Book Title: Shraman Aradhana
Author(s): Abhaysagar
Publisher: Jain Marg Aradhak Samiti

View full book text
Previous | Next

Page 231
________________ S સચમાપયેાગી અ'તિર્નરીક્ષણ માટે જરૂરી કા વ્યવસ્થા પત્રક સયમી આત્માની દરેક પ્રવૃત્તિ જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણેની હાય છે, પણ તેમાં સફળતાપૂર્વક પ્રયત્નની ભૂમિકા માટે આપણી શક્તિઓ મન-વચન-કાયા દ્વારા કઈ માજી વહે છે! તેની સાચી જાણકારી માટે નીચે નાના પ્રમાણમાં રૂપરેખા આપી છે. આ મુજબ વિવેકી આરાધકને ગુરુગમથી કરવાથી મનેઅંળ, વાણી, સંયમ અને શારીરિક સફલ પ્રવૃત્તિએ આપેઆપ વિકસે છે.. સવારે કેટલા વાગે ઉઠ્યા ? કેટલા જાપ કર્યા ? કેટલા શ્લેાક વાંચ્યા ? કેટલા શ્લેાક કઠસ્થ કર્યો ? કેટલે। વખત જ્ઞાનગેાછી કરી ? કેટલે! વખત મૌન રહ્યા ? કેટલા વખત વિકારીભાવ ઉપજ્યા ? બીજાનું કામ પરમાર્થ વૃત્તિથી કર્યું કે નહિ ? કેટલીવાર અસત્ય ભાષણ ? કેટલીવાર માયા પ્રયાગ ? કેટલીવાર ક્રોધ થયા ? કેટલીવાર ચીડાણા ? કેટલે। સમય ફોગટ ગુમાવ્યે ? શાસ્રાનું વાંચન–શ્રવણું કર્યું? આજે ખાસ રીતે કયા ગુણની કેળવણી કરી ? આજે કયા દોષને ટાળવાના પ્રયત્ન કર્યો ? આજે કઈ કુટેવને તજવા સક્રિયતા થઈ ? આજે કુટેવને વવાના પ્રયત્નમાં સફળ કે નિષ્ફળ ?

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274