SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુ જીવનની રૂપરેખા : ૨૦૯ : મન વગર પ્રયત્ને તે સમયે શુભ ધ્યાનમાં જોડાઈ શકે છે. તે સમયે શાંત વાતાવરણ હેાવાથી શાશ્વત જીવનને અનુભવવાનું સામર્થ્ય રહેલું હાય છે. ઉચ્ચ વિચારા તથા સયાગાને પોતાના તરફ આકર્ષવાનું ખાસ રહસ્ય અને મળ પ્રભાતના સમયમાં રહેલું છે. ૩ કેટલા જાપ કર્યો? આ કલિયુગમાં જાપ આત્મજ્ઞાન માટે સ્પેલામાં સ્કેલે ઉપાય છે. જાપ સમાધિમાં પરિણમે છે. વારંવાર નામ સ્મરણ એ જાપ છે. તેનાં ત્રણ પ્રકાર છે. વૈખરી (સ્પષ્ટ ઉચ્ચારણરૂપ ) ઉપાંશુ (અન્તર્જ પાકાર ) અને માનસિક. જાપ માટે દરેકે ૧૦૮ પારાની માળા રાખવી જોઇએ. મનને ઈશ્વર તરફ વાળવા માળા એ ચાબુક છે. વૈખરી અને ઉપાંશુ જાપ કરતાં માનસિક જાપ દશ હજારગણુ' ફળ આપે છે. રાજ ૧૦૮ વાર નમસ્કાર મહામત્રના જાપ કરવા જ જોઇએ. ભગવાનનું નામ લેવાથી વિકાસના માર્ગ ખુલે છે. શરીર સાથેની એકતાથી છૂટા થવાય છે. શુદ્ધ ભાવ અને પ્રેમભક્તિથી ભગવાનનું નામ લેનાર પ્રભુ સાથે એકતા અનુભવે છે. સૌથી શ્રેષ્ઠ માનસિક જાપ છે. જેમાં જીભ કે હાફ હાલે નહિ. ૧૪
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy