________________
શું કરવાથી પ્રાયશ્ચિત આવે ?
૪ ચૈત્યવંદન કે સ્વાધ્યાય કરતાં કે સ્તવન બેલતાં અંતરાય કરે તે.
૫ પ્રતિક્રમણ ન કરે તે. ૬ બેઠા પ્રતિક્રમણ કરે તે. ૭ અનુપગથી કરે તે. ૮ પ્રતિક્રમણના સમયનું ઉલ્લંઘન કરે તે. ૯ સંથારામાં સૂતાં સૂતાં પ્રતિક્રમણ કરે તે. ૧૦ સંથારામાં બેસીને પ્રતિક્રમણ કરે તે. ૧૧ માંડલીમાં પ્રતિક્રમણ ન કરે તે.
૧૨ સર્વશ્રમણ સંઘની ત્રિવિધ ત્રિવિધે ક્ષમાપના કર્યા વગર પ્રતિક્રમણ કરે તે (એટલે કે કેઇની સાથે કષાયાદિ થયે હેય તે તેની શાંતિ કર્યા વિના પ્રતિક્રમણ કરે તે.) - ૧૩ પદેપદની ઉચ્ચારશુદ્ધિના ઉપયોગ વિના પ્રતિક્રમણ કરે તે.
૧૪ પ્રતિક્રમણ કર્યા વિના સંથારામાં કે પાટ પર સૂઈ જાય તે.
૧૫ દિવસે સૂએ તે.
૧૬ અનુપગે કે અવિધિએ ઉપધિ-વસતિનું પડિલેહણ કરે તે.
૧૭. પડિલેહણ કર્યા વિનાની ઉપાધિ વાપરે છે.
૧૮ પડિલેહણ કરી સંથારાભૂમિએ કાજે ન લે તે. અગર અજયણાએ કાજે પરઠવે તે.