________________
અનુષ્ઠાનના પાંચ પ્રકાર
: ૧૩s :
કર્મનિર્જરાના આદશ દયેયને સંપાદિત કરવા કરવી જોઈતી ધર્મક્રિયાની આરાધના કરી પારલૌકિક દેવ-દેવેંદ્રચક્રવર્તી આદિની ભેગસંપદા મેળવવાનું ધ્યેય રાખવું, આનાથી કાલાંતરે પાપાનુબંધી પુણ્યના ઉદયે મળતી સંપદાઓના ઉપભેગાદિથી ધીમા ઝેરની માફક આત્મસ્વરૂપને વધુ વ્યાઘાત થાય છે.
૩. અનનુષ્ઠાન "अनाभोगवतश्चैतदननुष्ठानमुच्यते ।
સંબધ મનોતિ , તતચૈતઘથોહિત | શું છે આત્મકલ્યાણની સાધનાના અચૂક ધ્યેયને પહોંચી વળવા, ધર્મની આરાધનામાં હવે જોઈને સતત જાગૃત ઉપયોગ ન હવે, આનાથી મનમાં ચામુંહ વધુ હોવાના કારણે ધર્મ– ક્રિયાનું આસેવન ગડુરિકાપ્રવાહ તુલ્ય ઘરડરૂપ થઈ જાય છે.
૪. તÈતુ અનુષ્ઠાન "एतद्रागादिदं हेतुः, श्रेष्ठो योगविदो विदुः ।
सदनुष्ठानभावस्य, शुभभावांशयोगतः” કરાતી ધર્મક્રિયા પ્રત્યે આંતરિક બહુમાનપૂર્વક વિશુદ્ધભાવ, પરિણામની પ્રાપ્તિ થાય તે રીતે વિશુદ્ધ ધર્મક્રિયાનું સેવન કરવું, આમાં શુભભાવનું પ્રાધાન્ય હોય છે.
૫. અમૃતાનુષ્ઠાન નિતિમિતિ સ્વાદુ-વહાર પુનઃ . હવે નર્મમત્વત્તામૃતે મુનિgવા છે