________________
હિતશિક્ષા
सभाटकादल्पदिनाप्तगेह
मृत्पिडमूढः फलमश्नुते किम् ? ॥ ७ ॥ હે આત્મન્ ! અણધાર્યા પ્રસંગે ક્ષણવારમાં નાશ પામનાર આ ક્ષણિક શરીરદ્વારા પરોપકાર, તપ, જપ, આદિ ઉત્તમ કાર્ય જે ન સાધી શકીશ! - તે ચેડા દિવસ માટે ભાડે લીધેલા ઘરના બાહ્ય રૂપરંગમાં ફસાઈ તેનાથી વ્યાવહારિક ફલ નહિ મેળવનારની જેમ પરિ ણામે પિતાની મૂલા પર તને અનહદ પશ્ચાત્તાપ થશે !!!
| (ઉપજાતિ છંદ) मृत्पिडरूपेण विनश्चरेण,
greણની કરાટન ! देहेन चेदात्महितं सुसाधम् ,
પન્ન િતતડઝ મૂઢ! | ૮ | હે મહાનુભાવ! ક્ષણભંગુર દુર્ગધથી પરિપૂર્ણ, એકેક રેમે પિણાબબ્બે રોગના સ્થાનરૂપ, અંતે માટીમાં મળી જનાર શરીરથી જે આત્માનું અપૂર્વ કલ્યાણ કેઈપણ યોનિમાં ન સાધી શકાય તેવું સધાય તેમ છે તે હે મૂઢ ! શા માટે આ સેનેરી સમય હાથમાંથી ગુમાવે છે? તુરત વિશિષ્ટ ધર્મની આરાધના કરી અસાર આ શરીરને સાર ગ્રહણ કરી લે !!!
નહિ તે છેવટે આ શરીર ભસ્મરૂપ થઈ તને ચૌરાશીના ચૌટામાં રઝળતા કરી દેશે, માટે ચેત ! અને મિત્રરૂપે માનેલા તારા આંતરદુમનરૂપ આના માયાવી વર્તનથી તારું પોતાનું બગડવા ન દે !!!