SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ અનુષ્ઠાનના પાંચ પ્રકાર : ૧૩s : કર્મનિર્જરાના આદશ દયેયને સંપાદિત કરવા કરવી જોઈતી ધર્મક્રિયાની આરાધના કરી પારલૌકિક દેવ-દેવેંદ્રચક્રવર્તી આદિની ભેગસંપદા મેળવવાનું ધ્યેય રાખવું, આનાથી કાલાંતરે પાપાનુબંધી પુણ્યના ઉદયે મળતી સંપદાઓના ઉપભેગાદિથી ધીમા ઝેરની માફક આત્મસ્વરૂપને વધુ વ્યાઘાત થાય છે. ૩. અનનુષ્ઠાન "अनाभोगवतश्चैतदननुष्ठानमुच्यते । સંબધ મનોતિ , તતચૈતઘથોહિત | શું છે આત્મકલ્યાણની સાધનાના અચૂક ધ્યેયને પહોંચી વળવા, ધર્મની આરાધનામાં હવે જોઈને સતત જાગૃત ઉપયોગ ન હવે, આનાથી મનમાં ચામુંહ વધુ હોવાના કારણે ધર્મ– ક્રિયાનું આસેવન ગડુરિકાપ્રવાહ તુલ્ય ઘરડરૂપ થઈ જાય છે. ૪. તÈતુ અનુષ્ઠાન "एतद्रागादिदं हेतुः, श्रेष्ठो योगविदो विदुः । सदनुष्ठानभावस्य, शुभभावांशयोगतः” કરાતી ધર્મક્રિયા પ્રત્યે આંતરિક બહુમાનપૂર્વક વિશુદ્ધભાવ, પરિણામની પ્રાપ્તિ થાય તે રીતે વિશુદ્ધ ધર્મક્રિયાનું સેવન કરવું, આમાં શુભભાવનું પ્રાધાન્ય હોય છે. ૫. અમૃતાનુષ્ઠાન નિતિમિતિ સ્વાદુ-વહાર પુનઃ . હવે નર્મમત્વત્તામૃતે મુનિgવા છે
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy