SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ વિહાર * ૧૮૧ ! રસ્તે પૂછવામાં પણ એકલા માણસને પૂછવું નહિ, બે જણાને જ પૂછવું, બે જણાએ કહેલી વસ્તુ પણ પિતે પિતાની બુદ્ધિથી જે ગામથી આવેલ છે, જ્યાં જવું છે ત્યાંની દિશા વિગેરેના ખ્યાલપૂર્વક વિચારવું. તેમજ સામે માણસ નજીક હોય ત્યારે જ રસ્તે પૂછ. કદાચ દૂર હોય તે જયણાપૂર્વક પાસે જઈને પૂછવું, સામા માણસને બૂમ મારી પોતાની પાસે ન બેલાવ, તેમાં વિરાધનાદિ અનેક દે લાગે છે. પૂછતી વખતે સામે માણસ હાથ જોડે તે ધર્મલાભાદિ આપી પૂછવું. કદાચ સામે માણસ હાથ ન જોડે તે પણ ધર્મલાભાદિ દ્વારા સામાનું ધ્યાન ખેંચ્યા પછી જ રસ્તે પૂછ. વળી ઉપર જણાવેલ અઢાર ભેદમાંથી કેને પૂછવું અને કેને ન પૂછવું, તેની વ્યવસ્થા નીચે મુજબ છે. ૧ સાધાર્મિક બે પુરુષને પૂછવું, તેના અભાવે ૨ અન્યધાર્મિક મધ્યમ પુરુષને, તેના અભાવે ૩ દઢ સ્મૃતિવાળા સ્થવિર પુરુષને, અને તેના અભાવે સરલ સ્વભાવી તરુણ પુરુષને પૂછવું. આ જ વ્યવસ્થા સ્ત્રીવર્ગ અને નપુસકવર્ગ માટે પણ જાણવી. આ ભાંગાઓને શાસ્ત્રીય ગણિતની રીતિ પ્રમાણે ગણવાથી અન્ય ધાર્મિકના નવ ભેદના ૯૦ ભાંગા અને સાધામિક નવ ભેદેના ૮૧ ભાંગા થાય, જે ગુરુગમથી ધારીને સમજવા જરૂરી છે.
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy