________________
નવ બ્રહ્મચર્ય ગુપ્તિ
: ૧૧૫ : ૦ સાધ્વી મહારાજ રસ્તામાં મળે અને “મર્થીએણ વંદામિ” કહે તે પણ સાધુથી સામે જોવાય નહિ તેમ જ સામે જોઈને “મથએ વંદામિ ” બેલાય નહિં.
૦ આપણું કેઈ નેટ કે પુસ્તક વગેરે ગુરૂમહારાજને પૂછ્યા વગર કેઈપણ સ્ત્રીને કે સાધ્વી મહારાજને અપાય નહિ. (મર્યાદા સદાચારનું રક્ષણ કરનારી છે.)
૦ સ્ત્રીને પચ્ચકખાણ આપવું પડે તે પણ નીચું મુખ રાખીને આપવું. સામું જોવાની જરૂર નથી.
૦૦૦૦૦
soor,
૧૦૦૦૦
ભ૦૦૦ સંયમીને દીવાદાંડી सुट्ठवि उजममाण, पंचेव करिति रित्तयं समणं । अप्पत्थुई परणिंदा, जिभोवत्था कसाया य॥
શ્રી ઉપદેશમાલા ગા. ૭૨ સમ્યફપ્રકારે શાસ્ત્રાનુસાર સંયમાદિમાં પ્રવર્તતા મુમુક્ષુને જાયેઅજાણ્યે પણ નીચેની પાંચ ચીજો આરાધના માર્ગથી ભ્રષ્ટ કરી તેની પ્રવૃત્તિમાં શૂન્યતાનિઃસારતા લાવી મૂકે છે. ૧ આતમપ્રશંસા
૪ ઉપસ્થ વિદેદય] ૨ પરનિંદા
૫ કષાય ૩ જિહા
માટે આ પાંચેના વિષમ (રસલાલસા, દુર્વચન) | પંજાથી સાવધ રહેવું.