SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ છે છે અધ્યાત્મકલ્પદ્રુમ ગ્રંથમાં વર્ણવેલા શ્રમણ ધર્મની સફલતાના સરલ ઉપાયો The ti કેટલાક મુમુક્ષુઓ અજ્ઞાનવશ આરાધના માટે વિષમ કાલમાં પૂર્વના પુણ્યબલની હાનિના કારણે દુર્બલ સંહનન ધૃતિવાળા શરીરની પ્રાપ્તિ થવાના ખોટા ન્હાના કાઢી કરવા લાયક યત્નસાધ્ય પ્રવૃત્તિ નથી કરતા, તેવાઓને એગ્ય હિતશિક્ષા આપી વીય ફેરવવા માટે ઉપયોગી નીચેની શિક્ષા શ્રી અધ્યાત્મકલ્પદ્રુમના પંદરમા અધિકારમાંથી અર્થ સાથે આપી છે, જે વાંચી વિચારી યથાશક્તિ આરાધના કરી કલ્યાણ માર્ગે આગળ વધવા પ્રયત્ન કરે. | ઉપજાતિ છંદ '' સાવરકards! થરમારો– • • રિપુ શુનુ તનtsvપુ .. न हन्त्यभुक्तं हि न चाप्यशुद्धं, વિદ્યોત્તમૌષધમાખથાન પર છે ? હે મહાનુભાવ! સાધુ આચારને લગતી, કમલને દૂર કરનારી તમામ આવશ્યક ક્રિયાઓમાં વિધિ-વિધાનની શુદ્ધિપૂર્વક તત્પર બન! કારણ કે ધવંતરી જેવા સારા વૈદ્યની પણ બતાવેલી દવાનું વિધિપૂર્વક સેવન કર્યા વિના રેગોને નાશ થતું નથી !!!
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy