Book Title: Shraman Aradhana
Author(s): Abhaysagar
Publisher: Jain Marg Aradhak Samiti

View full book text
Previous | Next

Page 255
________________ : ૨૩૦ : મહત્વની હિતશિક્ષા અવ્યક્ત પણે ખેલવા અને સૂત્ર ખેલતી વખતે મુહપત્તિને ઉપયાગ બરાબર જાળવવા. ખમાસમણાની ૧૭ પ્રમાના વાંદણાના ૨૫ આવશ્યક જાળવવા ઉપયોગ રાખવા. * પદ્ય રૂપ સૂત્ર તેને ગાથા આદિ છંદ્મની પદ્ધતિથી ખેલવાં અને ગદ્યરૂપ સૂત્રેા સંહિતાની પદ્ધતિથી ખેલવાં. * એઘા ચરવળાની જેમ છેડા ભાગથી ન પકડવા અર્થાત્ દારીના ઉપરના ભાગે ન પકડવા, પણ વચલી દારી અને નીચલી દારીના વચ્ચે પકડવા અને મુહપત્તિ અંગુઠાની આગળના ભાગે આઘા સાથે પકડવી. * પ્રતિ॰ માં આવતા દરેક આદેશ માગવા ઉપયાગ રાખવા. * તે-તે ખેલાતા સૂત્રેા યથાશક્ય ઉપયાગની જાગૃતિ સાથે શુદ્ધ ઉચ્ચાર સહિતાની જાળવણી મુદ્રાની મર્યાદા આદિ સાથે ખેલવાં. * પ્રતિમાં સપૂર્ણ મૌન જાળવવું, તેમાં પણ છે આવશ્યકમાં તા ખાસ. * પ્રતિમાં સ્થાપનાચાર્યની વિનય મર્યાદા ખરાખર જાળવવી. સ્થાપનાચાય હાલી ન જાય કે કાઇની આડ ન પડે તેના પૂર્ણ ઉપયાગ રાખવા. છ આવશ્યકમાં વિશેષ કરીને ધ્યાન રાખવું, સહેસા કદાચ થઈ જાય તેા ઇરિયા॰ પડિક્કમવા, * રાઈ પ્રતિમાં મર્દ સ્વરે અત્યંત ધીમા શાંત સ્વરે સૂત્રેા આલવાં. ' * સકલતી કે તપચિંતવણી કાઉ॰ વખતે મ્હાં આંખઘણીચું અજવાળું થાય તેનું ધ્યાન રાખવું.

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274