Book Title: Shraman Aradhana
Author(s): Abhaysagar
Publisher: Jain Marg Aradhak Samiti

View full book text
Previous | Next

Page 258
________________ પડિલેહણ * ૩૩ : ૯ લોગસ્સ આદિ ગાથાબદ્ધ બેલવાં. 26 પડિલેહણ શરૂ કર્યા પછી કાજે લઈને સૂપડીમાં લઈ સિરાવી ઈરિયાવહિન કરાય ત્યાં સુધી આસન પર ન બેસાય, કપડું ન ઓઢાય, તેમજ વચ્ચે બીજા કેઈ કામ-કાજ ન થાય. & લેવાને કાજે એળંગવે નહિ. * એક સાથે બે જણાએ કાજે ન લેવો. ૨૯ સાંજના પડિલેહણમાં કાજે સિરાવી પાણી ગાળી મુઠ્ઠસી. પચ્ચ૦ પાર્યા પછી પાણી વપરાય. વચ્ચે પાણું ન. વપરાય. ને સવારના પડિલેહણમાં એ પ્રથમ પડિલેહ, સાંજે બધી પડિલેહણ પૂર્ણ થયા પછી (કાજ પહેલાં) પડિલેહ. ઓઘાના પડિલેહણને કમ સવારે સાંજે ૧ નિષદ્યા (સૂતરાઉ) ૧ ઘારીયું (ઉની) ૨ ઘારીયું (ઉની) ૨ નિષદ્યા (સૂતરાઉ) ૩ દાંડી ૩ દાંડી ૪ વચલી દેરી ૪ વચલી દેરી ૫ પાટાની પ્રમાર્જના ૫ પાટાની પ્રમાજના ૬ નીચલી દેરી ૬ નીચલી દેરી ૭ દશીઓનું પડિલેહણ ૭ દશીઓનું પડિલેહણ & કાજે લેતી વખતે દાંડાની પડિલેહણું, માત્રક, સસ્તા૨ક, ભૂમિ, પાટ-પાટલી વિગેરેની પડિલેહણ કરવી.

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274