Book Title: Shraman Aradhana
Author(s): Abhaysagar
Publisher: Jain Marg Aradhak Samiti

View full book text
Previous | Next

Page 245
________________ છે. સંયમની સાધનારૂપ પગદંડીઓ છે ૧ ગુરુ આજ્ઞા એ સંયમસાધનાને મુખ્ય પ્રાણ છે, તે વિના કદી પણ આત્મકલ્યાણના પંથે પ્રયાણ શક્ય નથી જ! ૨ ગુરુના ચરણોમાં આત્મસમર્પણ સંયમ સાધનાનું મુખ્ય અંગ છે. ૩ ગુરુમહારાજને ઉપકાર રેજ સ્મરણ કરવું જોઈએકે મને ભવસમુદ્રમાં પડતે કે બચા? અને બચાવવા હજી પણ નિષ્કારણ કરુણા વરસાવી રહ્યા છે. ૪ ગુરુમહારાજ કાંઈ પણ કહે-આજ્ઞા કરે, ભૂલ થતાં તે સંબંધી ઠપકે આપે કે કદાચ કઠેર સ્વરે તર્જનાદિ પણ કરે, પણ આ બધું મારા આત્માના એકાંત હિત અર્થે છે. મારા ભાવગને હઠાવવા તેની તીવ્રતા આદિની અપેક્ષાએ મૃદુમધ્ય–તીવ્ર કે કડવા ઔષધના વિવિધ પ્રયોગની પ્રક્રિયા પૂ. ગુરુદેવ અપનાવી રહ્યા છે. આ જાતની શુભ વિચારણાના વિવેકબળે ટકાવવી જરૂરી છે. ૫ પૂજ્ય અને ઉપકારી ગુરુદેવ કે વડિલની સામે કદી પણ જેમ તેમ અસત્ય ન બોલાય આ માટે પૂરતું ધ્યાન રાખવું. ૬ શરીરને જેટલું ઈચ્છાપૂર્વક કષ્ટ આપીએ તેટલી વધુ પાપની નિર્જરા થાય છે. ૭ પાંચ મહાવ્રતનું પાલન પિતાના વહાલા પ્રાણની જેમ કરવું જોઈએ.

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274