Book Title: Shraman Aradhana
Author(s): Abhaysagar
Publisher: Jain Marg Aradhak Samiti

View full book text
Previous | Next

Page 243
________________ કે ૨૧૮ : સંયમ પાલનની વિશિષ્ટ મર્યાદાઓ ૩૦ ક્રિયાઓમાં ચા કે અવિધિ કરવાથી વિરાધનાનું ભયંકર પાપ બંધાય છે. ૩૧ સવારે રાઈપ્રતિ સૂર્યોદયથી બે ઘડી પહેલાંની મર્યાદાએ કરવું-પણ ચાર વાગ્યે ઉઠી તે જવું, અને ચાર લગ સ્તને કાઉ૦ કરી ચૈત્યવંદન અને ભરખેસરની સઝાય સુધી કરી મંદસ્વરે સ્વાધ્યાય અથવા વિવિધ કાઉસગ્ન કરવા. ૩ર સવારે ચાર વાગ્યા પછી સંથારામાં પડી રહેવું સાધુને શેભે નહિં. ૩૩ સંયમના ઉપકરણે, ભણવાના પુસ્તકે આદિ સાચવીને વ્યવસ્થિત રાખવાં જોઈએ. ૩૪ સારાં કપડાં કે સારું વાપરવાનું મળે તે વિચાર પણ ન આવવા દે. સંયમેપગી શુદ્ધ યથા સમયે જેવા મળે તેવા વસ્ત્ર આહારથી ચલાવી લેવાની વૃત્તિ કેળવવી. ૩૫ વાપરવું એ સંયમી માટે વેઠરૂપ છે, શરીરને નભાવવા માટે ન છૂટકે કરવાની તે ક્રિયા છે, માટે તેમાં બેઘડીથી ઉપરાંત સમય ન થવા દેવું જોઈએ. ૩૬ આયંબિલને તપ સાધુ માટે અમૃતરૂપ છે. વિગઈવાળ આહાર ઝેરરૂપ છે. આ વાત ધ્યાનમાં રાખી વગર કારણે મિષ્ટ પદાર્થો કે વિગઈઓને વધુ પડતે પરિભેગ સાધુએ ન કરે જોઈએ. ૩૭ સંયમના સઘળા ઉપકરણો અને પુસ્તક વિગેરેનું સવાર-સાંજ જયણપૂર્વક પડિલેહણ કરવું જોઈએ. સાધુને કેઈપણ ચીજ પડિલેહણ કર્યા વિનાની વપરાય જ નહિ.

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274