________________
: ૧૯ર
મર્યાદા પકો ૨. હંમેશાં મોટાની સેવા-ચાકરી કરવી.
૩ છતી શક્તિએ હંમેશાં દિવસમાં એક ગાથા અથવા છેવટે એક પદ પણ નવું ભણવું
૪ પડિક્કમણું ડાયા પછી “ફુરજી ”િ સુધી અર્થાત્ છ આવશ્યક પૂરાં થતાં સુધી તેમજ આહાર કરતાં કે ઉપધિનું પડિલેહણ કરતાં અને માર્ગે ચાલતાં બોલવું નહિં.
પ બિમારી અને વિહાર વિગેરે કારણ વિના હંમેશાં ઓછામાં ઓછું તિવિહાર બિયાસણું કરવું.
૬ મોટા કારણ સિવાય દિવસે સૂવું નહિ કે રાત્રે પહેલી પિરસીમાં અર્થાત્ સંથારપારસી ભણાવ્યા વિના સૂવું નહિં.
૭ માસીને છઠ તથા સંવછરીને અઠમ મેટા કારણ વિના મૂક નહિ. ( ૮ ક્રિયા સંબધી અનુષ્ઠાન-વિધિ કરવાને વિશેષ કરીને ખપ કર અર્થાત્ ક્રિયારુચિ થઈને ક્રિયા કરવામાં તત્પર રહેવું.
૯ પડિલેહણ કર્યા વિનાનું વસ્ત્ર-કાંબલ ન વાપરવું.
૧૦ નીખારેલું (ખેળવાતું, ચમકવાતું કે રંગેલું વસ્ત્ર હોય તે તેને રંગ પરાવર્તન કરીને વાપરવું અર્થાત પાણીમાં નાંખીને રંગ-ચમક–ભભક એ છે કરી નાંખીને વાપરવું.
૧૧ ગૃહ પાસેથી પાછા આપવાની શરતે ઉછીના વસ્ત્ર કે કાંબલ બિલકુલ લેવા નહિ.