SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મવિચારણા • ૩૧ : * શાસ્ત્રાક્ત મર્યાદાનુસાર સાધુપણું મેળવવા માટે શ્રી આચારાંગ, સૂત્ર શ્રી એઘનિયુક્તિ સૂત્ર આદિ ગ્રંથાનું વાંચન– મનન-પરિશીલન કરવું. * આખાય દિવસનું અને રાત્રિના છેલ્લા-પહેલા પ્રહરનું સમય પત્રક વ્યવસ્થિત કરવું, * રત્નત્રયીને પેાષક હાય તેવું વાંચન–વિચારે અને વાતા કરવી. * માહજનક વાતા સ્વય ખેલવી કે સાંભળવી નહિ. * રાત્રિએ સૂતાં સૂતાં પણ એ વાતને વિચાર કરવા કે આજે શું કર્યું? શું બાકી રહ્યું ? * અલ્પ નિદ્રા લેવી. નિદ્રાસ ઘાતી પ્રકૃતિ છે, માટે તેમાં ઓછાશ થાય તેવા પ્રયત્ન કરવા. * શાસ્ત્રાનું વાંચન જ્ઞાન મેળવવા માટે જ નથી પણ જીવનમાં ઉતારવા માટે છે. - * જે જે વાતા જીવનમાં વણી લેવા જેવી લાગે તેની નેોંધ કરી લેવી અને અમલ કરવા પ્રયત્ન કરવા. * દેશ-કાળ અને દેખાદેખીથી આવી ગયેલી શિથિલતા પણ નભાવી લેવી નહિ. * શક્ય દેખાતી શુભ ક્રિયાઓમાં વીઠ્ઠિાસ ફારવવા ! * જીવનને અગીચા અનાવવા માટે માળી જેવા ખની જવું. માળી મગીચાના ઝાડા ઉપર પાણી નાખે છે. નકામે થઈ ગયેલા ભાગ કાપી નાખે છે....નવા નવા સુધિ છેડવાઓ
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy