________________
મુહપત્તિનાં પચાસ બેલ
: ૧૬૫ :
જમણા હાથમાં મુહપત્તિ પકડી જમણે ખભે પ્રમાતાં કૈધ પરિહરું” તેમજ ડાબા હાથમાં મુહપત્તિ રાખી ડાળે ખભે પ્રમાતાં “માન પરિહર્સ” લવું તથા ડાબા હાથમાં મુહપત્તિ રાખી જમણી કખ પ્રમાતાં માયા રિહરુ” એલવું અને જમણા હાથમાં મુહપત્તિ લઈ ડાબી કાંખ પ્રમાર્જતાં “ભ પરિહરું બેલવું,
પછી મુહપતિ સરખી વાળી જેહરએઘિા ને જમણા હાથે પકડી જમણા પગે પ્રમાર્જતાં–
પૃથ્વીકાય અકાય તેઉકાયની રક્ષા કરું” બેલવું. અને ડાબા પગે પ્રમાર્જતાં
વાયુકાય વનસ્પતિકાય ત્રસકાયની રક્ષા કરું બોલવું.
આ પ્રમાણે શરીરપ્રમાજનના પચીશ બેલ થયા. ૩ ડાબા હાથે | ૩ મુખે . ૨ ડાબા ખભે કાંપે ૩ જમણા હાથે | ૩ છાતીએ | ૩ જમણું પગે ૩ લલાટે
| ૨ જમણા ખભે કાંખે | ૩ ડાબા , રપ પ્રમાના શરીર સંબંધી થઈ. * * આ પ્રમાણે સુહપત્તિની પડિલેહણામાં બેલવાના પચાશ
જ આ પચાશ બેલમાંથી સાધ્વીઓને છાતીએ બોલાતા ત્રણ અને ખભે બેલાતા જ મળી ૭ , બોલવાના નથી હોતા. એટલે તેઓને તાલીમ બાય છે. આ ઉપરાંત બીઓને મસ્તક-સ્થાને બોલાતા ત્રણ બોલો ઓદવાના નથી હોતા, એટલે તેમને ચાલી બોલો હોય છે.
આમાં તે તે શરીરવયની મર્યાદા જાળવવા પ્રધાન આશય છે.