________________
સ્થડિલભૂમિ
૧૭૭ : કાળ ન વીત્યું હોય એટલે કે ઋતુપલટા આદિથી સચિત્ત હવાને સંભવ ન હોય તેવી.
૬ વિસ્તીર્ણ –જઘન્યથી સમરસ હાથ પ્રમાણ અને ઉત્કૃષ્ઠથી બાર યેાજન પ્રમાણ પહેળી.
૭ દરાવગાઢ–જે ભૂમિ ઉપરથી નહિં પણ ઓછામાં ઓછી ચાર આંગલ સુધી અંદરથી પણ અચિત્ત થયેલ હેય.
૮ અનાસ–મેઇપણ દેવમંદિર, મકાન, વાડી, દેવસ્થાનક, ખેતર આદિની નજીકમાં ન હોય તેવી.
આ ઉપરથી કુદરતી હાજતની શંકા થતાં જ એગ્ય તૈયારી કરીને, ઈંડિલભૂમિએ જવાની તૈયારી કરવી. નહિં તે કુદરતી હાજતના વધુ પડતા દબાણથી અધવચ ક્યાંક અગ્ય ભૂમિએ શંકા ટાળવાથી પ્રવચનહીલના આદિ ઘણા દોષ લાગે.
૯ બિલવર્જિત-સાપ-વીંછી–કીડી-મંકડા વિગેરેના બિલો ન હેય.
૧૦ ત્રસપ્રાણ-બીજરહિત-ત્રસજી તથા બીજોથી રહિત હોય. ઉપરના દશ ભેદેમાં પ્રથમ ભેદમાં ચઉભેગી થાય છે.
૧ અનાપાત–અસંલોક–લોકોને આવવા-જવાને માર્ગ ન હોય અને દેખી શકતા ન હેય.
૨ અનાપાત-સંલોક–લેકેને આવવા-જવાને માગ ન હોય, પણ છેટેથી દેખી શકાતું હોય.
૩ આપાત–અસંલોક–લકને આવવા જવાને માર્ગ હેય પણ ખાડા-આદિના કારણે દેખી શકાતું ન હોય. ૧૨