભ પ્રવૃત્તિને વધાર ! તેરમી શિક્ષા—સૂક્ષ્મ પણ પ્રાણીને માનસિક પીડા ન થવા દેવાની જયણામય પ્રવૃત્તિથી નિર્મલ યાગવાળા બનવું. ચૌદમી શિક્ષા—મન વચનને સમભાવમાં લીન બનાવી શુભ પ્રવૃિત્તિવાળા બનાવવા.
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy