SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ : ૮૬ : શ્રમણ ધમ કેવા ? (૪) સંયમના સત્તર પ્રકાર पुढवि दग अगणि मारुय, वणस्सइ बितिचउपणिदि अजीवो । पेहु - पेह - पमजण, परिट्ठवण मणोवईकाए ॥ ફ્ ॥ ( શ્રી એધનિયુક્તિ સૂત્ર. ) ચારિત્ર–સવ વિરતિ સ્વીકાર્યાં ખાદ તેના પ્રાણુસ્વરૂપ અશુભ વ્યાપારના પરિહારને ટકાવવા જાણ્યે અજાણ્યે પણ પાપ પ્રવૃત્તિથી વિરતિના અણુધાર્યાં પણ ભંગ થઇ જવા ન પામે તે માટે શાસ્ત્રકારાએ સયમના સત્તર પ્રકાર વવી તેના પાલન માટે ઉપર્યુક્ત બનવા ભારપૂર્વક સમન કર્યું' છે. ૧ થી ૫. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય સયમ. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાયની સૂક્ષ્મ કે માદર વિરાધના થઈ જાય તેવી પ્રવૃત્તિ ન કરવી. ૬ થી ૯. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પચેન્દ્રિય સયમ. એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવાને પરિતાપના, કિલામણા કે વિરાધના થાય તેવી પ્રવૃત્તિ ન કરવી. ૧૦. અજીવકાયસયમ—સુંદર, દેખાવડા, માહક પદાર્થોના ઉપયાગ સયમના સાધન તરીકે પણ ન કરવા તે. અગર ઠાકર વાગવા આદિના પ્રસંગે અજ્ઞાનવશ તે પત્થર આદિ પર શ્વાનવૃત્તિને પ્રદર્શિત કરનાર થતા રાષાદિનેા સયમ કરવા. ૧૧. પ્રેક્ષા સંયમ—પ્રત્યેક કાર્ય કરતાં પહેલાં વિચારપૂર્વક ચક્ષુપડિલેહણા આદિના ઉપયાગ રાખવા.
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy