________________
ભાવના રસાયણ
सत्कृत्याशंसा
( સ્ત્રગ્ધરા છંદ્ર )
जिहवे! प्रहृीभव त्वं सुकृतिसुचरितोच्चारणे सुप्रसन्ना, भूयास्तामन्य कीर्त्तिश्रुतिरसिकतया मेऽद्य कर्णौ सुकर्णौ । वीक्ष्याऽन्यप्रौढलक्ष्मी व्रतमुपचिनुतं लोचने रोचनत्वम्, संसारेऽस्मिन्नसारे फलमिति भवतां जन्मनो मुख्यमेव ॥ २८ ॥
હું જિહવે! પુણ્યશાળીઓના સદાચરણના પ્રશ’સાત્મક દ્વ્રારાવડે પવિત્ર થવા માટે ઉદ્યત થા ! અને મારા કાના ખીજાના ગુણાનુવાદ કીર્તિ-પ્રશંસાના સાનેરી શબ્દો સાંભળવા સતત સાવધ બન્યા રહે !! તેમજ મારી આંખા મીજાની ચઢતી કલાને જોવા માટે રસિક મની સફળ થાઓ !!!
ખરેખર! અસાર એવા સંસારમાં મળેલી આ ઇન્દ્રિયાની ખરી સાકતા ઉપર મુજબ સદુપયેાગથી જ નિવડે છે.
( માલિની છંદ )
सांसारिक प्राणीनी दशाપ્રથમ-માન-પાન-પ્રાપ્તિ-વાછા-વિદુસ્તાસત્તુ વલન-વેમા-હંતિ-યંત્ર-ચિત્ત: / परिणयन-मपत्यावाप्ति-मिष्टेन्द्रियार्थान्, સતતમિહષન્ત: વણતાં વાધ્રુવીન ? ॥ ૨૨ ॥ જગના પ્રાણીઓ ક્ષણભર પણ સ્વસ્થતા કે–સુખશાંતિ કયાંથી મેળવે ?
જન્મ્યા પછી તરતજ ખાવા-પીવાની ચિંતાની ગડમથલમાં યંગ અને છે, પછી પરણવાની, કપડાંલત્તાંની, ઘરબારની, ઘરેણાં ગાંઠાની ચિંતાથી વ્યાકુલ અને છે, પછી ખાલ-ખચ્ચાં પાળવાની ધમાલમાં તેમજ વિવિધ ઇન્દ્રિયાના પદાર્થો મેળ