________________
વાંદણાંના ૨૫ આવશ્યક
: ૧૯ :
આ રીતે ૩-પગની (પાછળના ભાગે) ] ૩- , (આગળના ભાગે) }
રહરણ.
ઘાથી ૩-ભૂમિની ( પગ આગળની)J. ૨–હાથની (મુહપત્તિથી) ૩-રજોહરણની (, ,, ,, ૩-પગની પાછળની ભૂમિની રજોહરણ( ઊભા થતા)
છે એવાથી
આ સત્તર પ્રમાર્જનાઓ સત્તર સંડાસા શબ્દથી પણ સંબોધાય છે, કારણ કે આમાં તે તે શરીરના સંડાસા-સંદેશક સાંધાઓ-કે જેઓ ખમાસમણ દેતાં સંકેચ-વિકાસને પામે છે તેની પ્રમાર્જના થાય છે.
૩. વાંદણુના ૨૫ આવશ્યક– दोऽवणयमहाजार्य, आवत्ता बार चउसिर तिगुत्तं । दुपवेसिगणिक्खिमणं, पणवीसावस्सय किइकम्मे ॥ .
–શ્રી ગુવંદન ભાષ્ય, ગા. ૧૮ ગુરુમહારાજને ઉત્કૃષ્ટ વંદનરૂપે દેવાતા બે વાંદણુમાં બે અવનત, એક યથાજાત, બાર આવર્ત, ચાર શિરનમન, ત્રણ ગુપ્તિ, બે પ્રવેશ, અને એક નિષ્ક્રમણ મળી પચીસ આવશ્યક સાચવવાના હોય છે.
પ્રથમ રૂછામિ થી ળરક્રિયા સુધી હાથ જોડી બોલી અધું અંગ નમાવી જુનાગ૬ મે મિré બેલી (ખમાસમણાની ૧૭ પ્રમાજનાની માફક) ત્રણ (પાછળના ભાગે) પગની,