SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના રસાયણ सत्कृत्याशंसा ( સ્ત્રગ્ધરા છંદ્ર ) जिहवे! प्रहृीभव त्वं सुकृतिसुचरितोच्चारणे सुप्रसन्ना, भूयास्तामन्य कीर्त्तिश्रुतिरसिकतया मेऽद्य कर्णौ सुकर्णौ । वीक्ष्याऽन्यप्रौढलक्ष्मी व्रतमुपचिनुतं लोचने रोचनत्वम्, संसारेऽस्मिन्नसारे फलमिति भवतां जन्मनो मुख्यमेव ॥ २८ ॥ હું જિહવે! પુણ્યશાળીઓના સદાચરણના પ્રશ’સાત્મક દ્વ્રારાવડે પવિત્ર થવા માટે ઉદ્યત થા ! અને મારા કાના ખીજાના ગુણાનુવાદ કીર્તિ-પ્રશંસાના સાનેરી શબ્દો સાંભળવા સતત સાવધ બન્યા રહે !! તેમજ મારી આંખા મીજાની ચઢતી કલાને જોવા માટે રસિક મની સફળ થાઓ !!! ખરેખર! અસાર એવા સંસારમાં મળેલી આ ઇન્દ્રિયાની ખરી સાકતા ઉપર મુજબ સદુપયેાગથી જ નિવડે છે. ( માલિની છંદ ) सांसारिक प्राणीनी दशाપ્રથમ-માન-પાન-પ્રાપ્તિ-વાછા-વિદુસ્તાસત્તુ વલન-વેમા-હંતિ-યંત્ર-ચિત્ત: / परिणयन-मपत्यावाप्ति-मिष्टेन्द्रियार्थान्, સતતમિહષન્ત: વણતાં વાધ્રુવીન ? ॥ ૨૨ ॥ જગના પ્રાણીઓ ક્ષણભર પણ સ્વસ્થતા કે–સુખશાંતિ કયાંથી મેળવે ? જન્મ્યા પછી તરતજ ખાવા-પીવાની ચિંતાની ગડમથલમાં યંગ અને છે, પછી પરણવાની, કપડાંલત્તાંની, ઘરબારની, ઘરેણાં ગાંઠાની ચિંતાથી વ્યાકુલ અને છે, પછી ખાલ-ખચ્ચાં પાળવાની ધમાલમાં તેમજ વિવિધ ઇન્દ્રિયાના પદાર્થો મેળ
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy