________________
ર૬ઃ સંયમ પાલનની વિશિષ્ટ મર્યાદાઓ
૮ ગુરુ મહારાજ આવે ત્યારે “મર્થીએણુ વંદામિ” કહેતાં જ ઉભા થવું જોઈએ.
૯ પિતાની બુદ્ધિનો ઉપયોગ ગુરુઆજ્ઞા થયા પછી કદી પણ ન કરે.
“બહવેલ સંદિસાઉં” આ આદેશના મર્મને સમજવાની જરૂર છે.
૧૦ કેઈપણ ચીજ મંગાવવી હોય કે કંઈપણ કામ કરવું હોય તે ગુરુ મહારાજને પૂછવું જોઈએ. ( ૧૧ બંને ટંકનું પ્રતિક્રમણ મર્યાદાપૂર્વક શુદ્ધ ઉચ્ચાર સાથે મનની એકાગ્રતાપૂર્વક કરવું જોઈએ.
૧૨ મુહપત્તિને ઉપયોગ બરાબર જાળવ.
૧૩ શ્રાવક-ગૃહસ્થને “આવે જાઓ” “બેસે” “આ કરે-તે કરે” એમ કહેવાય નહિં.
૧૪ રસ્તામાં ચાલતાં આડું અવળું જોવું નહિ, વાતે કરવી નહિં, ભણવું, ગેખવું કે આવૃત્તિ પુનરાવર્તનાદિ પણ ન કરવું.
૧૫ ઈસમિતિને ઉપગ બરાબર જાળવો. ૧૬ કેઈની પણ નિંદા સાંભળવી કે બેલવી નહિ.' ૧૭ સ્ત્રીને જાણી-જોઈને આંખથી ધારી જેવી નહિં.
૧૮ વાપરતાં પહેલાં પાતરામાં અને પડિલેહણ વખતે વસ્ત્રાદિમાં બરાબર દષ્ટિ પડિલેહણ કરવું જોઈએ.